Professional Documents
Culture Documents
- ી યોગે રજી
www.swargarohan.org
સાધના - 2- ી યોગે ર
NOTICE
સવર્ હ ે
લખકન ે વાધીન
All rights reserved by Author
*****
e-book
Title : Sadhana
Language : Gujarati
Version : 1.0
Pages : 148
Created : December 1, 2010.
NOTE
*****
www.swargarohan.org
સાધના - 3- ી યોગે ર
ં
ાસિગક
ે
'સાધના' શ દ કટલો બધો સરસ છે ? એ શ દન ુ ં આકષણ
ર્ સાધકોને માટે અને સાધનામય જીવનમા ં
ે
રસ લનારા ં સૌ કોઈને માટે ઘ ુ ં મો ુ ં છે . એના મમનો
ર્ થોડોક િવચાર કરી શકાય અથવા એના ૂ ત
ળ ૂ
રહ ય ઉપર કાશ ફકી શકાય એ યોજનથી ે
રાઈન ે આ ં
થની રચના કરવામા ં આવી છે . સાધનાના
સફળ અન ુ ઠાનને માટે એની સાચી સવાગીણ સમજ હોવી આવ યક છે . એવી સમજ િસવાયના સાધકો
ે
કટલીય વાર િનરાશ તથા નાસીપાસ થાય છે અને સાધનામાથી
ં ે ે છે . આ
ા ખોઈ બસ ં એ દૃ ટએ
થ
ઉપયોગી થશે અને સાધકોને માટે ેરક ઠરશે તો મને સતોષ
ં થશે.
ે ે એવી આશા રા ું
આિત્મક િવકાસના સાધકો એનો લાભ લશ .ં
- યોગે ર
www.swargarohan.org
સાધના - 4- ી યોગે ર
અન ુ મિણકા
ં
૧. શાિતની સમ યા ૧૫. િનિવચાર અને િનિવકાર
૨. િવકાસનો િવચાર ૧૬. ભિક્તની સાધના
૩. સાધનાન ુ ં સરવૈય ુ ં ૧૭. સાધકોને સચનાઓ
ૂ
૪. યવહાિરક સાધના ૧૮. સાધનામા ં ેરણાઓ
ે સમજ
૫. સાધનાની િવશષ ુ ં નની સાધના
૧૯. નાદાનસધા
૬. સાધનાન ુ ં રોિજંદા જીવનમા ં થાન ૨૦. દૈ વીશિક્તન ુ ં અવતરણ
૭. આસન, થાન અને સમય િવશે ૨૧. િસિ િવશે
૮. જપ તથા ધ્યાનની િવિધ ુ ુ આવ યકતા છે કે નિહ ?
૨૨. ગરની
૯. નાડી-શોધન ં
૨૩. મન : બધન અને મોક્ષન ુ ં કારણ
૧૦. ધ્યાનનો િવચાર ં
૨૪. સસારમા ં સાધના
ું
૧૧. કડિલની િવશે ૨૫. હઠયોગ અને રાજયોગની િવચારણા
ુ
૧૨. સાધનાની સતતયક્ત દશા ૨૬. ઓમકાર િવશે
૧૩. સાધનામા ં આહાર ં
૨૭. સત્સગની આવ યકતા
૧૪. લયની અવ થા
* * * * *
www.swargarohan.org
સાધના - 5- ી યોગે ર
ં
૧. શાિતની સમ યા
ં
માનવમા ની સાં ત સમ યા શાિતની ાિપ્તની છે . એ સમ યા કવળ
ે સા ં ત છે એ ુ ં નથી
સમજવાનુ.ં ૃ
ાગૈિતહાિસક કાળમાં, સ ં કિતના ુ
ઉષઃકાળમા,ં માનવ સિશિક્ષત ુ
, સિવચારશીલ અથવા સસ ૃ
ુ ં કત
ં ો ત્યારથી માડીન
બનવા માડ ં ે ઠઠ ુ એ સમ યા એને સતાવી રહી છે . એના સમ્યક્ ઉકલન
ે આજ સધી ે ે માટે એ
ે ે પોતાની આગવી રીતે યિક્તગત કે સા િહક
પોતાની મળ ૂ રીતે યત્નો પણ કરે છે અને ભિવ યમા ં પણ
એના યત્નો ચા ુ રહશ
ે ે એ ુ ં અનમાન
ુ ે ઈથી કરી શકાય છે . એટલે શાિતની
સહલા ં ાિપ્તની અથવા
અન ુ િતની
ૂ એ સમ યા, અિભલાષા અથવા આર સવકાલીન
ર્ છે . અને એ સવકાલીન
ર્ ે
હોવાની સાથસાથ ે
ર્ ે
સવદશીય અથવા સાવિર્ ક પણ છે . એટલા માટે તો ભારતમા ં જ નિહ પરં ુ ભારતની બહાર બધે જ, યાં-
યા ં માનવનો જા ત તરાત્મા અિ તત્વ ધરાવે છે ત્યા-ં ત્યા ં સવર્ , એને માટની
ે અસાધારણ, અખડં,
ં
અદમ્ય આકાક્ષાનો આિવભાવ ે
ર્ થયલો ે
દખાય ે
છે . એની સાથસાથ ે એક અન્ય હકીકતન ુ ં િવ મરણ પણ નથી
ે
થવા દવાન .ુ ં માનવ ં
શાિતન ે ઝખ
ં ે કે શોધે છે તે શાિત
ં ુ
વ પ સમય સધી ં
સાપડનારી , કામચલાઉ,
પિરવતનશીલ
ર્ ં
, અિનત્ય, એકાદ વાર સાપડ ા પછી સત્વર અદૃ ય થઈ જનારી ક્ષણજીવી શાિત
ં નથી પરં ુ
ે
દશકાળની અસર નીચે ન આવનારી જરા યાિધિવનાશાિદ િવકારરિહત, સનાતન, શા ત, અખડં શાિત
ં છે .
ની વાન ુ િત
ૂ સાપડ
ં ૂ ર્
ા પછી આત્મા પિરપણપણ ૃ
ે પિર િપ્ત ુ ે ને અન્ય
તથા ધન્યતા અનભવ કારની
ં
શાિતની ે
અપક્ષા જ ન રહ ે એવી સપણ
ં ૂ ર્, વાત્મિનભર
ર્ , વાત્મસ ં ુ ટ શાિતના
ં ૃ
અ તમય આ વાદ માટે
સસ ૃ સિવચારશીલ
ુ ં કત ુ માનવનો તરાત્મા આ રુ છે - કટલીકવાર
ે ંદન પણ કરી ઊઠે છે .
જીવનને શાિતથી
ં ં ૃ કરવાના પાર િવનાના
સમલકત યોગો કે યત્નો માનવે ને માનવસમા નથી
કયાર્ એમ નિહ. આ પણ એવા યોગો કે ં
યત્નોની પરપરા ચા ુ છે ને ભિવ યમા ં પણ ચા ુ રહશ
ે ે. એ
યોગો મોટે ભાગે ભૌિતક અન્વષણ
ે પરૂ તા મયાિદત
ર્ ં
, વૈ ાિનક સશોધન ૂ
પરતા સીિમત, ઈ ન્ યોના િવિભ
િવષયોમા ં લીન અથવા કે ન્ ત અને મન તથા િુ ના ં િચંતનમનન, ઉ યન અને િવકાસજન્ય રસ તમજ
ે
આનદ ં ં ધરાવનારા છે . એમન ુ ં સહાન ુ િતપવકન
ં સાથે સબધ ૂ ૂ ર્ ુ ં વ થ તથા તટ થ િવહગાવલોકન
ં કરી લઈએ.
ુ
ભૌિતક સાધનોથી અથવા સખોપભોગથી યિક્ત તથા સમ ટને શાિત
ં સાપડી
ં શકે છે એ ુ ં માનનારો
ર્ ુ ં સવર્
વગર્ િવ મા ં ઘણો મોટો છે . એ વગન વચર્ વ છે એમ કહીએ તો ચાલે. એ માનવની તથા
માનવસમાજની ાથિમક જીવન-જ િરયાતોમા ં િવ ાસ રાખે છે અને એમની પિરપિતના
ૂ પાર િવનાના
યત્નો કરે છે . એ યત્નો ં
ામાિણક તથા વા તિવક હોય છે . એમની સદતર ે
ઉપક્ષા ન કરી શકાય. ધમર્,
અધ્યાત્મ અથવા સાધનાના નામ પર કરવામા ં આવતી એમની ઉપક્ષા
ે આદશર્ અને ક યાણકારક નથી.
ે
એવી ઉપક્ષા ુ
જીવનને સખશાિતથી
ં ં
સપ ુ , ક્લશ
કરવાને બદલે દઃખ ે , દીનતા અને અશાિતથી
ં ભરી દે છે
ૃ
અને જીવનને અ તમય નિહ પરં ુ િવષમય તથા સવાદી
ં નિહ પરં ુ િવસવાદી
ં ં ે છે . એ ુ ં જીવન
કરી નાખ
નીરસ ને િનરાનદ
ં બની જાય છે . ભૌિતક સાધનસપિ
ં કે સ િૃ જીવનને શા ત શાિત
ં તથા સવ ં ૂ ર્
મ-સપણ
ુ
સખન ુ ં દાન નથી કરી શકતી એ મ સા ુ ં છે તમ
ે એ પણ એટ ું જ સા ુ ં છે કે એના િસવાય જીવનની
ે જ સગીનતા
વ થતા તમ ં ુ
નથી ટકી શકતી. માનવને આવ યકતાનસાર અ , વ તથા આવાસાિદની
www.swargarohan.org
સાધના - 6- ી યોગે ર
આવ યકતા છે . એનો ઈન્કાર કદાિપ ન કરી શકાય. પરં ુ અ , વ અને આવાસાિદ જ જીવનન ુ ં
સારસવર્ વ છે એ ુ ં માનનાર ને મનાવનારા ભારે ૂ કરે છે .
લ યા ં અ , વ , આવાસાિદની ૂ
રતા છે
ત્યા ં પણ માનવનો ં ને
તરાત્મા શાત સ ૂ ર્ છે અને એની જીવન-સબધી
તથા પિરપણ ં ં સઘળી સમ યાઓ
ુ ુ
ઉકલી ગઈ છે એમ નિહ કહી શકાય. સમ યાઓ, ભીિત, મોહ િૃ , વાસના તથા સખદઃખની ં
સિમિ ત
અન ુ િત
ૂ તો ત્યા ં પણ થતી હોય છે . ભૌિતક સાધનસપિ
ં થી સ ૃ ે
દશોની જા એના ઉદાહરણ પ છે . એ
જા પાસે યૌવન છે , વા ય છે , સૌન્દયર્ છે અને સ િૃ છે તોપણ કટલીક
ે ુ ુ નથી
ૂ ર્ સઈ
વાર સખપવક
ુ
શકતી. એ અિન ા, માનિસક અ વ થતા ને અસમ લાના ં
ભયકર યાિધથી પીડાય છે અને એને લીધે
ે
કટલીક વાર જીવનને અિભશાપ પ સમજીને આત્મઘાત કરવા પણ ે
ેરાય છે . એ દશા ખરખર દીન અથવા
દયનીય છે . એને માનવજીવનની મગલ
ં ને ગૌરવપણ
ૂ ર્ દશા ન કહી શકાય.
ઈ ન્ યોના િવિભ ુ
કારના િવષયોપભોગોમા ં રિચ રાખનારા વગની
ર્ દશા પણ એવી જ દીન કે
દયનીય બની જાય છે . એની પરવશતાનો પાર નથી રહતો ૃ આત્માને શાિત
ે . એ િવષયોપભોગો એના અ પ્ત ં
ૃ
નથી આપી શકતા ને પરમ િપ્ત ુ
નથી ધરતા. એનો અત્યાર સધીનો ુ
અનભવ તો એવો જ છે . મહાભારતમા ં
યયાિતએ જણા ય ુ ં છે તમ
ે કામનાઓના ઉપભોગથી કામનાઓ શાત
ં નથી થઈ શકતી. ઘી વગરથી
ે ે મ
પાવક દીપ્ત થાય છે એમ એ એમના ઉપભોગથી વધારે ને વધારે બળવાન બનતી જાય છે . આ ર ા એ
ુ
અનભવાત્મક અમર અસરકારક ઉદ્ ગારો -
न जातुः काम कामानामुपभोगेन शा यित ।
ह वषा कृ ंणव मव भूय एवािभवधते ॥
ુ
જીવનમા ં શા ત સખશાિતની
ં સ ં ાિપ્ત માટે માનવ માનિસક અથવા બૌિ ક તરોનો આધાર લઈને
િચંતનમનન, અધ્યયન, અધ્યાપન અને ાનિવ ાનની ાિપ્તની િ યા ારા પણ ામાિણક યત્નો નથી
કરતો એમ નિહ. એવા યત્નોમા ં ીિત રાખનારા માનવો મોટી સ ં યામા ં મળી આવે છે . તો પણ શા ત
ં
શાિતની સ ં ાિપ્તની િદશામા ં થનારા એમના ૂ રહ ે છે ને કટલીકવાર
યત્નો અ રા ે ં
અવનવી અશાિતકારક
અટપટી સમ યાઓ ઊભી કરે છે . કવળ
ે બૌિ ક િવકાસને જ જીવનન ુ ં સારસવર્ વ સમજનારા પ ુ ષો જ
ં
જીવનની સનાતન શાિતની ને સાથકતાની
ર્ વાન ુ િત
ૂ કરી શકતા હોય તો પિડતો
ં , ે
ોફસરો ુ ે
, સદપદશકો ,
શા ીઓ, આચાય અને િવચારિવશારદોને એવી વાન ુ િત
ૂ થઈ શકતી હોત. પરં ુ પિરિ થિત એથી ુ દી જ
ે
દખાય છે . એમના ં જીવન સંપણપણ
ૂ ર્ ે સદાસવદા
ર્ ુ ને શાિતમય
વ થ, સખી ં ે
નથી દખાતા .ં માનિસક કે બૌિ ક
િવકાસનો અનાદર નકામો છે . એની આવ યક્તાને ઓળખીને જીવનમા ં એનો ે પળે ,
ત્યક ે
ત્યક થળે
આદર કરતા ં શીખવાન ુ ં છે ; પરં ુ સાથસાથ
ે ે એની મયાદાન
ર્ ે પણ સમજી લવાની
ે છે થી એમા ં જ આસક્ત
ે ન થઈ જવાય.
અથવા કદ
*
ુ ં ને સ િૃ થી સપ
માનવીને ને માનવસમાજને સખશાિત ં કરવામા ં વૈ ાિનક અન્વષણોનો
ે ફાળો
પણ મહત્વનો ને મોટો છે . એની અવહલના
ે ૂ અપિરહાયર્ બળ બનીને સમાજન ુ ં
અ થાને છે . િવ ાને એક પરક
ે પણ સાધ્ય ુ ં છે એ સા ુ ં છે ; પરં ુ એ પણ એટ ું જ સા ુ ં છે કે એ માનવના મનને મ મય
ય ુ કરી,
www.swargarohan.org
સાધના - 7- ી યોગે ર
www.swargarohan.org
સાધના - 8- ી યોગે ર
પોતાની ં વ પ હોવાથી
દર િવરા લા સવર્ યાપક પરમાત્મા પરમશાિત મ મ એમના ુ
ત્યે અિભ ખ
ુ
થતા જવાશે અને એમની િદશામા ં ઉ રો ર આગળ વધીને એમના અપરોક્ષ અનભવન ુ
ે અથવા અનભવન ે
શ કરાશે તમતમ
ે ે શા ત શાિત ં ર્ ં ક ું છે કે -
ં સહજ બનશે. ઉપિનષદે એ જ સદભમા
* * * * *
www.swargarohan.org
સાધના - 9- ી યોગે ર
૨. િવકાસનો િવચાર
ે
ભૌિતક જગતના અન્વષણક્ષ ે મા ં માનવ આગળ વધ્યો છે ને વધી ર ો છે તથા બીજા કારનો
િવકાસ પણ સાધી શ ો છે તોપણ એ િવકાસ અ રો
ૂ અથવા એકાગી
ં છે . અ રો
ૂ અથવા એકાગી
ં એટલા
માટે કે એની સાથે માનવનો માનિસક અથવા આિત્મક િવકાસ જોઈતા માણમા ં નથી થઈ શ ો. એને લીધે
એન ુ ં યિક્તગત તથા સા િહક
ૂ જીવન સામાન્ય રીતે વ થ, સવાદી
ં ને શાત
ં નથી બની શ .ું એ જીવનનો
આવ યક આ વાદ પણ એને નથી મળી શ ો. એમા ં કશ ુ ં આ યર્ પણ નથી લાગ .ુ ં કારણ કે ભૌિતક
ે
અન્વષણો ુ
, સખસાધનો ને બીજા ૂ િવકાસો
ળ ુ
યા ં સધી ં
આિત્મક િવકાસથી સપ ુ
ન થાય ત્યા ં સધી
માનવના મનને શાિત ૃ
ં નથી આપી શકતા ં ને કતાથ ર્ પણ નથી કરતા.ં બા જગતની મ માનવના મન-
તરને પણ િવકસાવવાની, સયમી
ં કરવાની ને ઉદા ં
બનાવવાની આવ યકતા છે . જીવનનો સાચો આનદ
ત્યારે જ ાપ્ત થઈ શકે. જીવનના એવા ં
તરગ િવકાસને માટે આધ્યાિત્મક સાધનાની અિનવાયર્
આવ યકતા છે . એના િસવાય માનવને કે માનવસમાજને નથી ચાલવાન.ુ ં ભારતના ાતઃ મરણીય
ઋિષવરોએ એ અગત્યની હકીકત ે ે જ સૌન ુ ં ધ્યાન દોય ુ છે . ઈશાવા ય ઉપિનષદમા ં એ સદભમા
ત્યે પહલથી ં ર્ ં
ે
જ કહવામા ં આ ય ુ ં છે :
व ा चा व ां च यःत े दोभयं सह ।
अ व या मृ युं ती वा व यामृतम ु ते ॥
'િવ ાને અને અિવ ાને બનન
ં ે ે એક-સાથે જાણી લે છે તે અિવ ા ારા ૃ ુ ે તરી જઈને િવ ા
ત્યન
ૃ
ારા અ તમય પરમાત્માની ાિપ્ત કરે છે ’
એમા ં િવ ાન ુ ં વણન
ર્ કરવામા ં આ ય ુ ં છે એ િવ ા અધ્યાત્મિવ ા છે , અને અધ્યાત્મિવ ા િસવાયની
બીજી લૌિકક િવ ા અ-િવ ા છે . અિવનાશી પરમાત્માની ાિપ્ત કરવા માટે અધ્યાત્મિવ ાની અિનવાયર્
ુ , દદર્, દીનતા, પરવશતા
આવ યકતા છે એ સા ;ુ ં પરં ુ દઃખ વા ૃ ુ અવશષોનો
ત્યના ે ત આણવા માટે
લૌિકક રીતે સ ૃ થવાની અને લૌિકક િવ ાઓનો આધાર લવાની
ે ં ે
આવ યકતા પણ એટલી જ છે . એ બન
ં કોઈ પણ િવ ાની ઉપક્ષા
િવ ાઓમાથી ે કરવા ુ
વી નથી. એટલે તો ઉપિનષદના સિવશાળ ં
સાિહત્યભડારમા ં
અન્ય ે
પણ કહવામા ં આ ય ુ ં છે કે ભૌિતક અને આધ્યાિત્મક, ગૌણ અને ઉ મ બન
ં ે કારની િવ ાઓ જાણવા
ં ે સમન્વય સાધવાન ુ ં આવ યક છે :
વી છે . જીવનમા ં બનનો
े व े वे दत ये परा च अपरा च ।
ર્ ે માટે
ભૌિતક ઉત્કષન ટ ું લક્ષ આપવામા ં આવે છે તટ
ે ું અથવા તનાથી
ે થો ુ ક
ં લક્ષ પણ
માનવતાની માવજત માટે અને જીવનમા ં આધ્યાિત્મક ૂ યોની િત ઠા માટે આપવામા ં આવે તો
માનવમનની, યિક્તગત ને સમ ટગત અ યવ થા અને અશાિતનો
ં ત આવે ને જીવન તથા જગત
ુ ં
અિધક સખશાિતમય ં દ અને જીવવા
, આનદ ુ ં બની જાય.
પરં ુ જીવનમા ં આધ્યાિત્મક ૂ યોની ે ું ધ્યાન આપવામા ં
િત ઠા તથા માવજતને માટે જોઈએ તટ
આવ ુ ં નથી એટલે સ િૃ કે સપ
ં િ ની વ ચે વસવા છતા ં માનવનો તરાત્મા ં
ડી અશાિતનો ુ
અનભવ
www.swargarohan.org
સાધના - 10 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 11 - ી યોગે ર
* * * * *
www.swargarohan.org
સાધના - 12 - ી યોગે ર
૩. સાધનાન ુ ં સરવૈય ુ
સાધનાનો ૂ કે સ ૂ મ, બિહરગ
ળ ં અથવા ં અ યાસ મ કોને માટે છે ?
તરગ ં
સનાતન શાિતની
ં
આકાક્ષા રાખે છે એને માટે અથવા તો અપણાવ ુ
ૂ ર્ થાનો અનભવ કરે છે એને માટે. ૂ ર્ થાને
પણાવ
ુ ે છે ને સનાતન શાિતથી
અનભવ ં ં ,
સપ ુ
ક્ત ૃ ૃ
તથા કતકત્ય છે એને તો યિક્તગત િવકાસની સાધનાની
ૃ
આવ યકતા જ નથી હોતી. એ તો સદાને માટે આત્મ પ્ત હોય છે . જીવનના યિક્તગત આિત્મક િવકાસને
ં મહત્વન ુ ં મળવવાન
માટે એને કાઈ ે ુ ં શષ
ે નથી રહ ે .ુ ં પરં ુ એવી પણ
ૂ ,ર્ ક્ત ૃ ૃ
ુ , કતકત્ય અવ થાની અન ુ િત
ૂ
ં
કાઈ ને તન
ે ે નથી થતી. એમ કહો કે કોઈક િવરલ યિક્તિવશષન
ે ે જ થતી હોય છે . મોટા ભાગના માનવો
ૂ ર્ થામા ં અથવા અશાિતમા
તો અપણાવ ં ંજ ાસ લે છે . એ જો આત્મિવકાસની સાધના ત્યે ઉદાસીન રહ ે તો
જીવનન ુ ં જ રી ુ
ેય ન સાધી શકે. એમણે તો સાધનાની રિચ જગાવી ને વધારીને સાધના ે
ત્યનો ેમ
ે
કળવવો ૂ ર્
જ જોઈએ. અપણતાનો ત આણીને પણતામા
ૂ ર્ ં ે કરવા તથા
વશ િત ઠત થવા માટે, સમ ત
ે બધન
કારનાં ક્લશ ં , અશાિત
ં અને અિવ ાજન્ય દોષોમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે વ પનો સાક્ષાત્કાર કરીને
ૃ
અ તત્વના ુ
અપરોક્ષ અનભવ માટે અને ં
ધકારમાથી ૂ ર્ પરમપાવન
પરમસત્યના પિરપણ કાશમા ં
પહ ચવા માટે આત્મસાધનાની અિનવાયર્ આવ યકતા છે . પ ૃ વીનો નાનોમોટો ે પદાથર્ પોતાની
ત્યક
સાધનામા ં સલગ્ન
ં ે
દખાય છે . સય
ૂ ર્ વય ં ુ ં બનવાની સાથસાથ
કાશનો પજ ે ે સસારન
ં ે વાભાિવક રીતે જ
ે
કાશ, ઉ મા, ચતના કે જીવનન ુ ં દાન દે છે . ચ ં તથા તારાગણો પણ એવી જ રીતે પોતાની સાધનામા ં રત
રહ ે છે . પ ૃ વી અનતકાળથી
ં અથક રીતે સવાસાધના
ે કયાર્ કરે છે . સિરતા સાગરમા ં સમાવા માટે પોતાના
ુ ૂ ર્ અિભસરણ કયાર્ કરે છે . પ ુ પો ઉ ાનમા ં
જીવનધનને લઈને અનરાગપણ સ પણે કટીને એની શોભા
બને છે . માનવ પણ એ શા ત િવ િનયમમા ં અપવાદ પ ન બની શકે. એણે પણ આત્મિવકાસની અને
ં
સસારની ૂ ર્
શોભા બનવાની સમજપવકની ે જ જોઈએ. એની સાચી મહ ા એમા ં
સમ્યક્ સાધનાનો આધાર લવો
ે છે .
જ સમાયલી
પ ૃ વી પોતાની ધરીની આ ુ બા ુ ફરે છે અને સાથે સાથે સયના
ૂ ર્ ં
અદમ્ય અનતકાલીન આકષણનો
ર્
ુ
અનભવ કરતી એની ે ૂ ર્ પિરકમ્માનો પિરત્યાગ પણ નથી કરતી. માનવ પણ એવી રીતે બીજી બા
મપણ
િૃ ઓ કરતા ં કરતા ં પોતાની આત્મધરીને ન ૂ ે કે પોતાના
લ ૂ ત
ળ ં પન ુ ં િવ મરણ કરીને
ૂ સ ચદાનદ
ં ન ડગે એ એટ ું જ આવ યક છે . આજના જગતન ુ ં તટ થ રીતે િનરીક્ષણ કરતા ં લાગે છે કે મોટા
એમાથી
ભાગના ં માનવો પોતાના ૂ ત
ળ ૂ સ ચદાનદ
ં પને િવ મરીને અથવા પોતાની આિત્મક ધરીમાથી
ં ુ
યત
ુ
થઈને કે પતન પામીને દન્યવી રસો, િવષયો તથા પદાથ મા ં આસિક્ત કરી બઠા
ે છે . એને લીધે
ં
અિ થરતાનો, ચચળતાનો ે
, ક્લશનો ુ
અને અશાિં તનો અનભવ કરે છે . એમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે જીવનને
ર્ કરવા ને
યોિતમય ે કર બનાવવા એમણે પોતાની આિત્મક ધરીમા ં િ થર થવાન ુ ં છે . સાધના એવી
ય
િ થિતમા ં મદદ પ બને છે .
*
www.swargarohan.org
સાધના - 13 - ી યોગે ર
ું
ઉપિનષદ-ઈશાવા ય ઉપિનષદના ઋિષ સદર સારગિભત ાથના
ર્ કરતા ં કહ ે છે કે 'પરમસત્યનુ’ં
ર્ ં
વ પ અિવ ાના વણઢાકણથી ં
ઢકાઈ ગય ુ ં છે . એને લીધે એનો સાક્ષાત્કાર અથવા વાનભવ
ુ નથી થઈ
શકતો. એના ં દશનની
ર્ ુ
સયોગ્યતા ં ે તે માટે સસારના
સાપડ ં ૃ કરીને અિવ ાના એ
પરમપોષક પરમાત્મા ! કપા
ં
ઢાકણન ે દર ૃ
ૂ કરી દો અને અમારા જીવનને કતાથર્ કરો.’
ઉપિનષદના ઋિષની એ અસાધારણ અસરકારક ાથનામા
ર્ ં સાધનાન ુ ં સરવૈય ુ ં સમાઈ જાય છે .
સાધનાના ુ
ખ યોજન ત્યે પણ ુ
ગિલિનદશ કરવામા ં આ યો છે . એને ઢાકણ
ં કહો, આવરણ કહો,
ર્ ં કાર કહો, અિવ ા કહો, માયા કહો કે બી ુ ં ગમે તે નામ આપો, પરં ુ માનવની
આ છાદન કહો, કમસ
પોતાની દર એ ુ ં કશક
ુ ં છે ને લીધે એ પોતાના વા તિવક ૂ ત
ળ ૂ સ ચદાનદ
ં પનો સાક્ષાત્કાર નથી
ુ
કરી શકતો કે પોતાને અનભવી ુ
નથી શકતો. વ પના સાક્ષાત્કાર અથવા વાનભવના ં
એ મગલ ર્ ે કે
માગન
ે કર સાધનને સાધનાના સરસ નામથી ઓળખવામા ં આવે છે . સાધનાના એ
ય ં ં
યોજનના સબધમા ં સાધકે
કદી પણ ુ વામા ં નથી પડવાન.ુ ં એ
લા યોજનને સદાય યાદ રાખવાન ુ ં છે . કટલાક
ે ં ં
સાધકો એ સબધી
િવિભ કારની ં
ાિત ે ે છે કે ગરસમજમા
સવ ે ં પડે છે . એટલા માટે નાની કે મોટી િસિ ઓ મળવવા
ે ,
ં
ધન ાિપ્ત કરવા, યશ વી બનવા, લૌિકક ક ટોમાથી ટવા, યાિધન ુ ં િનવારણ કરવા, યૌવનને પામવા
અને એવા ં એવા ં સાધારણ યોજનોથી ૂ માટે સાધનાનો આ ય લે છે . એમને
ેરાઈને એમની પિરપિત
સરવાળે ટલો ને ે
વો થવો જોઈએ તટલો ને તવો
ે લાભ નથી થતો. એમની ઈિપ્સત ૂ થાય
યોજનપિત
તો પણ એ એના કરતાં પણ ઘણી મોટી ને મહત્વની મહા ૂ યવાન વ ુ
થી અથવા વ પસાક્ષાત્કારથી
ં
વિચત રહી જાય છે . એ એમના જીવનન ુ ં આત્યિતક
ં આિત્મક ક યાણ નથી કરી શકતા. એવી બહારની
િસિ ઓની ાિપ્તથી શ ુ ં વળે ને કયો િવશષ
ે ઉપયોગ હ ે ુ સરી શકે ?
માનવીની પાસે શરીર છે અને શરીરની સહાયથી જ સાધના કરવાની છે એટલે સાધનામા ં શરીરની
ે
ઉપક્ષા કરવી બરાબર નથી. મન ને િુ પણ એમા ં અત્યત
ં અગત્યનો ભાગ ભજવે છે . એટલે એમની
અવગણના પણ ન કરી શકાય. દયન ુ ં થાન પણ એ ુ ં જ અગત્યન ુ ં છે . સાધના ુ
ારા એનો પણ સ િચત
િવકાસ સાધવો જોઈએ. અને માનવીની દર એ સઘળાથી સવ મ આત્માન ુ ં અિ તત્વ છે એ તો સવિવિદત
ર્
હોવાથી કોઈ સાચી ે ઠ ેય કર સાધના એની ત્યે ખમીચામણા ં કરવાન ુ ં તો ૂ ે કૂ ે પણ ન શીખવી
લ
શકે. તન, મન, ુ
તર અને આત્માનો સયોગ્ય િવકાસ સાધનાના અ યાસ મમા ં આવ યક છે . માનવના
યિક્તત્વમા ં એન ુ ં થાન ૂ જ મહત્વન ુ ં છે એ કદી પણ ન
બ ુ
લા ુ ં જોઈએ.
*
માનવ ુ સિવચારશીલ
યા ં સધી ુ ુ
, સિશિક્ષત ુ ં કારી નહોતો ત્યા ં સધી
ને સસ ુ મ ફાવે તમ
ે જીવતો,
ર્ ં સમજતો. જીવનનો ને જગતનો િવચાર
યવહાર કરતો, ભોગ ભોગવતો, ને ભૌિતક જગતને જ સવકાઈ
કરવાની િૃ તથા શિક્ત એની દર ન હતી. જગતમા ં જન્મીને િવિભ કારના યવહારો કરતા ં એક
િદવસ એ અ ય થઈ જતો, એની આ ુ બા ુ ના ં માનવોને પણ ૃ
તાવ થાને ાપ્ત થતા ં િનહાળતો, તોપણ
ં ં , ગભીરતાથી
જીવન તથા મરણ િવશે, એમના રહ ય સબધી ં ન િવચારતો. એવા િવચારની ઈ છા જ એની
ે ન થતી. એ ય ં ની પઠ
દર પદા ે ે કોઈ પણ ર્ ં મદદ પ ધ્યય
કારના જીવનોપયોગી, જીવનોત્કષમા ે િવના
www.swargarohan.org
સાધના - 14 - ી યોગે ર
ે . એને ધમની
જીવતો રહતો ર્ , અધ્યાત્મની અથવા આદશર્ જીવનની ક પના અથવા તો અભીપ્સા નહોતી.
ુ
વખતના વીતવા સાથે એ મે મે સિવચારશીલ ુ
, સિશિક્ષત ુ ં કારી બનતો ગયો તમતમ
કે સસ ે ે એનામા ં જીવન
તથા જગત િવશે િવચારની ેરણા ુ ર્ પામતી ગઈ. જીવન શ ુ ં છે ને શાને માટે છે , મરણ શ ુ ં છે , એની
ાદભાવ
ે રહ ે છે ખરું , જગત પોતાની મળ
પછી કશ ુ ં શષ ે ે જ ુ ર્ પામે છે કે એના
ાદભાવ ુ ર્ પાછળ મહત્વનો
ાદભાવ
ે
ભાગ ભજવનારી કોઈક ચતના કે શિક્ત રહલી
ે છે અને રહલી
ે હોય તો એન ુ ં વ પ કે ુ ં છે , એવાએવા
ૂ ર્ િવચારો એની
વૈિવધ્યપણ ે થવા લાગ્યા. એ િવચારોની સાથે એક અગત્યનો િવચાર એ પણ
દર પદા
ઉત્પ થયો કે મારું વા તિવક વ પ શ ુ ં છે ? 'कोङहम ्’ ુ ં કોણ ં ? ુ ં શરીર ં ? શરીર પરતો
ૂ સીિમત કે
મયાિદત
ર્ ં ? શરીર જડ તત્વોનો કે પદાથ નો સ હૂ છે કે એની ે
દર એનાથી અલગ એવી કોઈ ચતના
ે છે ? એ ચતના
પણ રહલી ે સાથે મારો કોઈ સ ૂ મ કે ં ં છે ખરો ?
ૂળ, સાધારણ અથવા અસાધારણ સબધ
િચંતનમનનની િ યાનો લઈ શકાય એટલો આધાર લીધા પછી એને થય ુ ં કે એ િ યા પોતાના
વા તિવક વ પની શોધ માટે પરતી
ૂ નથી. એટલે એણે પોતાની ુ
દરની, િદલની દિનયામા ં ૂબકી
લગાવવાનો કે શોધ કરવાનો િવચાર કય . એ શોધનો ને ૂ
બકી લગાવવાની સાધનાત્મક િ યાનો એણે
ં કરી દીધો. પરં ુ એ
આરભ ં એકાદ-બે િદવસમા ં સકં પ કરતાવત
િ યા કાઈ ં ૂ થાય એવી થોડી છે ?
જ પરી
િદવસો, મિહના ને વરસોની એકધારી સતત સાધના પછી એ શોધ પરી
ૂ થઈ. એને પોતાની ે
દર રહનારી
જીવનના ૂ યધાર વી ૂ ત
ળ ૂ ચતનાના
ે ુ ય ુ ં કે એ પરમ,
સાક્ષાત્કારનો લાભ મ યો. એણે અનભ
ે
દશકાલાતીત ે
, અિવનાશી ચતના જ મારું વા તિવક વ પ છે . 'कोङहम ्’ ' ુ ં કોણ ’ં થી શ થયલી
ે સાધના
એવી રીતે ' ુ ં તે ’ં 'પરમ સનાતન તત્વ કે ચતના
ે ’ં ની અથવા 'सोङहम ्’ ની વાન ુ િત ુ પહ ચીને
ૂ સધી
ૂ થઈ 'कोङहम ्’ અને 'सोङहम ्’ ની વ ચે એ
પરી ુ
માણે સદીઘકાલીન
ર્ સાધનાનો સતત સ ુ યવિ થત ઈિતહાસ
ે છે . એ બન
પડલો ૃ
ં ે ભારતીય સ ં કિતની ુ ં સનાતન સીમા થભો
આધ્યાિત્મક સાધનાના સદર ં છે .
ી આ ં
શકરાચાય વ પસાક્ષાત્કારની વાન ુ િતન
ૂ ે વાચા આપવાનો યાસ કરતા ં ને સફળ
યાસ કરતા ં કેટલી સરસ સારવાહી રીતે ક ું છે કે
मनो-बु दयहं कार-िच ािननाहं न च ौोऽ ज े न च याणनेऽे ।
न वै योम भूिमन तेजो न वायुः िचदान द पः िशवोहं िशवोहम ् ॥
' ુ ં મન નથી, િુ નથી, િચ ં
નથી, અહકાર નથી, ખ, કાન, જીભ કે નાિસકા નથી, યોમ-પ ૃ વી-
તેજ કે વાય ુ નથી ુ ં તો ં વ પ, ક યાણકારક ક યાણ વ પ પરમાત્મતત્વ
ાન વ પ, આનદ ’ં
न वै ूाणसं ा न वै पंचवायुः न वा स धातुन वा पंचकोषः ।
न वा पा ण पादौ न चोपःथ-पायुः िचदान द पःिशवोहं िशवोहम ् ॥
' ુ ં પચ
ં ાણ, પચકોશ
ં તથા સપ્તધા ુ નથી, હાથ-પગ-વાણી-ઉપ થાિદ પણ નથી; ાન વ પ,
ં વ પ, ક યાણ વ પ પરમાત્મતત્વ
આનદ ’ં
न मे राग े षौ न मे लोभमोहौ मदो नैव मे नैव मा सयभावः ।
न धम न चाथ न कामो न मो ः िचदान द पःिशवोहं िशवोहम ् ॥
www.swargarohan.org
સાધના - 15 - ી યોગે ર
'મને રાગ ષ ે જ મત્સર નથી ધમર્, અથર્, કામ અને મોક્ષ પણ નથી
ે , લોભમોહ, મદ તમ ુ ં તો
ં વ પ, ક યાણ વ પ પરમાત્મતત્વ
ાન વ પ, આનદ ’ં
न पु यं न पापं न सौ यं न दःखं
ु न मंऽो न तीथ न वेदा न य ाः ।
अहं भोजनम ् नैव भो यं न भो ा िचदान द पः िशवोहं िशवोहम ् ॥
ુ ુ
' ુ ં પ ુ યથી, પાપથી, સખદઃખથી ે તથા ય થી
, મં , વદ ુ
ક્ત ,ં ભોજન, ભો ય કે ભોક્તા નથી.
ં વ પ, ક યાણકારક પરમાત્મતત્વ
સ ચદાનદ ’ં
न मृ युन शंका न मे जाितभेदः पता नैव मे नैव माता न ज म ।
न ब धुन िमऽं गु नैव िशंयः िचदान द पः िशवोहं िशवोहम ् ॥
'મને ૃ ુ ભીિત નથી, જાિતભદ
ત્યની ે નથી, િપતા-માતા, ધમર્, બં ,ુ િમ , ગ ુ િશ ય કશ ુ ં નથી ુ ં તો
ં વ પ, ક યાણકારક પરમાત્મતત્વ
સ ચદાનદ ’ં
अहं िन वक पो िनराकार- पो वभु वा च सवऽ सव ियाणाम ् ।
न चासंगतं नैव मु न ब धः िचदान द पः िशवोहं िशवोहम ् ॥
' ુ ં િનિવકાર ,ં િનરાકાર ,ં સવર્ યાપક ે ઠ ને સવર્ િવ માન .ં સદા સમતાથી સપ
ં તથા
િવષમતાથી, ુ
િક્ત ને બધનથી
ં ુ
ક્ત .ં ં વ પ, ક યાણ વ પ પરમાત્મતત્વ
ાન વ પ, આનદ ’ં
ુ
પરાતન ં
કાળથી માડીન ુ
ે અ તન કાળ સધીમા ં માનવે ભાતભાતની શોધો કરી છે અને હ ુ પણ
ં
એમની પરપરા ચા ુ રહશ
ે ે એ િનિવવાદ છે . એ શોધોને માટે માનવ ગૌરવ લઈ શકે છે . એમાની
ં કટલીય
ે
શોધો શકવત છે ; પરં ુ સૌથી મોટામા ં મોટી શકવત શોધ વ પના સાક્ષાત્કારની અથવા 'सोङहम ्’ ની શોધ
છે . પોતાની તથા સ ૃ ટની દર ને બહાર એ પરમાત્મતત્વનો ાણદાયક ે
કાશ પથરાયલો છે એ સત્યની
શોધ કરતા ં વધારે મોટી, ે ઠ શોધ બીજી કોઈ જ નથી દખાતી
ે . િદવસે એ મહાન શોધ થઈ એ િદવસ
સૌથી મહાન વણર્ િદવસ હતો એમા ં સદહ
ં ે નિહ. ધમર્, સાધના, ાન-િવ ાન અને અધ્યાત્મના ક્ષે મા ં એ
િદવસે એક મહા ૂ યવાન િવ મ ન ધાયો. માનવે બીજા કટલાય
ે િવ મો કયાર્ છે પરં ુ એ િવ મ ટલા
અસાધારણ નથી કયાર્ એ ુ ં મારું ન છતા ં િનિ ત મત
ં ય છે . એ િવ મ માનવની યિક્તગત તથા
સમ ટગત ગિતની ટએ સૌથી વધારે મહત્વનો, ૂ યવાન ને ક યાણકારક છે . એણે માનવના
ુ
તરાત્માને આજ સધી ેરણા પાઈ છે . ભિવ યમા ં પણ એ ે
રણા પાયા કરશે.
*
સઘળા માનવો પોતાના વા તિવક વ પને નથી જાણતા. મોટા ભાગના માનવો ં સવ
ાિત ે ે છે . એ
એને િવશે ુ દુ ં જ સમ છે , ને બહારના માળખાને કે ૂ શરીરને પોતાન ુ ં વ પ સમ
ળ છે . ઉપરઉપરથી
જોવાથી માનવ ૂ શરીરનો બનલો
ળ ે ે
દખાય છે ખરો; પરં ુ માનવ એટલો જ નથી. એ બહારની
ૃ
માનવાકિતની દર માનવન ુ ં મન અથવા સકં પો, ભાવો ને સ ં કારોનો બનલો
ે સ ૂ મ માનિસક માનવ છે .
એની સાથે દયગત ઊિમઓ કે લાગણીઓનો માનવ સકળાયલો
ં ે છે . એને ાણમય માનવ પણ કહી શકાય.
પરં ુ માનવન ુ ં યિક્તત્વ શ ુ ં એટલાન ુ ં જ બને ું છે ? શરીર, મન તથા ાણાિદને ેરણા પાનારી ને જીવન
ે
આપનારી એક અપાિથવ શા ત પરમચતના માનવની દર, એના તરના ુ
તરતમમા ં અને અ અ ુ ં
મા
www.swargarohan.org
સાધના - 16 - ી યોગે ર
* * * * *
www.swargarohan.org
સાધના - 17 - ી યોગે ર
૪. યાવહાિરક સાધના
www.swargarohan.org
સાધના - 18 - ી યોગે ર
બોલ ,ુ ં ને સત્ય હોય તે પણ અિ ય લાગે એવી રીતે ન બોલ ુ ં स यं ॄूयात ्, ूयं ॄूयात ्, मा
ॄूया स यम ूयम ् । ગીતા પણ કહ ે છે કે अनु े गकरं वा यं स यं ूय हतं च यत ् ।
ં ે
આવ યકતા છે એ સીધા, સરળ, સચોટ, સારવાહી સદશન ે જીવનમા ં ઉતારવાની. કોઈપણ સવ મ
ુ સદશન
શભ ં ે ે જીવનમા ં ઉતારવાનો આનદ
ં ખરખર
ે ે
અનરો છે . એને જીવનમા ં ઉતારવામા ં આવે છે કે
ઉતારવાનો ામાિણક યત્ન થાય છે ત્યારે જ એ સાથક
ર્ ઠરે છે .
*
બોલવાની ે
મ ચાલવાની પણ સાધના છે . કટલાક લોકો ચાલે છે ખરા પરં ુ સભાળપવક
ં ૂ ર્ સાચવીને
ે તો કહ ે છે કે
નથી ચાલતા. વદ પણ પગ ું ભરવામા ં આવે તે ટથી પિવ કરીને, જોઈ-િવચારીને
ભર ુ ં જોઈએ. ि पूतं यसेत ् पादम । મોટા ં શહર
ે ોમા ં ાિફક ઘણો વધારે હોય છે ત્યા ં ર તો ઓળગતી
ં
ે ું બ ુ ં ધ્યાન રાખ ુ ં પડે છે ? વાહનોની અવરજવરનો બરાબર
વખતે કટ યાલ રાખીને જ િદશામા ં
ભર ુ ં હોય છે તે િદશામા ં પગ ું ભર ુ ં પડે છે . તે ુ ં ન કરવામા ં આવતા ં જોખમ ઊ ુ ં થાય છે અથવા
અક માત પણ થઈ જાય છે . મોટરોના ાઈવરોને પણ કટલા
ે બધા ચો સ અને સજાગ રહ ે ુ ં પડે છે ?
મોટર ચલાવવામા ં એ સહજ
ે પણ માદ સવ ે બને અથવા
ે ે, ગાફલ ૂ કરી બસ
લ ે ે તો તમના
ે ને બીજાના
જીવનને ુ
સીબતમા ં કી ં રાજમાગર્ પરથી પસાર થતી વખતે
ૂ દે . જીવનના આ જિટલ રિળયામણા રસવતા
પણ એ ુ ં જ, કહો કે એથી પણ વધારે ધ્યાન રાખવાન ુ ં છે . ે નથી થવાન.ુ ં
માદી કે ગાફલ ૂ
લનો ભોગ પણ
નથી બનવાનુ.ં િનરતર
ં નજર સમક્ષ રાખીને એની ાિપ્તના પિર યત્નોમાં ચો સ રીતે આગળ વધવાન ુ ં
ર્ ં આવતી
છે . માગમા ુ
લ ુ
લામણીઓમા ં ભમવાન ુ ં કે િમત થઈને ૂ નથી પડવાન.ુ ં િવપથગામી નથી
લા
થવાનુ,ં માગમા
ર્ ં મળતા ં લોભનોના િશકાર નથી બનવાન ુ ં ને ભાતભાતના ં ભય થાનોથી ભયભીત થઈને
આગળ વધતા ં અધવ ચે જ અટકી નથી પડવાનુ.ં જીવનના પ ુ યમય પિવ ત ્ વાસને સમજપવક
ૂ ર્ ,
ં સાથે, જવાબદારીના જ રી ભાન સાથે, શ
બનતી શાિત ે
તટલા રસપવક ુ
ૂ ર્ , સખસિહત ૂ કરવાનો છે . એ
પરો
પ ુ ય વાસ પોતાને કે બીજાને હાિનકારક ન થાય તન
ે ુ ં ધ્યાન રાખવાન ુ ં છે . વાસની સફળતા કે સાથકતા
ર્
ત્યારે જ થઈ શકે.
*
ૃ
સવારે ઊઠતી વખતે જ પરમકપા પરમાત્માન ુ ં મરણ, મનન, ધ્યાન અથવા તવન કરવાની ટવ
ે
પાડીએ તો કે ુ ં સારું ? શયનખડન ુ ખડં બનાવી શકીએ. તે વખતે મન
ં ે જ પરમાત્માની આરાધનાનો અદ્ ત
ં હોય ને વાતાવરણ િવમળ.
પણ શાત ઘની અટપટી અવ થામા ં આપણે એકદમ અચત
ે થઈને પડલા
ે
ત્યારે દૈ વી સવ પરી શિક્તએ આપણને રક્ષીને જા ત કયાર્ અથવા ૃ
ને મરણ કરીને કત તાને કટ
કરવાન ુ ં છક ુ
ે જ વાભાિવક અને સયોગ્ય ે ય, એની સ ં
લખા ૃ , સં
િત ુ ને
િત ાથના
ર્ કરીએ. ભાતના પિવ
થમ હરમા ં જ એવી રીતે સાધનાની શ આત કરી શકીએ.
સવારે જાગ્યા પછી જીવનોપયોગી શ ુ સકં પો, ભાવો તમ
ે જ િવચારો પણ કરી લઈએ. િદવસ
દરિમયાન કાશ, પથ દશન
ર્ તથા ેરણાની ાિપ્ત કરવા માટે એની અિનવાયર્ આવ યકતા છે . િદવસ
ે
દરિમયાન પણ પળપળે જા ત રહીને કે િવવકી
ે બનીને આત્મિવકાસની સાધનાને અખડં રાખીએ. અને બની
www.swargarohan.org
સાધના - 19 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 20 - ી યોગે ર
ે ં આસિક્ત ન કરી શકે એ તો ખરું જ છે ; પરં ુ જો કોઈ કારણે આસિક્ત કરી હોય તો તે દૂ ર થઈ જાય
તે તમા
છે . જીવનમા ં કશાન ુ ં અિભમાન નથી થ .ુ ં
*
ભારતીય ઋિષવરોની ભોજન ે
ત્યની ટ અથવા ભાવના ુ દી છે . ભોજનને એ પરમાત્માનો
સાદ માને છે અને એવી ઉદા ભાવનાથી અપનાવે છે કે આરોગે છે . ભોજન કરતા ં પહલા
ે ં કટલીક
ે
જીવનોપયોગી ઉ મ ભાવનાઓ કરે છે . ભોજન એમને મન કવળ
ે ે ભરવાન ુ ં
પટ ૂ સાધન નથી; પરં ુ
ળ
આત્માને અન ુ ાિણત, ઉદા કે શિક્તશાળી બનાવવાની સામ ી કે સાધના છે . મોટા ભાગના મન ુ યો યાિં ક
રીતે, વાદની િૃ થી ેરાઈને, પટ
ે ભરવા માટે જ ભોજન કરતા હોય છે . તથી
ે ે
તમના શરીરને થો ુ ં કે
વધારે પોષણ મળે છે ખરું પરં ુ મનને કે આત્માને જોઈતા માણમા ં નથી મળી શક .ુ ં મન અને આત્માને
પોષણ દાન કરવા માટે ભાવના કરવી આવ યક છે . એ ભાવના પોતપોતાની ૃ
કિત ુ
તથા રિચ માણે
ે હોઈ શકે. ભોજન કરતા ં પહલા
ગમે-તવી ે ં ભોજનની થાળી પાસે બસીન
ે ે ર્ કે ભાવના કરવી જોઈએ કે
ાથના
આ ભોજન ારા મને વા ય સાપડશ
ં ે, મારી દર સવ મ ે
િત, શિક્ત તથા ચતનાનો ં
સચાર થશે,
ઉ મ િુ કટશે, ને જીવનોપયોગી કમ ન ુ ં અન ુ ઠાન કરવાન ુ ં સામ યર્ જાગશ.ે પરમાત્માના પિવ તમ
સાદ વા આ ભોજનથી મારી વાસનાઓ, મિલન િૃ ઓ, ઈ છાઓ ને મારા િવકારોનો ત આવશે ને
ુ
મને સખશાિતની
ં ાિપ્ત થશે. આ જ જીવનમા ં પરમાત્માની ાિપ્ત કરવાન ુ ં મારે માટે શ બનશ.ે ભાવના
કે ાથના ે પણ ઉતાવળ, ઉિ ગ્નતા કે િચંતા િવના
ર્ કયાર્ પછી લશ બ ં ૂ ર્ ભોજન કર ુ ં જોઈએ.
ૂ જ શાિતપવક
એ ુ ં કરવાથી ભોજન આત્મિવકાસની અકસીર સાધના બની રહશ
ે ે.
ે છે એ ુ ં સમજીને
શરીરમા ં જઠરાિગ્ન અથવા વૈ ાનર પે પરમાત્મા જ રહલા ં ે ભોજન આપ ુ ં
ૂ યાન
એ પણ એક કારની આરાધના છે . ૂ યાન
ં ે ભોજન ારા ૃ
િપ્ત મળે છે તે ં ે પરમાત્માને જ
કારાતર
મળી રહ ે છે . એ ૃ
ારા પરમાત્માની કપાનો , શિક્તનો અને એમના મગળમય
ં ુ
મિહમાનો અનભવ થાય છે .
આપણા પોતાના શરીરમા ં પણ વૈ ાનર પે એમનો જ વાસ છે એ ુ ં સમજવાથી ં ભોજન કરવામા ં
કાઈ
ર્ કરવાન ુ ં હોવાથી શ ુ
આવે એ પરમાત્માને અપણ અને સાિત્વક કરવાનો જ આ હ સવવામા
ે ં આવે. પછી તો
એ ુ ં વાભાિવક બને એટલે એવા આ હને થાન પણ ન રહ.ે વળી ભોજનના ે
ત્યક શથી આપણી દર
ે
રહલી પરમાત્માની પરાત્પર લોકો ર શિક્તને જાણે કે આ િત
ુ આપતા હોઈએ, એક કારનો ભાવાત્મક
હવન કરતા હોઈએ, એવી વાન ુ િત
ૂ આપણે માટે શ બને. એવી વાન ુ િત
ૂ સાથે ભોજન કરવાનો આનદ
ં
ે
કટલો બધો અસાધારણ અથવા અનોખો હોય એ તો ે
એનો આ વાદ મળવ ે તે જ જાણી શકે. એ ુ ં
ુ
ભાવનાયક્ત ુ ં -સખદ
ભોજન સદર ુ સાધના જ થઈ પડે.
*
યાવહાિરક સાધના ત્યે પોતાની આગવી રીતે ુ
ગિલિનદશ કરતા ં ઉપિનષદે ક ું છે : मातृदेवो
भव । पतृदेवो भव । आचायदे वो भव । માતામાં, િપતામા ં અને આચાયમા
ર્ ં દવોના
ે ે
દવ પરમાત્માની
પરાત્પર દૈ વી શિક્તન ુ ં દશન ે પાડજો. આપણા સાચા ને
ર્ કરવાની ટવ ે એમના પ આપણી સાથે,
ત્યક્ષ દવો
પાસે અને આ ુ બા ુ વસે છે ; પરં ુ એમની િદ યતાન ુ ં દશન
ર્ કરવાની ટ આપણને નથી સાપડી
ં એટલે
www.swargarohan.org
સાધના - 21 - ી યોગે ર
ે
દવોના ે
દવના ર્ માટે આપણે બહાર ફાફા
ં દશન ં ં મારવા પડે છે . એમની ે
દર દવન ુ ં દશન
ર્ વાભાિવક બન્યા
પછી બધાની દર પણ એ ુ ં દવદશન
ે ર્ સહજ બનશે અને એને પિરણામે બીજા ે
ત્યનો યવહાર પણ
ે
મમય ુ , પિવ
, મ મય ને ઉદા થશે.
*
ર્ ૃ
જીવનની સાધનાના રસવાળા સાધકે ભ હિર ે
મહારાજની પલી ે ં
ઉપદશપિક્તન ે યાદ રાખવાની છે :
तृंणां िछ घ, भज मां, ज ह मद, पापे रित मा कृ थाः । ' ૃ ણાને તોડી દો, ક્ષમાન ુ ં સવન
ે કરો,
ં
અિભમાનમાથી ુ
િક્ત ે
મળવો , ને પાપકમમા
ર્ ં ૂ ે કૂ ે પણ
લ ીિત તથા િૃ ન કરતા.’ એમની એ શીખ
ે
કટલી બધી સરસ ને સારગિભત છે ? એ ુ
માણે ચલાવામા ં આવે તો જીવન સખમય ં અને ઉ જવળ
, શાત
ં ે કરવાન ુ ં કશ ુ ં પણ કારણ નથી. એને અનસરીએ
બને એમા ં સદહ ુ એ જ આવ યક છે .
* * * * *
www.swargarohan.org
સાધના - 22 - ી યોગે ર
ે સમજ
૫. સાધનાની િવશષ
www.swargarohan.org
સાધના - 23 - ી યોગે ર
સાધનો શોધો
એવા સાગર ં
વા તોફાની, મહાભયકર અને અનક
ે ે
કારની િવિચ તાઓથી ભરલા ં
સસારન ે પાર
કરવાન ુ ં કામ ુ કલ
ે છે પણ તનાથી
ે િનરાશ થઈ, ડરી અને િહંમત હારી જઈશ ુ ં કે ? તન
ે ે તરવાનો િવચાર
પડતો ૂ
કીશ ુ નિહ. તવી
ુ ં કે ? િબલકલ ે ુ
રીતે ડરપોક ને નાિહંમત બનવામા ં કઈ જાતની બહાદરી છે ?
કાયરોને માટે સસારની
ં ં
ભયકરતાનો ુ
િવચાર કરીને ભયભીત થવાન ુ ં ભલે બરાબર હોય. પરં ુ બહાદરોન ે
ં
માટે, જવામદ ને માટે, મજ ત
ૂ મનોબળવાળાને માટે, તમ
ે જ મને સસારન
ં ે તરી જઈને જીવનન ુ ં સાથર્
કર ુ ં છે તમન
ે ે માટે, એવી રીતે ભયભીત, નાિહંમત ને િનરાશ થઈને બસી
ે રહવાન
ે ુ ં જરા પણ બરાબર નથી.
ે
તમણ ે તો શાિતપવક
ં ૂ ર્ િવચાર કરીને સસારન
ં ે સહીસલામત પાર કરવાના ં સાધનો શોધવા ં પડશે અને એ
www.swargarohan.org
સાધના - 24 - ી યોગે ર
ે કાઢી નાખો
ઝર
ં ઝરી
સાપ અત્યત ે હોય છે અને મોટા ભાગના માણસો એનાથી ડરે છે તથા એને દખીન
ે ૂ ભાગે
ે જ દર
છે પરં ુ મદારીન ુ ં તે ુ ં નથી હો .ુ ં તન ુ
ે ુ ં કારણ શ ુ ં ? કારણકે તે સાપને વશ કરવાની કળામા ં કશળ છે .
ં
સગીતના ુ રુ વરોથી સાપને મ ં
સમ ુ
ગ્ધ કરીને તે પકડે છે , અને તની
ે ઝરની
ે કોથળી કાઢી નાખે છે . બસ,
એ કોથળીને કાઢી નાખવાથી તની
ે બધી જ ભયકરતા
ં ને ભીિત મટી જાય છે અને મદારી િનભય
ર્ બને છે . તે
તન ુ
ે ે હાથમા ં પકડે છે , નચાવે છે , ઈ છા અનસાર ચલાવે છે તથા તની
ે પાસે િવિવધ ે કરાવે છે .
કારના ખલ
એના પરથી શ ુ ં શીખવા મળે છે તે જાણો છો ? સસાર
ં પી સપર્ તમારી બહાર જ નથી, દર પણ છે . એ
ર્ ે
સપન દયશિુ , તમ
ે જ પરમાત્માના પરમ ે -સગીતથી
મ ં અથવા નામ મરણથી વશ કરો અને પછી એની
બે ે
ાણઘાતક ઝરની ુ
કોથળીઓ કાઢી નાખો, તો તે તમને નકસાન નિહ કરે . તમે તનાથી
ે ે જ
િન ફકર તમ
સલામત બની જશો.
ે
એ ઝરની ે
બે કોથળીઓ કઈ છે તની માિહતી કદાચ તમને નિહ હોય. એ કોથળીઓ અહતા
ં અને
મમતાની છે . એ બન ં નીકળે ું ઝર
ં ે કોથળીઓમાથી ે જ માણસને યાપે છે , અસર કરે છે અને બહાલ
ે અથવા
ે
બહોશ ૃ , િવઘાતક અસરને લીધે જ માણસ પોતાની સધ
બનાવે છે . એની િવકત ૂ ધ
ૂ ૂ જાય છે . અહતા
લી ં
અને મમતાની એ િવષમય, િવઘાતક અસરમાથી
ં રાગ અને ષ
ે , હષર્ અને શોક, કામ ને ોધ, સખ ુ ,
ુ ને દઃખ
ઉત્થાન ને પતન, બધન
ં તથા જન્મમરણની સ ૃ ટ થાય છે , અવનવી ઈ છાઓ ને વાસનાઓ આિવભાવ
ર્
ુ , અિતકરણ
પામતી જાય છે ને જીવ એનાથી જકડાય છે . એની કરણ ુ કથનીનો ત જ નથી આવતો. જો
ે
પલી ાણઘાતક કોથળીઓ કાઢી નાખવામા ં આવે તો સસારન
ં ે તરવાન ુ ં કામ અત્યત
ં સહ ે ું બની જશ.ે પછી
ં
સસારનો ે ુ ં વ પ ડરાવી, હરાવી કે ગભરાવી નિહ શકે. તે આપણે માટે સ ુ દસમો બની
ભય નિહ રહ.ે તન
જશે.
સકં પબળ
સાપ ગમે તવો
ે ં
તોફાની તથા ભયકર હોય તોપણ, ુ
ે ે આ િનક
મ તન સાધનોનો આધાર લઈને
િસફતથી તરવામા ં આવે છે , તમ
ે સસારન
ં ુ તથા સિવચારથી
ે તરવાની કળા જાણી લો, સદ્ ગણ ુ ં
સપ બનો,
અને ઈ ર મરણ કે ભિક્તનો આ ય લો, એટલે સસારન
ં ે સહલાઈથી
ે તરી જશો. તમારા જીવનની ુ
સીબતો ,
ૂ
િતકળતાઓ , પીડાઓ, સમ યાઓ તથા આિધ, યાિધ ને ઉપાિધને જોઈને ડરી ન જતા. િહંમત ન હારી
જતા. નાસીપાસ ન બની જતા અને મનને ઢી ું પણ ન કરી દતા
ે . મનોબળને મજ ત
ૂ રાખીને કતર્ યના
ક્ષે મા ં આગળ વધજો. તમારી ઈ છાશિક્તને તથા તમારા સકં પબળને તી બનાવજો. િહમાલય ું
અડગ અથવા અચળ રાખજો, અને કોઈ પણ સજોગોમા
ં ં અને કોઈ પણ કારણે િનબળતાનો
ર્ િશકાર ન બનતા.
www.swargarohan.org
સાધના - 25 - ી યોગે ર
ે
ન ી કરલા કાયર્ મ માણે પ ુ ષાથના
ર્ પાવન, શ ય ને પસદગી
ં ે
કરલા પથ પર, એકધારા ઉત્સાહથી
ે
આગળ વધતા રહેજો તો તમારા ધારલા ે
ધ્યયની િસિ કરી શકશો.
િહમ્મત રાખો
ૂ મનોબળ આત્મો િતના માગમા
ઢ ઈ છાશિક્ત અથવા તો મજ ત ર્ ં અત્યત
ં આવ યક છે .
મનોબળ ુ કલીઓથી
ે મહાત ન બને, ૂ
િતકળતાથી પીિડત ન થાય કે પામર ન બની જાય, તોફાનોના
ં
તાડવથી ુ
તપી ન ઊઠે, દઃખ ુ
ને દરદ તથા દિદનના દાવાનળથી ડગે કે દાઝે નિહ, િનંદા ને ટીકાના િવષવાય ુ
ને ુ
યાકળ કે િવ ્ વળ ન કરી નાખે, િચંતા ને ચલાયમાન ન કરે , હતાશા ને હફાવ
ં ે નિહ, અને
િન ફળતા ે તરફ
નો નાશ ન કરી દે ; પોતાના ધ્યય ેમ ને ૂ કયાર્
ૂ ર્ એકસરખી એકધારી કચ
સ તાપવક
કરે , અને પથ
ં ના ં લોભનોથી ં થઈને તમ
ભાિવત તથા પથ ાત ે જ ભય થાનની ભયભીત બનીને
પોતાના ૂ -માગર્ અને મનોરથને
ળ ૂ
લી ૂ મનોબળની અિનવાયર્ આવ યકતા છે .
ન જાય; એવા મજ ત
ૂ મનોબળથી મિડત
એવા મજ ત ં ં
થશો તો સસારન ે પાર કરવાન ુ ં કામ સરળ બનશ.ે બાકી રણસ ં ામમા ં
લડવા જતા ં પહલા
ે ં યો ાના પગ ઢીલા બની જશે તે શ ુ ં લડી શકશે ને િવજયી પણ શ ુ ં થઈ શકશે ?
અથવા તો સાગરમા ં પડતા ં પહલા
ે ંજ ની છાતી ૂ જશે તે સફળતા તથા શાિત
ટી ં ને શરવીરતાપવક
ૂ ૂ ર્ મન
ૂ ે કવી
કીન ે રીતે તરી શકશે ?
પિવ કાશ
ં
સસારન ે તરવાની પાછળ શ ુ ં રહ ય સમાયે ું છે , જાણો છો ? સસારમા
ં ં ં
અહતા છે , મમતા છે ,
ર્ છે , કાદવ છે અથવા તો
આસિક્ત છે , આકષણ ુ
રાઈ છે , અને ન્ ોની સ ૃ ટ છે , એની અસરમાથી
ં ુ
િક્ત
ે
મળવવી ે
, પોતાના જીવનધ્યયન ે સદાયે યાદ રાખ ુ ં અને એ ધ્યય
ે તરફ આગળ વધ ુ ં અથવા તો સસારમા
ં ં
રહીને કતર્ યો કરતા-કરતા
ં ં સસારથી
ં અનાસક્ત રહે .ુ ં એ કાયમા
ર્ ં મજ ત
ૂ મનોબળ મ મહત્વનો ભાગ
ે ઈ રની ભિક્ત કે શરણાગિત પણ ભારે સહાયક સાિબત થાય છે . ઈ રની ભિક્ત કે
ભજવે છે , તમ
શરણાગિતથી આત્માની દર એક ૂ ૂ ર્ અસાધારણ બળનો ઉદય થાય છે , એક
કારના અ તપવ કારની
ે
રણા ે થાય છે , એક
પદા ૂ પિવ
કારના અદ્ ત કાશનો ુ ર્ થાય છે અને ઈ રની અસીમ કપાનો
ાદભાવ ૃ
લાભ મળતા ં એક નિહ પરં ુ અનક
ે અટપટી સમ યાઓનો આપોઆપ ઉકલ ૃ
ે થઈ જાય છે . ઈ રની કપામા ં
ે
એવી શિક્ત છે . એથી કામ અનકગ ુ ં સહ ે ું થઈ શકે છે . ભિક્ત કે શરણાગિતથી ઈ રની સાથે સબધ
ં ં બધાય
ં
છે અને પિરણામે માતા મ બાળકનો બધો જ બોજો ઉપાડી લે અથવા બાળકની સપણ
ં ૂ ર્ સભાળ
ં ે
રાખ,ે તમ
ં
ઈ ર માણસની સઘળી સભાળ રાખે છે . સસારન
ં ે તરવાની કે પાર કરવાની શિક્ત પણ એ જ આપે છે . એ જ
ં
સસારન ે તરાવે છે કે પાર કરાવે છે . ભક્ત પછી નિચંત બની જાય છે . એ ફક્ત એકમા ઈ રની િચંતા કરે
છે , અને એની બધી જ િચંતા બદલામા ં ઈ ર કરે છે . એની બધી જ જવાબદારી ઉપાડી લે છે .
રામકૃ ણ પરમહસદવ ં અસરકારક ભાષામા ં ક ું છે કે, ''ફણસને
ં ે ે પોતાની સીધીસાદી છતા ં અત્યત
કાપવાથી હાથ ચીકણા થાય છે અથવા ખરડાય છે પરં ુ હાથ ચીકણા ન થાય એને માટે એક સરસ ઉપાય
www.swargarohan.org
સાધના - 26 - ી યોગે ર
છે . ફણસને કાપતા ં પહલા ે લગાડી લો એટલે થય.ુ ં હાથ ચીકણા નિહ થાય અને ફણસ સહલાઈથી
ે ં હાથે તલ ે
કાપી શકાશે.’’ એવી રીતે ઘરગ ુ ઉદાહરણ આપીને એમણે ઉપદશ
ે કય છે . તે માણે સસારમા
ં ં રહનાર
ે
માણસને પણ તની
ે ચીકાશ લાગે છે અથવા એ એનાથી ખરડાય છે . પરં ુ મનને જો ઈ રના ે
મરસથી
ં
રગી ે
દવામા ં આવે અને પછી સસારનો
ં યવહાર કરવામા ં આવે, તો એ યવહારથી મન ખરડાય નિહ,
એનાથી અિલપ્ત રહે. કડછી મ ુ દી ુ દી જાતની રસોઈ કે ભોજનસામ ીમા ં ફરે છે તમ
ે એ રહ ે ને બધામા ં
ફરે , પરં ુ કશાનો સગ
ં એને ન લાગે. કશાની અહતા
ં , મમતા કે આસિક્ત એને ન થાય. એનો તરાત્મા તો
ુ જ રહ.ે કડછીની
કેવળ ઈ રાિભ ખ મ એ જડ નથી, એટલે િવિવધ ં
કારના સાસાિરક રસા વાદની એને
ખબર તો પડે જ, પરં ુ એ કશાથી લપાય
ે કે બધાય
ં નિહ. પોતાના જીવનન ુ ં ધ્યય
ે હમશા
ં ે ં એની નજર સામે
રહ ે અને એ ધ્યયની
ે ાિપ્ત માટે ભરચક કોિશશ કરે .
ગીતાની ભાષામા ં કહ ે ુ ં હોય તો એવી અવ થાને 'નિલનીદલમ ં વ
ુ ’્ કહી શકાય. પાણીમા ં
કટનાર પ ના દલ ં
વી દશા. પ ની પાખડી વી રીતે પાણીના પશથી
ર્ ુ
ક્ત રહ ે છે અને પોતાના
દયને આકાશ તરફ ઉઘા ુ ં કરે છે તવી
ે રીતે એવી અવ થાવાળી યિક્તન ુ ં શરીર સસારમા
ં ં રહ ે છે પરં ુ
ં
તર સસારના િવષયોથી અિલપ્ત રહીને િનત્ય િનરતર
ં ઈ રન ુ ં મરણ, મનન, િનિદધ્યાસન અને એમાથી
ં
આિવભાવ ં
ર્ પામતા આનદમા ં મગ્ન રહ ે છે .
ે ને વૈરાગ્ય
િવવક
તમે પણ એવી રીતે સસારના
ં િવિવધ િવષયો અને યવહારોની વ ચે વસવા છતા ં વૈરાગ્ય યોિત
ે થઈ શકો છો. એમા ં અશ
વિલત રાખીને અિલપ્ત, અનાસક્ત અથવા િવદહી ુ ં કશ ુ ં જ નથી.
જગતમા ં તમે જીવો છો તે જગતનો િવચાર કરો ને શોધી કાઢો કે તમા
ે ં તમે શા માટે આ યા છો ? તમારા
જીવનન ુ ં યોજન શ ુ ં છે ? એ ૂ ર્ કરવામા ં સહાયક થાય એ ુ ં જીવન શ ુ ં તમે જીવી ર ા છો ? કે
યોજન પણ
પછી એનાથી ઊલટી િદશામા ં જ યાણ કરો છો ? કઈ ુ
િટઓ કે િનબળતાઓન
ર્ ે
ે લીધે તમારા જીવનધ્યયની
િદશામા ં તમે આગળ નથી વધી શકતા ? એમના િનવારણને માટે ામાિણક યત્નો કરો છો ખરા ? જો નથી
કરતા તો શા માટે ? અને જો કરો છો તો પિરપણપણ
ૂ ર્ ૂ શિક્તને કામે લગાડીને કરો છો ખરા ? એવી રીતે
ે પરી
ે અને વૈરાગ્યનો આધાર લો તો સસાર
અનવરત આત્મિનરીક્ષણ તથા િવવક ં તમને કાઈ
ં જ નિહ કરી શકે,
અને એમા ં રહીને પણ મે મે િવકાસ કરતા ં અને આગળ વધતા,ં છવટ
ે ે તમે ુ
ક્તાવ ે
થાનો મહારસ મળવી
ૃ જોઈએ, લગન જોઈશે, તથા પ ુ ષાથર્ ને ઈ રપરાયણતાની જ ર
ે ે માટે તમારી પોતાની જાગિત
શકશો. તન
ં
પડશે. તો સસારના યવહારો તમારી વ ચે નિહ આવી શકે. િવ ન પ પણ નિહ થઈ શકે. અલબ ,
ૃ
યવહારોના આજના િવકત વ પને બદલાવીને, તમન
ે ુ ં સંશિુ કરણ કર ુ ં પડશે. એ ુ ો અિતશય મહત્વનો
છે અને એના િવના કશ ુ ં જ કામ નિહ થઈ શકે.
ં
સત્સગ
www.swargarohan.org
સાધના - 27 - ી યોગે ર
ે ને વૈરાગ્યની એ જા વ યમાન
િવવક ં એમ ને એમ જાગી શકશે કે ? આત્મિનરીક્ષણની
યોિત કાઈ
ર્ પ આદત એમ ને એમ પડશે કે ? તન
આશીવાદ ે ે માટે રસપવક
ૂ ર્ ં કરવો પડશ.ે
િનયિમત સત્સગ
ુ ં
વાનભવસપ ં
શાિત ાપ્ત મહાપ ુ ષોનો સમાગમ, સદર
ું થળોનો સમાગમ, અથવા તો ેરણાદાયક ઉ મ
સદ્ ં
થોનો ં જ કહવાય
સમાગમ, એ બધો સત્સગ ે છે . આત્મબળની અિભ િૃ મા ં અને આધ્યાિત્મક િવકાસના
પાયાના ચણતરમા ં તમ
ે જ એ ચણતરને મજ ત
ૂ બનાવવામા ં એ મહત્વનો ભાગ ભજવે છે . સસારન
ં ે
ૂ ર્ તરવાની કળા શીખવા માટે એનો આધાર લઈ શકાય છે .
સફળતાપવક
ં
તિરક સત્સગ
બહારનો સત્સગ ુ
ં શ આતમા ં સખદાયક ં
, શિક્તસચારક કે ેરક થશે એ સા ુ ં છે , પરં ુ છવટ
ે ે તો
માણસે પોતાની ં
દરના સત્સગનો ે
જ આધાર લવો પડશે તથા રસ કળવવો
ે ે ે.
રહશ પરમસત્ય પી
પરમાત્મા પોતાની દર િવરા લા છે અને ેરણા, કાશ, િત, રણા કે જીવન આપી ર ા છે ; તે ગઢ
ૂ ,
ુ
પરાણપ ુ ષ પરમાત્માની સાથે સબધ
ં ં ં વો,
બાધ ે
નહ ે
કરવો, તથા તમનો સાક્ષાત્કાર અથવા તો
ુ
અપરોક્ષાનભવન ે માટે યાસ કરવો, એ પરમાત્માનો સમાગમ કરવો, એના વો ે કર સત્સગ
ય ં બીજો
કોઈ નથી. જીવનના ક યાણની કામનાવાળા સાધકે બહારના સત્સગમાથી
ં ં આગળ વધીને છવટ
ે ે એ દરના
ં
સત્સગમા ં ે કરવો જોઈએ. બહારનો સત્સગ
વશ ં દરના એ સવ ં માટની
મ સત્સગ ે ૂ પાડવા
યોગ્યતા પરી
માટે જ છે . એ ં
દરના અલૌિકક સત્સગમા ં સાધક તથા ઈ ર બે જ રહ ે છે અને બની
ે વ ચે જ સબધ
ં ં રહ ે છે
કે સદશા
ં ે યવહાર ચાલે છે . એ દરમ્યાન ર્ , જપ કે ધ્યાન ગમે તે થઈ શકે છે .
ાથના
ુ
સદ્ ગણના વામી
ં માટે વહલા
એવા અતરં ગ સત્સગ ે ઊઠીને એક આસન પર બસવાની
ે ે પાડવી પડશે.
ટવ દરની
ુ
દિનયામા ં ડે ને ડે ઊતર ુ ં પડશે. િનયમબ ને િનયિમત બન ુ ં પડશ.ે સયમી
ં , સાદા ને સવાભાવી
ે
ુ ર્
થવાની કોિશશ કરવી પડશે અને દગણોના ં
દાસત્વમાથી ુ
િક્ત ે
મળવીન ુ
ે સદ્ ગણોના વામી થ ુ ં પડશે.
ુ
એક બીજી વાત ક ુ ં ? ઘરમા ં જો સૌને રિચ ુ
હોય અથવા એવી રિચ તમે જગાવી શકો તમ
ે હો, તો
સૌ સાથે મળીને િદવસમા ં એક કે બે વાર િનધાિરત
ર્ સમયે ાથના
ર્ કરો, અથવા તો રોજ િનયિમત રીતે
ુ વખત કોઈ સદર
અ ક ું , ેરક પ ુ તકમાથી
ં પઠન કરો. ઘરના વાતાવરણને સાિત્વક કરવામા ં એવી ટવ
ે ઘણો
અસરકારક ભાગ ભજવશે. િદવસના મોટા ભાગના વખતમા ં અવકાશ કાઢીને પણ, મનને યારે યારે
અવસર મળે ત્યારે , િચંતન, મનન તથા િનિદધ્યાસન ં
ારા ઈ રપરાયણ કરવાની કોિશશ કરો તો સસારન ે
ે
સહલાઈથી તરી શકશો અને ુ
િક્તનો ં
એ મગલ ે
િકનારો મળવી ે ;
લશો યા ં પરમ શાિત
ં , પરમાનદ
ં ,
ે એકતા િવના બી ુ ં કાઈ
પરમાત્મા અને એમની સાથની ં નિહ હોય. ના, ૂ ે કૂ ે પણ નિહ.
લ
* * * * *
www.swargarohan.org
સાધના - 28 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 29 - ી યોગે ર
થશે તો સાધનાનો સાચો વાદ નિહ મળી શકે. સાધના કોઈ શોખ નથી, િદલ બહલાવવાની
ે િૃ નથી,
વખત િવતાવવાન ુ ં સાધન પણ નથી : તે તો ૂ છે , તરસ છે , લગન છે .
ખ ુ
ક્ત અને પણ
ૂ ર્ જીવન માટની
ે
અભીપ્સા છે . એ અભીપ્સાને પણ
ૂ ર્ કરવા માટનો
ે પ ુ યમય યાસ છે . વભાવનુ,ં ટવોન
ે ુ ં અને સમ ત
યવહારન ુ ં શિુ કરણ અને ઊધ્વ કરણ કરાવનારી િૃ છે . એ સમ ત જીવનમા ં ભળી જાય છે , તથા
જીવનને નવો આકાર, ઓપ ને રસ દાન કરે છે .
ે
કટલાક માણસો માને છે તમ
ે , સાધના કલાક-બે કલાક આસન પર બસવા
ે ટલી મયાિદત
ર્ નથી.
ુ ૂ સમયે સત્સગ
અનકળ ં કરવામા ં પણ એની પિરપણતા
ૂ ર્ ં
નથી થતી. આરભને માટે એ બધા ં િવિધિવધાનો
બરાબર છે ; પરં ુ પાછળથી તો સાધના કલાક-બે કલાક પરતી
ૂ કે અ કૂ દશકાળ
ે પ ૂરતી મયાિદત
ર્ ે
રહવાન ે
બદલે સમ ત જીવનમા,ં જીવનના ે
ત્યક યવહાર ને પાસામા ં મળી જાય છે . સવર્ ે
કારના દશકાળ કે
ં
સજોગોમા ે ે વણાઈ જઈને જીવનન ુ ં એક અિવભા ય
ં થતી રહ ે છે અને જીવનની સાથે તાણા ને વાણાની પઠ
ગ બની જાય છે . જીવનની ે
ત્યક િૃ તથા િૃ મા ં એની અસરન ુ ં દશન
ર્ થાય છે . માણસો સાધના
કરતી વખતે અને વાધ્યાય કે સત્સગ
ં કરતી વખતે ુ દા ં દખાય
ે છે ; એ વખતે શાિત
ં તથા સાિત્વકતાથી
ં
સપ લાગે છે ; પરં ુ સાધના, વાધ્યાય કે સત્સગમાથી
ં ં ઊઠીને યાવહાિરક જીવનમા ં પડે છે ત્યારે તમન
ે ું
ે
વ પ બદલાઈ જાય છે , તમના ં
પરગમા ે પડે છે અને તે
ં ફર ુ દી જ જાતનો અિભનય કરવા માડ
ં ે છે . એ
અિભનયને યથાથર્ માનીને એના સમથનમા
ર્ ં એ દલીલો પણ કરતા હોય છે . એ અિભનય દરિમયાન એ
ં , દભ
અહકાર ં , છળકપટ, અનીિત અને કામ ોધને પણ વશ થતા હોય છે .
એવી રીતે માણસના યાવહાિરક જીવન અને સાધનામય જીવન (જો એને સાધનામય જીવન કહી
શકા ુ ં હોય તો) વ ચે ે
ડી ખાઈ દખાય છે . એના િવચાર અને આચારમા ં અથવા વાણી અને વતનમા
ર્ ં
એકવા ે
તા નથી દખાતી . એક બા ુ એના પજાપાઠ
ૂ ચાલે છે , જપતપ થયા કરે છે , દવદશન
ે ર્ , કથા વણ,
વચન ને સકીતન
ં ર્ ચાલે છે ; આસન, ાણાયામ તથા ધ્યાન વો યોગા યાસ થતો હોય છે ; ગીતા,
રામાયણ, ભાગવત વા ં પ ુ તકોન ુ ં પારાયણ થાય છે અને સતસમાગમ
ં તથા તીથાટનની
ર્ ં
પરપરા ચાલે છે ,
તો બીજી બા ુ એની સાથસાથ
ે ૃ , અન્યાય અને અનીિતનો આધાર પણ લવાતો
ે અનત ે ુ ર્ણ
હોય છે ; દગ ુ ો,
યસનો ને દુ યવહારો
ર્ પણ પોતાન ુ ં કામ કરતા હોય છે . સાધના કે વાધ્યાય કરવામા ં આવે છે તનાથી
ે
ં નથી થતી, વભાવની શિુ
જીવનમા ં ાિત ે જ યવહાર વ ચે આકાશપાતાળન ુ ં
નથી સધાતી. સાધના તમ
તર રહ ે છે - ઉ ર ુ ને દિક્ષણ
વ ુ
વ ટ ું છે ુ ં રહ ે છે . બનના
ં ે માગર્ ુ દા પડે છે , ુ દી િદશામા ં આગળ
વધે છે , અને કદી ભગા
ે નથી થતા.
યવહાર અને સાધના અથવા તો આચાર અને િવચાર વ ચનો
ે ં ં
આ સબધિવ ુ છે ,
ે ભારે કરણ
છદ
ે
ક્લશકારક છે , અશાિતદાયક
ં છે , અને સાધકને માટે મોટામા ં મોટી સમ યા પ છે . એ સમ યાનો ઉકલ
ે કરવો
જ જોઈએ. સાધકનો િવચાર અને આચાર અથવા તો આદશર્ ને યવહાર એક પ થઈ જવો જોઈએ. આિત્મક
જીવન અને યાવહાિરક જીવનનો સમન્વય સધાવો જોઈએ. તમની
ે ે
વ ચનો ૂ થવો જોઈએ. એ
ે દર
ભદ
ે ુ ં કારણ મનની નબળાઈ, જીવનની શિુ ના આ હનો અભાવ કે બી ુ ં ગમે તે હોય, તન
ભદન ૂ
ે ે તપાસીને દર
કર ુ ં જોઈએ. સાધકને માટે એ અત્યત
ં અિનવાયર્ છે .
www.swargarohan.org
સાધના - 30 - ી યોગે ર
અને સાધકને માટે જ શ ુ ં કામ ? આચાર અને િવચાર અથવા તો આદશર્ અને યવહારની વ ચના
ે
ે
ભદભાવની આ સમ યા માનવમા ની સમ યા છે . આજના સસારની
ં એ એક મહત્વની ંૂ
ઝવણ છે , નબળાઈ
છે કે ૂ
ટતી કડી છે . એ નબળાઈને લીધે માનવન ુ ં જીવન બે પથક
ૃ ્ -પથક
ૃ ્ ં વહી ર ું છે . એને
વાહોમાથી
લીધે એના જીવનમા ં શાિત ૃ
ં નથી, િ થરતા નથી, દીિપ્ત નથી, સ ં િપ્ત નથી અને એની દશા હાથીના વી
થઈ ગઈ છે . હાથીના બે દાતની
ં ે
મ એના પણ દખાડવાના ને ચાવવાના દાત
ં ુ દા છે : કહવાની
ે વાત એક
છે અને કરવાની ુ પિરિ થિતનો
ુ દી છે . આ કરણ ત આ યે જ ટકો છે . સાધના એમા ં સહાય ત
ૂ બનશે,
ઉપયોગી સાિબત થશે.
મના જીવનમા ં આદશર્ અને યવહાર અથવા તો િવચાર અને વતનના
ર્ ગજ ાહનો ત આ યો
છે , તે આત્માઓ સાચસાચ
ે ભાગ્યશાળી અને મહાન છે . તમના
ે ૃ
જીવન કતાથ ર્ તથા શરીરધારણ સફળ છે .
જીવનનો સાચો વાદ અને આનદ
ં તમન
ે ે મળી ૂ ો છે . વ થતા તથા શાિત
ં સદાને માટે ેરણા પદ
ે
સાિબત થાય છે . તમના મનમા ં છે તે જ તમની
ે વાણીમા ં અને તનો ુ
ે જ અનવાદ ે
તમના વતનમા
ર્ ં જોવા મળે
ે
છે . તમની િુ તથા યવહાર વ ચે કોઈ સઘષ ે ું બ ુ ં ધન્ય જીવન ! જીવનની એવી
ં ર્ નથી હોતો. કટ
ૃ
ધન્યતા કે કતાથતા ે
ર્ સૌ કોઈ મળવી ે એવા ઉ મો મ ભાગ્યન ુ ં િનમાર્ ણ સૌ કોઈ કરી
શકે છે . પોતાને માટના
શકે છે . કમક
ે ે સાધનાનો માગર્ અને એ માગ ુ
સાફરી કરીને જીવનનો મગલમય
ં િવકાસ કરવાનો અવસર
ે ે માટે
ત્યકન ુ લો છે . ે
ત્યકની તીક્ષા કરતો ઊભો છે : ૃ
ે તે માટે કતસક
ત્યક ં પ થઈને તનો
ે લાભ લે
ે ુ
એટ ું જ. એક માણસ મહાનતાના મરિશખર પર આ ઢ થઈ શકે છે તવી
ે રીતે, તવા
ે િન યબળ અને
પ ુ ષાથનો
ર્ આધાર લઈને, બીજો કોઈ પણ માણસ થઈ શકે છે .
આટલી ચચાિવચારણા
ર્ પછી, સાધનાત્મક જીવન અને યાવહાિરક જીવન બન
ં ે સીધી અને લાબી
ં
લીટીના મ કદી ન મળે તવી
ે વ ુ નથી, તની
ઓ ે તીિત તો થઈ જ ૂ હશે. તમનો
કી ે સમન્વય કરવાની
ઈ છા ન થતી હોય કે તવો
ે સમન્વય ન જ કરી શકતા હો, તો તે તમારી િનબળતા
ર્ ે
છે . બાકી તમનો
સમન્વય નથી થઈ શકતો એમ નથી માનવાનુ.ં તમારી શિક્ત અનત
ં છે , અસીમ છે , અમાપ છે અને અ ટૂ
ે સાક્ષાત્કાર નથી કય એટ ું જ. તે શિક્તનો પિરચય કરો એટલી જ વાર છે . તમારી
છે . તમે તનો દર
અગાધ સામ યનો ં
ર્ ભડાર છે તન
ે ે તમે ુ લો કરો તો એની મદદથી એવા ં અવનવા ં અસાધારણ કાય કરી
શકશો તમને તો િવિ મત કરશે જ, પરં ુ બીજાને પણ િવ મયમા ં નાખી દશ
ે ે. તમારી દર આત્મબળનો
ખર વાહ છે . એ વાહને કટ કરીને યોગ્ય િદશામા ં વાળો તો ે
વો ધારશો તવો િવકાસ કરી શકશો.
તમારે માટે કશ ુ ં પણ અશ ુ
નિહ રહ.ે આજ સધી ે
કટલાય ં
લોખડી ં , મજ ત
ાસપ ૂ મનોબળવાળા
ે
માણસોએ આત્મિવકાસની અનકિવધ િસિ કરીને શાિત
ં મળવી
ે છે , તો તમે પણ કમ
ે નિહ મળવો
ે ?
(૨)
સાધનાને રોિજંદા જીવનમા ં કવી
ે રીતે ચિરતાથર્ કરી શકાય અથવા તો રોજના યાવહાિરક જીવનને
સાધનાપરાયણ બનાવીને સાધનામય કવી
ે રીતે બનાવી શકાય, તે કળાને જાણી લવી
ે જોઈએ. એ કળાને
ે
જાણી લવાથી યવહારની નાનીમોટી િૃ ઓ રસમય બનશે, સાધનામય થશે, ને િવકાસમા ં મદદ કરશે.
www.swargarohan.org
સાધના - 31 - ી યોગે ર
ુ
એ કળા મોટા ભાગના માનવસ દાયન ુ
ે માટે ખાસ ઉપયોગી છે . કારણ કે મોટા ભાગના માનવસ દાયન ે
વનમા ં નિહ પણ ઘરમા ં રહવાન
ે ુ ં છે . અને બા રીતે જોતા ં િન િૃ મય નિહ પરં ુ િૃ મય જીવન
જીવવાન ુ ં છે . એને યવહાર સાથે જ વધારે કામ પડવાન ુ ં છે . એટલે યવહારને સાચવીને, િૃ નો ત્યાગ
કરવાને બદલે િૃ ં
કરતા-કરતા ં િન િૃ નો આનદ
ં લેવાનુ,ં અને િૃ ને જીવનિવકાસના સાધન પ
બનાવવાન ુ ં શા જ એમને માટે ેય કર થઈ શકશે. એ ટએ જો સાધનાનો િવચાર કરવામા ં આવે તો
ં ખો ુ ં નથી. ઊલ ુ ં, અિભનદનીય
કાઈ ં અથવા આવકારદાયક છે .
મારી પોતાની વાત જ કરું તો તે વધારે બધબસતી
ં ે , ઉિચત અને ઉપયોગી થઈ પડશે. મારું રોિજદુ ં
ે રીતે થઈ શકી છે તે
જીવન અને એ જીવનની નાનીમોટી, સાધારણ કે અસાધારણ િ યાઓ સાધનામય કવી
કહી બતા ુ ં ? ગમે ત્યા ં નાન કરતો હો તોપણ ભાવનાના બળથી ુ ં સમ ત ભારતવષર્ તથા તની
ે બધી
નદીઓ સાથે સબધ
ં ં સાધી લ .ં ું
બઈમા ં વૈતરણી યોજનાના પાણીથી નહાતો હો , મ ાસમા ં હો કે
ૂ
મસરીમા ં ઠડા
ં બરફ વા નળના પાણીની નીચે બઠો
ે હો , મન ારા ાતઃ મરણીય ઋિષવરે આપલા
ે ે
પલા
લોકન ુ ં મરણ કરી લ .ં એટલે ભારતની બધી જ નદીઓ તમજ
ે સમ ત ભારત સાથે ભાવાત્મક એકતા
થપાઈ જાય છે , અને તર એક કારના અવણનીય
ર્ ં
આનદથી ઊભરાઈ રહ ે છે . આ ર ો એ લોક :
गंगे च यमुने चैव गोदावर सरःवती ।
नमदे िसंधु कावेर जले ःम स निधं कु ॥
ગગા ુ , ગોદાવરી, સર વતી, નમદા
ં , ય ના ર્ , િસં ુ તથા કાવરી
ે , આ પાણીમા ં ત્યક્ષ બનો !
ફક્ત નાન કરતી વખતે જ નિહ, પરં ુ પાન કરતી વખતે પણ આવી ભાવનાનો આધાર લઈને
ઉ મ સિરતાના નાન તથા પાનનો લાભ લઈ શકાય છે . ભાવનાન ુ ં મહત્વ જીવનમા ં ઘ ુ ં મો ુ ં છે એ તો સૌ
કોઈને ખબર છે .
જમતી વખતે પણ એવી જ ભાવના કરી શકાય છે , પરં ુ જરા ુ દી રીત.ે ભોજનની થાળી
આપણી આગળ પડી છે તે પરમાત્માના સાદ પ છે . તે ભોજન ખાવાથી ઉ મ લોહી બનશે, શિક્ત પદા
ે
થશે, િુ કટશે, અને એની મદદથી પોતાના ને બીજાના જીવનને ઉ જવળ કરવા માટની
ે િૃ થશ,ે
એવા ભાવપવક ે
ૂ ર્ ભોજન કરવાથી, કવળ ં
શરીરસપિ ને વધારવા માટે કરાતી બહારથી સાવ સાધારણ
ે
દખાતી જમવાની િ યા મન અને તરને ે
રણા ં પરી
ૂ પાડનારી અસાધારણ સાધના બની જાય છે , અને
ે આનદ
અનરો ં આપે છે .
ૂ વખતે પણ પરમાત્માના
સતી કમા ં આરામ કરતા હો એવા ભાનપવક
ૂ ર્ સઈન ૂ
ૂ ,ે સવાની િ યાને
ં
શાિતમય સાધનાન ુ ં વ પ આપી શકાય છે .
ે ં પિર મ પણ ઘણો પડે છે . છતા ં તનો
લખવાની િ યા સાવ સાધારણ િ યા કહી શકાય. તમા ે સબધ
ં ં
સાધના સાથે જોડી દવાથી
ે મને તનો
ે મ, થાક કે કટાળો
ં ે ું
નથી લાગતો. હાથમા ં કલમ ને કાગળ લઈને બસ
ં ત્યારે મારી ખ આગળ હજારો માણસો આવે છે . તમન
ે ે મારા લખાણમાથી
ં ે
રણા અને કાશ મળે છે તે
ુ ં જા ુ ં ે ુ ં મરણ થતા ં મારી
.ં તન દર ઉત્સાહ કટે છે , અને થાય છે કે લોકિહતના એક મહાન ય મા ં ુ ં
ે થઈ ર ો
સામલ ,ં ય ની િકંમત મહારુ કે શતચડી
ં કરતા ં જરા પણ ઓછી નથી. તની
ે સાથે ું
www.swargarohan.org
સાધના - 32 - ી યોગે ર
પરમાત્માને ાથના
ર્ કરંુ ં કે તમે લખો. શિક્ત બધી તમારી જ છે , અને ુ ં તો મા વાહન .ં એટલે
ૃ
પરમાત્માની કપાથી ં ે છે . ભાવના એવી રીતે જીવનમા ં જાદુ ભરે છે , અવનવો રસ રડ
કલમ ચાલવા માડ ે ે છે ,
ે જ શિક્તસચાર
તમ ં કરે છે . ઈ ર સાથના
ે ુ ં
અનસધાનમા ં મદદ કરે છે . અને એને લીધે લખનની
ે નાની-
સરખી િ યા પરમાત્માના પરમસાગરમા ં સમાઈ જનારી મહાન સાધનાસિરતા બને છે . બીજાને માટે આ ુ ં
ે મને ખબર નથી પરં ુ મારે માટે તો આ ુ ં હમશા
થાય છે કે નિહ તની ં ે બને છે .
આ તો મ મા બે- ણ ઉદાહરણ જ આપ્યા ં છે , પરં ુ એનો આધાર લઈને તમે પણ જીવનને
સાધનામય કરી શકો છો. િ યા ગમે તટલી
ે નાની હોય પરં ુ ભાવના તન
ે ે મહાન બનાવે છે . ભાવનાની જ
ુ
િકંમત છે . એ ભાવનાની કળામા ં કશળ થઈ જાઓ તો સાધના તમારા જીવનની ે
ત્યક િૃ સાથે સિમિ
ં ત
થઈ જશે ને તમને શાિત
ં આપશે.
મળત્યાગ કરવાની િ યા બહારથી જોતા ં કટલી
ે બધી સાધારણ છે ? પરં ુ ભાવનાનો સપક
ં ર્ સાધીને
તમે તન ે ું બ ુ ં
ે ે અસાધારણ બનાવી શકો છો. મળત્યાગ કરતી વખતે તમે િવચાર કરી શકો છો કે શરીર કટ
ં ુ છે ? ઉપરથી જોતા ં તે સારું લાગે છે , બાકી ગદકી
ગદ ં તો એની ે
દર ક્ષણક્ષણ ે ઉત્પ થયા કરે છે . એની
દર પરમાત્માનો પરમ ે ે લીધે જ એન ુ ં મહત્વ છે . અિ તત્વ છે અને એની િકંમત છે . બાકી
કાશ છે તન
કોઈ એના તરફ ટપાત પણ ન કરે . આવા શરીરમા ં મમતા રાખવી અથવા આસિક્ત કરવી નકામી છે .
ં
એની સભાળ રાખીને તથા એને વ થ અને સ ુ ઢ બનાવીન,ે એની મારફત બીજાને ઉપયોગી થ ુ ં તમ
ે જ
ુ
પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ જ બરાબર છે . એ જ એનો સદપયોગ છે . માટે એનો ત આવી જાય તે
ે ં તન
પહલા ે ે માટે ં ુ અને રોગના ઘર
યાસ કરવો જોઈએ. આવા મિલન, ક્ષણભગર વા શરીરમા ં મોિહત
થઈને, ભાન ૂ
લીન ુ ર્ ન કરવા ં જોઈએ. એવી રીતે િવચાર કરો અને એ િવચાર
ે, કકમ માણે વત , તો
મળત્યાગની સાધારણ િ યા તમારે માટે સાધના બની જશે, અને મળત્યાગન ુ ં થાન કે સડાસ
ં ુ
યિનવિસટી
થશે. તમારી ખ જો ઉઘાડી હોય તો જીવનની ે
ત્યક િૃ માં, ડગલે ને પગલે તમારે માટે મહા ૂ યવાન
ને ે
રક પદાથપાઠ
ર્ ે છે . તમારે તનો
પડલા ે ં શીખવાન ુ ં છે એટ ું જ.
ે લાભ લતા
જીવનમા ં યા ં છો ત્યા ં રહીને, અને િૃ કરો છો તે કરતા ં રહીને તમે એવી રીતે
ં એક બે કલાકની ને ઘર કે વન પરતી
આત્મિવકાસની સાધના કરી શકો છો. સાધના કાઈ ૂ મયાિદત
ર્ નથી
હોતી. તે તો સમ ત જીવનમા ં ફરી વળે છે અને સમ ત જીવનન ુ ં અિવભા ય ગ બની જાય છે . તન
ે ે
પિરણામે જીવનની ે પળ
ત્યક ગિતના ં ૂ ર્
િતધ્વિન પ અથવા તો સપણતાના સોપાન સમી થઈ રહ ે છે .
યાદ રાખો કે િૃ ખરાબ નથી; પરં ુ ભાવનારિહત થઈને ધળી િૃ કરવામા ં આવે તે ખરાબ છે .
માટે સદ્ ભાવનાને તમારી ે
ત્યક િૃ નો ાણ બનાવી દો તો િૃ જ સાધના બની જશે.
ે
બનાડર્ શૉએ એક ઠકાણ ે ક ું છે કે આજના યગની
ુ એક સારામા ં સારી વ ુ એ છે કે માણસ ધનની
ં અિનવાયર્ વ
મહ ા સમ યો છે . ધન એક અત્યત ુ છે . એની તીિત સૌને છે . ધન એક અત્યત
ં અિનવાયર્
વ ુ છે , એની તીિત સૌને થઈ ૂ છે . બરાબર છે . શૉના શ દો સાથે આપણે સમત
કી ં થઈશ;ુ ં પરં ુ મા
ધનની મહ ા અને અિનવાયતા
ર્ સમજવાથી જ શ ુ ં થશે ? એવી સમજથી અને એવી સમજ માણે ચાલીને
ધનસ ં હની અિભ િૃ ં સવ
કરવાથી જ કાઈ ૃ
મ માનવસ ં કિતન ુ ં િનમાણ
ર્ નિહ થઈ શકે. ધનની ાિપ્ત
www.swargarohan.org
સાધના - 33 - ી યોગે ર
ે
માટનો પ ુ ષાથર્ આવકારદાયક છે , પરં ુ એ પ ુ ષાથર્ નીિત, ન્યાય, સમાજિહત કે માનવતાને િતલાજિલ
ં
આપીને ધ િકયા કરીને કરવામા ં આવે અને સ ં િહત કરલા
ે ુ
ધનનો સદપયોગ કરવાની કળા શીખવામા ં
ે એવી િલપ્સા, હોડ અને
ન આવે, તો ધન માટની િૃ સ ય નિહ જ થઈ પડવાની.
ે
માણસ કવળ ધનની ે ુ ં મશીન નથી, એણે મશીન થવાન ુ ં પણ નથી. એ સૌથી પહલા
ાિપ્ત માટન ે ં ને
ે ે માણસ છે ને એણે માણસ બનવાન ુ ં તમ
છવટ ે જ માણસ રહવાન
ે ુ ં છે , એ વાત ન ુ
લાવી જોઈએ. એ
વાતના િવ મરણથી માનવન ુ ં ગૌરવ નિહ રહવાન
ે ુ ર્ ે એ વાત આ
.ુ ં દભાગ્ય િવસરાતી જાય છે . માણસ ધનની
મહ ા સમ યો છે , પરં ુ ધન ાિપ્તના ં ુ
ામાિણક સાધનો તથા ધનના સદપયોગની મહ ા નથી સમ યો.
ુ
આજના યગની આ મોટામા ં મોટી ુ છે . ધનને ઘ ુ ં વધારે મહત્વ આપી દવામા
િટ ે ં આ ય ુ ં છે , તન
ે ે સવ પરી
પદ ાપ્ત થય ુ ં છે , ને તના
ે સચય
ં ે
માટની પધાર્ ને લાલસામા ં માનવજીવનન ુ ં મહા ૂ ું મહત્વન ુ ં ધ્યય
ે ૂ
લી
જવાય ુ ં છે . સાધના કે િૃ ે
કવળ ં
ધનસચય ૂ
પરતી જ સીિમત રહી છે કે સાથક
ર્ માનતી થઈ છે . એ િૃ કે
િૃ ને આદશર્ અથવા તો અિભનદનીય
ં ે રીતે કહી શકાય ? માનવના જીવનન ુ ં ધ્યય
કવી ે ધનસ ં હ કરતા ં
કરોડોગ ુ ં વધારે કીમતી છે . એ જીવનમા ં ધન આવ યક છે . પરં ુ ધનને રાજાપાઠ આપવામા ં આવે છે તે
બરાબર નથી. ધન કદી ુ ય અિભનતા
ે ન થઈ શકે કે ુ
ખપદની રુ શી પર બસી
ે ન શકે, એ યાદ
રાખવાન ુ ં છે .
જીવનને ઉ જવળ કરવાની ઈ છાવાળા ં માણસોએ આ વ ુ ખાસ યાદ રાખવાની છે . જો તમે
દાક્તર હો તો દરદીને ઈ રના િતિનિધ પ માનો, માનવના પમા ં રહલા
ે દવતા
ે સમજો, અને એની સાથે
ે , સદ્ ભાવ, સૌજન્ય ને મીઠાશથી ભરલો
નહ ે યવહાર કરો. દરદીન ુ ં કટ ુ
ે કું દઃખ ૂ ર્
તમારા માનવતાપણ
યવહારથી જ ઓ ં થઈ જશે, ને બી ુ ં કટ ું દવાથી. ગરીબ અને અસહાયની મફત શ ુ ષા
ે ક ૂ કરવામા ં
આનંદ માનો. ધનની તરફ જ ે ુ ં કામ ન કરતા. વધારે ધ્યાન ધન કમાવા તરફ
ટ રાખીને દાક્તર તરીકન
ૂ કરવા તરફ આપજો. તો દાક્તર તરીકન
નિહ, પરં ુ દરદને દર ે ુ ં કામ કરતા-કરતા
ં ં પણ, જીવનના િવકાસના
ક્ષે મા ં આગળ વધી શકશો. દાક્તરનો યવસાય તમારે માટે સાધનાની િૃ ે ે અને
વો બની રહશ
દવાખાન ુ ં કે હોિ પટલ સાધનામિદર
ં ં
વી મગલ થશે.
વકીલોએ પણ એ જ વાત યાદ રાખવાની છે . વકીલોન ુ ં ધ્યય
ે લોકોની પાસથી
ે મોટી ફી લવાન
ે ું જ ન
હોય; સત્યના આ હ, સ ં થાપન તમ ે ુ ં પણ હોય.
ે જ જીવનની ઉ િત માટન ં
ઉ િત દૈ વી સપિ નો ઘાત
કરીને કે માનવતાને મારી નાખીને, માનવ મટી જઈને કરવામા ં આવે છે , તે સાચી ઉ િત નથી, અને કોઈન ુ ં
ક યાણ નથી કરી શકતી. ઉ િત એટલે કવળ
ે ં
મોટર, બગલા , નોકરચાકર ને િત ઠા નથી, પરં ુ આત્માની
ં છે , મનની િ થરતા કે શિુ
શાિત ં
છે , ઈ ન્ યોનો સયમ ુ
ને િવજય છે , સદ્ ગણોની િત ઠા છે , સવા
ે છે તથા
ે પ ુ ષાથર્ છે .
પરમાત્માના સાક્ષાત્કાર માટનો
ે ,
લખક કાશક ને િશક્ષક પણ પોતપોતાના િૃ ક્ષે ને સાધનામય બનાવી શકે છે . લખક
ે , કાશક
ને િશક્ષક પોતાની જવાબદારી સમ , અને જાના ઘડતરની િવશાળ તક પોતાને ાપ્ત થઈ છે તનો
ે
િવચાર કરીને સરસ રીતે િવિનયોગ કરે . તવી
ે જ રીતે વપારીન
ે ુ ં પણ સમજી લવાન
ે ુ ં છે . વપારી
ે ફક્ત ધન
એક ુ ં કરવા માટે જ નથી બઠો
ે , તે લોકોનો સવક
ે છે માટે ામાિણકતા સાચવવી જોઈએ, નફાખોરી છોડવી
www.swargarohan.org
સાધના - 34 - ી યોગે ર
ે ે ં
જોઈએ; ભળસળમાથી ુ
િક્ત ે
મળવવી જોઈએ, અને ાહકો સાથે ઉ મ કારનો યવહાર કરવો જોઈએ.
ે
સવકો , અમલદારો, ધાનો અને નતાઓએ
ે ે
પણ એ જ બોધપાઠ લવાનો છે . સૌનો આ હ તમ
ે જ યત્ન
જીવનને ઉદા , ામાિણક કે વ છ કરવા તરફ ધ્યાન આપ ુ ં જોઈએ. એમ થાય તો સાધના આપણે માટે
નદી કે પવતના
ર્ ે
દશમા ં ને ૃ ાવ થામા ં કરવાની વ ુ ન રહ.ે જીવન સાથે તે એક પ થઈ જાય. ઘરમાં,
ુ
સમાજમાં, દકાનમા ,ં ઑિફસમા ં કે બી બધે જ કરવાની વ ુ બની જાય. એને પિરણામે આપણી ે
ત્યક
િૃ વધારે ને વધારે ાણવાન બને અને આપણા જીવનમા ં ં
ડો અસતોષ ર્ અસરુ ફરી
અને અનથનો
ૂ થાય. ક પના કરો કે જીવન ને જગત કટ
વ યો છે તે દર ે ું બ ુ ં જીવવા ુ ં બની જાય !
* * * * *
www.swargarohan.org
સાધના - 35 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 36 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 37 - ી યોગે ર
એવા લોકોની રચના કરવામા ં આવી છે . એનો ભાવાથર્ સામાન્ય રીતે એવો લઈ શકાય કે આસન
િ થર હો ુ ં જોઈએ, પિવ ે
દશમા ં કે થાનિવશષમા
ે ં રાખે ું હો ુ ં જોઈએ, અિતશય ુ ં અથવા અિતશય
ૃ ,
ની ુ ં ન હો ુ ં જોઈએ, અને કશ ૃ
ગચમ ું
ર્ તથા ઉપર સદર વ વા ં હો ુ ં જોઈએ. ગીતા અથવા
મહાભારતના કાળમા ં એવી આસનપ િત વતમાન
ર્ હશે એ ુ ં અનમાન
ુ એના પરથી ચો સપણે ને સહ ે
કરી શકાય છે . એ પ િતન ુ ં ગીતામા ં એવી રીતે િતિબંબ પડ ું છે .
ને પસદ
ં પડે અથવા ઠીક લાગે તે એવી આસનપ િતનો આધાર ુ
શીથી લઈ શકે. પરં ુ એમા ં
એક હકીકત ખાસ યાદ રાખવાની છે . ૃ
ગચમ ે રીતે તૈયાર થાય છે ? મોટે ભાગે વનમા ં િવહરતા ં િનદ ષ
ર્ કવી
ૃ ે મારીને. એમની િહંસા કરીને એમના ચમન
ગન ર્ ે ઉતારીને વચવાનો
ે યવિ થત યવસાય કરવામા ં આવે
છે . ૃ
ગચમનો
ર્ ઉપયોગ કરનારા એ િહંસક યવસાયમા ં જા યે કે અજા યે, ં ે સાથ આપી ર ા છે
કારાતર
એમ જ કહી શકાય. ૃ
ગચમર્ કે એવી બીજી વ ુ
ઓ કોઈ વાપરે જ નિહ તો એમને મારીને એમની ારા
કમાવવાનો યવસાય પણ આખરે અટકી જાય. સાધકન ુ ં સમ ર્ હો ુ ં જોઈએ, એના જીવનના ં
જીવન િનમળ
સાધનો પણ પિવ હોવા ં જોઈએ. એ ટથી જોતા ં િહંસાના તીક વા ૃ ર્ ે એના સાધનાત્મક
ગચમન
જીવનની શોભા પ ન કહી શકાય. એને માટે ગૌરવ ગણવાન ુ ં પણ બરાબર નથી. એટલે સાધકોને એવી
ભલામણ કરવાન ુ ં મને મન નથી થ ુ ં. એમણે એનો ઉપયોગ ન કરવો જોઈએ એ ુ ં જ મારું માન ુ ં છે . એને
બદલે દભાસન
ર્ ું
અથવા સદર વ ના આસનનો ઉપયોગ કરી શકાય. નાની-સરખી ગાદી પણ બનાવી
શકાય. હવે તો ખાદી અને ં
મો ોગ ભડારમા ં ુ દા ં ુ દા ં વ છ અને સરસ આસનો મળી શકે છે . એવા ં
ુ ૂ આસનોની પસદગી
અનકળ ં કરવા સાધક વત ં છે .
ે
કટલાકની દલીલ એવી છે કે ૃ ુ
ર્ ં િવ તશિક્ત
ગચમમા છે . એ દલીલ સાચી હોય તોપણ એના
ુ ં
અનસધાનમા ં આપણે એટ ું જ કહીશ ુ ં કે સાધકે કોઈ બહારની વ ુ િવ તશિક્તની
ની ુ પાછળ નથી પડવાન ુ ં
ં
અથવા એની આકાક્ષા ુ
નથી રાખવાની. આત્મા અથવા પરમાત્માની િવ તશિક્ત ે છે . એ
સૌથી િવશષ
ુ
િવ તશિક્તની ુ
આગળ બહારની બીજી િવ તશિક્તની ં જ િવસાત નથી. એ પરમ િવશ ુ
કાઈ િવરાટ
ુ
િવ તશિક્ત ે
મળવવા માટે આત્મા અથવા પરમાત્માની વધારે ને વધારે પાસે પહ ચવાની િૃ કરવી
જોઈએ. એવી િૃ પરમિહતાવહ થઈ પડશે એમા ં સશય
ં નથી. ઉ મ િવચારો, ભાવો અને સ ં કારોથી
ં
સપ બને ,ું િવષયિવ ખ
ુ ને પરમાત્માિભ ખ
ુ થયે ું મન એકા તાના અને પરમાત્માનો અસાધારણ
ુ
અનરાગ ધારીને પરમાત્મા ત્યે વાિહત થશે, ત્યારે ુ
િવ તશિક્ત ઉત્પ થશે, આત્મિનભર્ર, અક્ષય અને
અનોખી હશે. સાધકે એની જ આકાક્ષા
ં રાખવાની અને એનો જ આધાર લવાનો
ે છે .
આસન અિતશય ુ ં અથવા અિતશય ની ુ ં ન હોય એટલે શ ુ ં સમજ ુ ં ? એનો સિચતાથ
ુ ર્ પ ટ છે .
અિતશય ુ ં એટલે અત્યત
ં ૂ , ભારે અથવા
ળ ુ
લાયમ . ે
ના પર બસવાથી ે થાય, સવાન
માદ પદા ૂ ું
મન થાય, આસન ડે ઉતરી જાય, એ .ુ ં ની ુ ં આસન એથી ઊલ ુ ં, ૂ જ પાત ં તથા સખત હોય છે .
બ
ે
એવા આસન પર બસવાથી ં
આરભમા ં પગે ખાલી ચડે છે ને તકલીફ થાય છે . એ ુ ં આસન પણ વ યર્ છે .
એનો અથર્ એ થયો કે આસન બ ુ ુ
લાયમ નિહ અને બ ુ સખત કે કઠોર નિહ એ ુ ં માણસરન ુ ં હો ુ ં
ુ ૂ બની શકે. એ આસન િ થર અથવા સમતલ
જોઈએ. તો જ તે અનકળ ૂ પર સી ુ ં હોય એ આવ યક છે .
િમ
www.swargarohan.org
સાધના - 38 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 39 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 40 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 41 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 42 - ી યોગે ર
(૨)
ુ
યોગના ં આસનોનો અ યાસ આપણી યવાન ે
પઢીન ે માટે અત્યત
ં આશીવાદ
ર્ પ અને આવ યક છે .
ે
એ પઢી એનો લાભ લે એ ુ ં આપણે અવ ય ઈ છીશ ુ ં અને એને માટે ભલામણ પણ કરીશ.ુ ં યવાવ
ુ થા
ુ ૂ અવ થા છે . એ
આસનોના અ યાસ ને બીજી બધી જ જાતના યોગા યાસને માટે અનકળ ટએ જોતા ં
ુ
યવાનોએ આસનોના અ યાસમા ં વધારે રસ લવો
ે ુ
જોઈએ. આપણી યવાન જાન ુ ં શરીરસૌ ઠવ જોઈએ
ે ું સારું નથી એ હકીકતનો ઈનકાર ભાગ્યે જ કરી શકાય તમ
તટ ુ
ે છે . યવકો ુ
ને યવતીઓમા ં વા ય તથા
શારીિરક શિક્તનો અભાવ છે . બીજા ં
ાતોની ુ
જાની સરખામણીમા ં ગજરાતની જા શારીિરક ટએ થોડી
ે
નબળી દખાઈ આવે છે એ વ ુ ગૌરવ લવા
ે ુ
વી કે શોભા પદ તો નથી જ. એટલે શરીર સધારણાની
િૃ થી ે
રાઈન ે પણ જા યોગાસન તથા યોગની બીજી િ યાઓના અન ુ ઠાન તરફ વળે એ બધી રીતે
જ રી છે .
માગદશન
ર્ ર્
યોગના ં આસનોનો અ યાસ પ ુ તક કે ફોટાઓની મદદથી પોતાની મળ
ે ે પણ કરી શકાય છે . એવી
રીતે અ યાસ કરનારા ં માણસો પણ નથી હોતા ં એમ નિહ, પરં ુ વધારે સારી પ િત તો કોઈ અનભવી
ુ કે
www.swargarohan.org
સાધના - 43 - ી યોગે ર
િન ણાત માણસની મદદથી જ આસનો અને યોગના ં બીજાં ગોનો અ યાસ કરવાની છે . એ પ િત વધારે
ુ ૂ
અનકળ અથવા ઉપયોગી છે . પોતપોતાની ૃ
કિત ે જ શારીિરક યોગ્યતા
તમ માણે દરક
ે ે ુ દા ં ુ દા ં
ે
આસનોનો આધાર લવાનો હોય છે અને આસનોનો ે ં
મ પણ એકસરખો સાચવવાનો નથી હોતો. કટલાક
ં ે ટાળવા પણ પડે છે . એની સાચી સપણ
આસનો કેટલાક ં ૂ ર્ સમજ આસનોના અ યાસીને પોતાની મળ
ે ે ભાગ્યે
ુ
જ પડી શકે. માટે જ એને માટે અનભવી માણસન ુ ં માગદશન
ર્ ર્ ઉપયોગી ઠરે છે કે માગદશક
ર્ ર્ બને છે .
સમય
આસનોના અ યાસ મનો સવ ે સવારે સય
મ સમય સવારનો છે . વહલી ૂ દય પહલા
ે ં વાતાવરણમા ં
ં તથા તાજગી હોય, ને બધથી
શાિત ે મદમદ
ં ં પવન વાતો હોય, ત્યારે આસનોનો અ યાસ કરી શકાય છે . એ
સમય િવશષ ુ ૂ સમય સાજનો
ે ઉપયોગી ગણાય છે . બીજો અનકળ ં ુ ૂ હોય
છે . એ વખતે પણ વાતાવરણ અનકળ
છે .
આસનોનો અ યાસ નાન કરીને પણ કરી શકાય ને નાન કયાર્ િસવાય પણ કરી શકાય. વી ની
ૃ
કિત અથવા તો વી ુ ૂ
ની અનકળતા . છતા ં ઠડીના
ં િદવસોમા ં સવારે નાન કયાર્ િવના ને ગરમીના
િદવસોમા ં નાન કયાર્ પછી આસન કરવાન ુ ં વધારે ફાવશે તથા ઉિચત લખાશ
ે .ે
લાભ
ે
આસનો આમ તો ચોરાસી કહવાય છે , પરં ુ ચોરાસી આસનોના અ યાસની આવ યકતા સૌને નથી
હોતી. વા ય માટે ઉપયોગી કરવા યોગ્ય આસનો શીખવાથી જ રી હ ે ુ સરી રહ ે છે . એવા ં આસનો આ
માણે છે : પ ાસન, બ પ ાસન, સ ુ પ્ત
ુ ુ
પ ાસન, સવાગાસન, પિ મો ાનાસન, ધનષાસન , હલાસન,
ૂ
મયરાસન , મત્ યન્ે ાસન, વ ાસન, ઉ ાસન, ુ ં
જગાસન . શીષાસનન
ર્ ે આસનોનો રાજા કહવામા
ે ં આવે છે ને
સવાગાસનને ધાન. શીષાસન
ર્ ં લાભકારક છે . એથી સમ ત શરીરને લાભ થાય છે અને મગજ તથા
અત્યત
ખને સૌથી વધારે લાભ થાય છે . મ તકના ે
દશમા ં એને લીધે લોહીનો સચાર
ં થાય છે અને નવી િત,
નવી તાજગી ને નવી ચતના
ે ફરી વળે છે . મગજની ગરમી એથી ઓછી થાય છે , વાળ કાળા થાય છે , તમજ
ે
ં
અવનવી શાિતનો આ વાદ મળે છે . ને ોની યોિત પણ વધે છે . સવાગાસન ુ યત્વે પટન
ે ે માટે
ૂ થાય છે , પાચનશિક્ત વધે છે ને વાયજન્ય
ફાયદાકારક છે . એને લીધે મળદોષ દર ુ ં
િવકારોમાથી ુ
િક્ત મળે
છે . પ ાસન નાડીશિુ મા ં મદદ પ થાય છે , તમ
ે જ જપ ને ધ્યાન વી ં
તરગ સાધનાની િ યામા ં
ે
સહલાઈથી ુ ૂ ર્ બસવામા
સખપવક ે ં સહાય કરે છે .
આસનો એકલા શરીરને જ અસર પહ ચાડે છે કે એકલા શરીરને લાભ પહ ચાડે છે એ ુ ં નથી
સમજવાનુ.ં કટલાક
ે લોકો એમ માને છે કે આસનો કવળ
ે ુ
શારીિરક શિક્ત કે વા ય-સધાર માટે જ છે અને
એનાથી આગળના િવકાસની સાથે એમને કાઈ ું
ં જ લાગ વળગ ુ ં નથી; પરં ુ એમની માન્યતા બરાબર
નથી. શરીર, મન અને આત્મા ણે એકમકની
ે ે ં છે ; અને એકની શિુ -અશિુ
સાથે સકળાયલા
ં કે શિક્ત-
અશિક્તની અસર બીજા પર પડે છે . એટલા માટે આસનો કવળ
ે ુ
શરીર સધારણાની કસરત નથી, પણ મનને
www.swargarohan.org
સાધના - 44 - ી યોગે ર
ે જ મજ ત
વ થ તમ ૂ બનાવવા માટની
ે ાણવાન િ યા છે . આત્માની ઉ િતમા ં એમનો ફાળો એમની
પોતાની રીતે ઘણો મહત્વનો છે .
આસનોનો લાભ પ ુ ષોની પઠ
ે ે ીઓ પણ લઈ શકે છે ને ીઓને માટે પણ એ એટલા ં જ ઉપયોગી
છે એ ખાસ યાદ રાખવાન ુ ં છે .
(૩)
આસનમા ં ભાવના
યોગાસનોનો અ યાસ કોઈ જડ અ યાસ નથી. એ અ યાસથી વા યલાભ તો થાય છે ; પરં ુ એની
ે
સાથસાથ ે જો ઉ મ કારના ભાવો કે િવચારોનો આધાર લવામા
ે ં આવે તો માનિસક અથવા આિત્મક રીતે
પણ લાભ થાય છે . આસનોનો અ યાસ કરતી વખતે કરવા યોગ્ય કટલીક
ે ઉ મ અને ઉપકારક
ભાવનાઓનો પિરચય એ ૂ પાડીશ.ુ ં
ટએ આપણે અહ પરો
પ ાસન
પ ાસન કરતી વખતે મન આવા િવચારોથી ુ
ક્ત લ બની રહ ે ુ ં જોઈએ: મ કમળ જળમા ં
િ થર રહ ે છે તમ
ે ુ ં સસારમા
ં ં િ થર .ં ં
મ કમળની પાખડીઓન ે પાણીનો ે મને
પશર્ થતો નથી તમ
ે
જગતના રાગ ષનો ં
, જગતની જજાળનો પશર્ નથી. કમળ પાણીમા ં કટીને પોતાની પાખડીઓ
ં િવશાળ
યોમ તરફ સારે છે તમ
ે ુ ં જગતમા ં રહીને સમ ત સ ૃ ટને માટે મારું દય ુ ું કૂ ુ ં .ં વી રીતે
કાદવમા ં ખીલે ું કમળ પવનની લિલત લહરીથી હાલી રહ ે છે તવી
ે રીતે જગતમા ં રહીને ુ ં પિવ ભાવો
ુ
અને િવચારોથી પલિકત બન ુ ં .ં કમળની પાંખડી પર રતાશ છે તમ
ે મારા ુ ં
ખમડળ પર િ મત છવાયે ું
છે . કમળ ે ં
મ દવમિદરમા ,ં દવચરણમા
ે ં શોભે છે તમ
ે ુ ં પણ શો ુ ં .ં સવમા
ર્ ં રહલા ર્ કરું
ે ચૈતન્યન ુ ં દશન .ં
ુ ં કમળ ં
વો શાત ુ
,ં પલિકત , સ ુ
,ં િનલપ અને િનત્ય ક્ત .ં
બ પ ાસન
ૂ બને છે . કમરના સવર્ રોગ નાશ પામે છે . છાતી િવશાળ થાય છે . છાતીના સવર્
મારી કમર મજ ત
રોગ નાશ પામે છે . મારા હાથ મજ ત
ૂ થાય છે . હાથના સવર્ રોગ નાશ પામે છે . પગ મજ ત
ૂ બને છે .
ૂ થાય છે .
પગના રોગ દર
લોલાસન
જગતમા ં ર ુ ં ં તો ખરો, પરં ુ હાથ મ જમીનને અડલા
ે છે અને શષ
ે શરીર અધ્ધર છે તમ
ે મારો
એક જ શ જગતમા ં અને બીજો શ જગતથી ઉપર છે . હાથ સ ુ ઢ બને છે ; પટના
ે ૂ થાય
ં બધા ં જ દદ દર
છે . જઠરાિગ્ન દીપ્ત થાય છે . ખોરાક જલદી પચે છે . લોહી ઉ રો ર શ ુ બને છે .
સપાસન
ર્
www.swargarohan.org
સાધના - 45 - ી યોગે ર
િસ ાસન
ુ ં અખડં ે
ચારી રહવાનો .ં ુ ં અખડં ચારી .ં મારી સઘળી શિક્ત આત્માના સાક્ષાત્કારને
માટે જ છે . મારા જીવનનો આદશર્ ભોગ નથી, યોગ છે . િવલાિસતા નથી, સયમ
ં છે . મને વાસનાઓ સતાવી
ે નથી. ુ ં શિક્તન ુ ં કન્ે
શકે તમ .ં િસ ,ં િસ ,ં િસ .ં
વ ાસન
મારી સાથળ સ ુ ઢ છે . તે વધારે સ ુ ઢ બનતી જાય છે . મારું શરીર વ થ છે . મારી કમરમાથી
ં બધી
ુ ર્
દબળતા ૂ થઈ જાય છે . મારી જીવનશિક્ત વધી રહી છે . ુ ં અજન્મા
દર .ં મને ૃ ુ નથી, શોક નથી.
ત્ય
નૌલી
ે
મારા પટના નળને ુ ં હલાવી ર ો .ં પટનો
ે ૂ થાય છે .
સઘળો મળ સાફ થાય છે . અશિક્ત દર ું
વધારે ને વધારે શિક્તશાળી બન ુ ં .ં
ૂ
મયરાસન
મારા ુ ં
ખમડળ પર લોહી ફરે છે . ે
ે વી બને છે . કપાળ પર રિક્તમા ફલાઈ
ખ તજ જાય છે . િુ
વધે છે . ુ મ મય
ખ ુ બને છે , દીિપ્ત ધરે છે .
શીષાસન
ર્
જગતમા ં ુ ં આવી રીતે િ થિત કરંુ ં મા ુ ં નીચે અને પગ ઉપર.
— પગ ું ભરંુ ં તે િુ નો
ઉપયોગ કરીને જ ભરું .ં મારું મા ુ ં મ િવ માતાના પિવ ખોળામા ં ૂ દી ુ ં છે .
કી
ે
મારી રગરગમા ં રક્ત ફરી વળે છે . એ લોહી ખમા ં મળે છે . તથી
ે ખ ઓજ વી બને છે . પિવ
થાય છે . એ ખમા ં ે જ
મ ેમ છલકાશે. એની ટ એટલી તો િવશદ બનશે કે તન
ે ે સવર્ ઈ રના ં જ
ર્ થશે.
દશન
www.swargarohan.org
સાધના - 46 - ી યોગે ર
શવાસન
શવાસનમા ં શવની પઠ ૂ જવાન ુ ં હોય છે . તે વખતે કરવાની ભાવનાઓ:
ે ે સઈ
ુ ં નીરોગી ,ં શિક્તશાળી ું
,ં સદર .ં બળવાન ,ં વીયવાન
ર્ ,ં શિક્તનો ભડાર
ં .ં પિવ .ં
પરમ પિવ .ં મારું શરીર વ થ છે . મને કોઈ જાતનો રોગ નથી. મારું વદન તજ
ે વી છે , િુ તી છે . ુ ં
આિધ, યાિધ, ઉપાિધ ે પર
ણથી .ં
મારા મનમા ં સપણ
ં ૂ ર્ શાિત
ં છે . ુ ં શાિત
ં વ પ ુ
.ં સખનો સાગર, ક યાણન ુ ં કન્ે , ભ તાનો ભડાર
ં .ં
ે વી
તજ .ં મહાન ,ં અખડં અને અકરસ .ં મને કોઈના ત્યે રાગ ષ
ે નથી.
મારા ે
મના વાહને સવર્ ાણીઓ ત્યે વહતો
ે કૂ ુ ં .ં સવન
ર્ ે આત્મ ટથી જો .ં
ુ ં મહાન ,ં પિવ ,ં ેમમય ,ં ક યાણ ,ં આનદ
ં .ં
ે
કટલો ં ! કટલો
આનદ ે આરામ ! મારા ક્લશ
ે કપાઈ ગયા છે . મારી અ વ થતાનો ત આ યો છે .
મન શાત ુ
ં છે , સખમય છે . ુ ં પરમાત્માનો પરમ ુ ું
ેમ અનભ .ં અ ત ુ
ૈ નો અનભવ કરું .ં
ર્ ે શાિત
સવન ં ાપ્ત થાઓ, સૌન ુ ં ક યાણ હો, સૌને સનાતન સપણ ુ
ં ૂ ર્ સખની ૂ હો !
વાન ુ િત
* * * * *
www.swargarohan.org
સાધના - 47 - ી યોગે ર
ં શાત
એકાત ુ ૂ આસન પર બસીન
ં સવારમા ં અનકળ ે ે સાધનાત્મક અ યાસનો આરભ
ં કવી
ે રીતે કરવો
એ પણ િવચારવા ુ ં છે . કોઈ પણ થળમા ં યારે બસવાની
ે તૈયારી કરીએ છીએ ત્યારે સૌથી પહલા
ે ં તો
ે ું વ છ તથા વ થ કરવાની કોિશશ કરવી.
એની વ છતાનો આ હ રાખીએ છીએ. શરીરને પણ બને તટ
એવી કોિશશ આસન વા હળવા યાયામથી થઈ શકે. એ પછી વ છ થળમા ં આસન પર બસીન
ે ે
નાડીશોધન વી ાણાયામની િ યાઓનો અ યાસ કરવો. એથી ાણવાયુની િવશિુ મા ં અને બીજી રીતે
મહત્વની મદદ મળે છે . બને તેટલા ડા ે
ાસ લવાની ને છોડવાની િ યા પણ કરી શકાય. એ પછી મનની
િ થરતા તથા પિવ તા માટે ાથના
ર્ કરવી જોઈએ. એવી ાથના
ર્ બધી રીતે િહતાવહ છે . પરમાત્માની
ાથના
ર્ કયાર્ પછી સદ્ ગ ુ કે ાતઃ મરણીય સત્પ ુ ષોન ુ ં મરણ કર ુ ં અને એમના શભાશીવાદની
ુ ર્ કામના
કરવી. એ પછી િુ ને ' ુ ં શ ુ ,ં ુ ,ં ુ
ક્ત ,ં શાિત
ં વ પ ,ં ેમ વ પ ,ં આનદ
ં વ પ ,ં ’ - એવી
સદ્ ભાવનાથી ભરી દઈને મનને સમાિહત અથવા શાત
ં કરવા માટે નામજપનો અથવા ધ્યાનનો અ યાસ
ં વો, અને તે પહલા
આરભ ે ં િન ય કરવો કે આ ં , િ થર અથવા એકા
તો મન શાત થશે જ; આ
ુ , અલૌિકક આનદનો
અસાધારણ, અદ્ ત ં ુ
અનભવ થશે, ચચલતા
ં શમી જશે, ને બધી રીતે લાભ પહ ચશે.
ધ્યાનનો અ યાસ ુ યત્વે બે રીતે થઈ શકે છઃે એક તો જપ િસવાયના ધ્યાનનો અ યાસ ને બીજો
ે
જપ સાથના ધ્યાનનો અ યાસ. જપ િસવાયનો ધ્યાનનો અ યાસ ુ દી ુ દી રીતે થઈ શકે છે . એમાની
ં એક
િવિશ ટ રીત ગીતાના છ ા અધ્યાયમા ં બતાવવામા ં આવી છે :
आ मसंःथं मनः कृ वा न कंिचद प िच तयेत ् ।
'મનને આત્મામા ં થાપીને, જોડીને કે િ થર કરીને બી ુ ં કાઈ
ં પણ િચંતનમનન ન કર ,ુ ં કશો િવચાર
ન કરવો’ એટલે કે મનને િનિવચાર ધ્યાનમા ં આગળ વધવાની સાધના કરવી. એન ુ ં નામ િનિવચાર ધ્યાન.
િનિવચાર શ દ યોગ એવી રીતે અ તન નથી પરં ુ પરાતન
ુ છે . ગીતા ુ
ટલો પરાતન તો છે જ પરં ુ
ગીતા કરતાય ુ
ં ે વધારે પરાતન છે . પાતજલ
ં યોગદશનમા
ર્ ં મહિષ પતજિલએ
ં ે કરતા ં સ ૂ
એનો ઉ લખ લ ય ું
છે કે िन वचारवैशारधैर या मूसादः । એટલે કે િનિવચાર દશામા ં વીણતા કે િસ હ તતાની ાિપ્ત થતા ં
આત્માની અન ુ િતની
ૂ અથવા આિત્મક અન ુ હની ુ
ાિપ્ત થઈ જાય છે . એના પરથી અનમાન કરી અને
ે
સહલાઈથી ુ ં , આદશર્ અને ઉપયોગી હોવા છતા ં પણ
સમજી શકાય છે કે િનિવચાર દશા ઘણી સદર
સાધનામય જીવનન ુ ં સારસવર્ વ નથી. એ સાધ્ય નથી, સાધન છે . સાધકે એનો આધાર લઈને સતોષ
ં
માનીને બસી
ે રહવાન
ે ે બદલે આગળ વધ ુ ં જોઈએ. એને આત્માન ુ િત
ૂ ારા આત્મિન ઠાને કળવવી
ે , િૃ ગત
ે જ અખડં રાખવી જોઈએ. િનિવચાર દશાનો ઉપયોગ કરીને કે લાભ લઈને, અિ મતાની પાર
કરવી તમ
પહ ચીને પોતાના ૂ ત
ળ ૂ સ ચદાનદ
ં વ પનો સાક્ષાત્કાર કરવો જોઈએ.
ર્ ુ ધ્યાન કવી
િનિવચાર કે િનગણ ે રીતે કર ુ ં ? એ ધ્યાનની એક પ િત કોઈ પણ કારના િવચાર,
ભાવ અથવા કોઈ પણ કારની બા ં રાખ ુ ં ને શાિતપવક
િ યાનો આધાર લીધા િવના મનને શાત ં ૂ ર્
ે ,ુ ં તવી
િનિવક પ બનીને બસ ે છે . એવી રીતે ધ્યાન કરવાથી મનની ધ્યાન કરનારી અથવા ધ્યાનમા ં
www.swargarohan.org
સાધના - 48 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 49 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 50 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 51 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 52 - ી યોગે ર
ે
ચતનાનો આિવભાવ
ર્ થવા માડ ુ ં
ં ે છે . એવી એકધારી એકા તાને પિરણામે સાધક આત્માનસધાન સાધીને
સમાિધની અલૌિકક અવ થામા ં અવગાહન કરી લે છે . એને પિરણામે એને અસીમ શાિતની
ં ને ભાતભાતની
ૂ
િવ િતની ાિપ્ત થાય છે , એની કાયાપલટ સહજ બને છે .
ધ્યાન તથા જપ પોતાની ૃ
કિત ુ
અથવા રિચન ુ
ે અનસરીન ે ગમે તવી
ે પ િત માણે કરી શકાય.
ં
મહિષ પતજિલ પોતાના યોગદશનમા
ર્ ં 'यथािमम याना वा ।’ 'પોતાની ઈ છા ે
માણની કોઈ પણ
ધ્યાનપ િતનો આધાર લઈને આગળ વધી શકાય છે ,’ એ સ ૂ ારા એ િવચારસરણીને સમથન
ર્ આપે છે . એ
સ ૂ મા ં ઉદારતા ને િવશાળતા તો છે જ પરં ુ એની સાથસાથ
ે ે માનવ વભાવન ુ ં સહાન ુ િતપવકન
ૂ ૂ ર્ ુ ં સમ્યક્
ાન પણ સમાયે ું છે . િનયિમત અ યાસ અથવા અનભવી
ુ મહાપ ુ ષના માગદશન
ર્ ર્ ારા પોતાને માટની
ે
ુ
સયોગ્ય - ે ઠ સાધનાપ િતન ુ ં ાન સાધકને વાભાિવક રીતે જ આપોઆપ થઈ જાય છે . એ ાન એને માટે
ૂ
અ લખ ર્ પ ઠરે છે . એન ુ ં સાધનાત્મક આત્મિવકાસિવષયક ક યાણ કરે છે . એવી
અને અમોઘ આશીવાદ
સાધનાપ િતને ુ
ૂ ર્ વળગી રહીને એ સચાર
ાભિક્ત તથા સમજપવક ુ પે આગળ વધે છે અને આખરે
ં
સિસ ાવ થાની ૃ
ાિપ્ત કરીને કતાથ ર્ બને છે .
જપ અથવા ધ્યાન ારા માનિસક એકા તાની ને ે
મની ાિપ્ત થતા ં પોતાના ઈ ટના ને બીજાના
દશનના
ર્ ે
અનકિવધ ુ
અનભવો થાય છે તમા
ે ં કટલાક
ે િવચારકો િવ ાસ નથી રાખતા ને તમન
ે ે Projection
of mind એટલે કે મનન ુ ં િતિબંબ કહ ે છે . પરં ુ એ મનન ુ ં િતિબંબ નથી હો ુ ં તે સારી પઠ
ે ે સમજી લે ુ ં
ુ
જોઈએ. એ અનભવો અને એમની પાછળના ં યિક્તત્વો સાચા ં હોય છે . એ મનની ક પનાના પિરણામ પ
ુ
નથી હોતાં. એમના અનભવ માટે મન એક મહાન મગલમય
ં માધ્યમ બને છે એ સા ુ ં છે , પરં ુ એ પોતાની
મૌિલકતા કે વા તિવકતા ધરાવે છે એ પણ એટ ું જ સા ુ ં છે . મન એમના વાનભવમા
ુ ં િનિમ બને છે એ
બરાબર છે , પરં ુ મન એમન ુ ં નવસરથી
ે સ ન નથી કરી શક .ુ ં મન એમન ુ ં ટા ભલે હોય પણ કતાર્ તો
ે ું િચંતનમનન કરવામા ં આવે તોપણ એ
નથી જ, મનથી ગમે તટ યિક્તત્વોની ઈ છા વગર એમનો
ુ
દશનાનભવ
ર્ નથી થતો. અને એથી ઊલ ુ ં, એમના િચંતનમનન, િનિદધ્યાસન િવના એ યિક્તત્વો ઈ છે તો
પોતાની વત ં ં
પસદગી માણે આપણી આગળ કટ થાય છે . એટલે એમન ુ ં વત ં અિ તત્વ છે જ. એ
ે
આખોય િવષય કવળ િવચારનો કે િચંતનમનનનો નથી પરં ુ વાનભવનો
ુ છે એટલે વાન ુ િતથી
ૂ જ સમજી
ે છે .
શકાય તમ
* * * * *
www.swargarohan.org
સાધના - 53 - ી યોગે ર
૯. નાડી શોધન
www.swargarohan.org
સાધના - 54 - ી યોગે ર
ે
તથા રચકનો ે . એવી રીતે એક
આધાર લવો ૂ થાય છે . પરક
ાણાયામ પરો ૂ ાસને ે
દર લવાન ુ ં નામ છે ,
ું
કભક ાસને રોકવાન ુ ં ને રચક
ે ાસને બહાર કાઢવાની િ યા છે . પરક
ૂ ું
કરતા ં કભક ચારગણો ને રચક
ે
ું
બમણો હોવો જોઈએ. કભકની મા ા શિક્ત માણે ધીમધીમ
ે ે વધારવી જોઈએ.
०००
ે છે .
ાણાયામના લાભ અનક ં , િનય ં ણ કે િનરોધથી
ાણના સયમ ુ દી ુ દી કટલીય
ે આ યકારક
ર્
ે
શિક્તઓ પદા થાય છે . ાણાયામના અ યાસની મદદથી ુ ાર રાખી
ાણને શરીરમા ં પોતાની ઈ છાનસ
શકનારા યોગી ઈ છા માણે શરીરને સાચવી તથા ઈ છા માણે છોડી શકે છે . એવા યોગીઓ માને છે કે
શરીરમા ં ુ જીવન રહ ે છે ને શરીરમાથી
ાણ રહ ે ત્યા ં સધી ં ાણ બહાર જાય છે ત્યારે ૃ ુ થાય છે . એવી
ત્ય
માન્યતાથી ુ
ેરાઈને ઈ છાનસાર સમયપયત જીવવાની ઈ છાવાળા યોગીઓ પોતાના ાણને ાણાયામની
િ યા ારા વશ કરીને વે છા માણે શરીરમા ં રોકી શકે છે . એવી જ રીતે શરીરના પિરત્યાગની ઈ છા
થાય ત્યારે ે શિક્ત
ાણાયામની સિવશષ ારા ાણને સહલાઈથી
ે શરીરની બહાર કાઢીને પોતાના વતમાન
ર્
જીવન પર પડદો પાડી દે છે . ાણાયામ પરાયણ યોગી એવી રીતે કાળના બધનમાથી
ં ં કાયમને માટે ુ
િક્ત
ે
મળવ ે છે .
ુ
ાણાયામની સાધના કરનારે મનની સધારણાન ુ ં પણ ધ્યાન રાખ ુ ં જોઈએ. મનની સધારણાન
ુ ું
થાન જીવનમા ં ઘ ુ ં મો ુ ં છે . એની િસિ િવનાની ાણાયામની સાધના શિક્ત આપે તોપણ શાિત
ં નથી
બક્ષી શકતી ને જીવનન ુ ં ે પણ નથી સાધતી. માટે
ય ં
ાણના સયમની સાથે મનની શિુ ન ુ ં ધ્યાન પણ
રાખ ુ ં જોઈએ.
* * * * *
www.swargarohan.org
સાધના - 55 - ી યોગે ર
વતમાન
ર્ સમયમા ં અને એમાય
ં સિવશષ
ે તો મોટા ં શહરોમા
ે ં માનવન ુ ં જીવન ૂ જ
બ િૃ પરાયણ
બન્ય ુ ં છે અને એને લીધે ઓછાવ ા માણમા ં અશાિત ુ
ં અનભવી ર ું છે . સમ યાઓ વધતી જાય છે અને
ે
એમના ઉકલો ે
ઉ રો ર અિધકાિધક અટપટા બનતા દખાય છે . માણસ મોટે ભાગે મશીનની મ જીવતો
ુ
થઈ ગયો છે — સિવચાર , સદ્ ભાવ અને સ ુ યવિ થત સવદનશીલતા
ં ે િસવાય. એન ુ ં િચ ત ં વાતાવરણની
અસરથી અવારનવાર ઉ ેિજત થાય છે ને ઉ કરાઈ
ે જાય છે . પિ મના દશોમા
ે ં અને આપણા દશમા
ે ં પણ
ે
કટલાય માનવો એવા છે જીવન જીવવા ખાતર જ, જીવ ુ ં પડે છે માટે, ના- ટકે ે જીવે છે . તઓ
મતમ ે
જીવનનો આનદ ર્ પ ગણવાને બદલે અિભશાપ પ સમ
ં કે રસ નથી લઈ શકતા, જીવનને આશીવાદ છે ,
અને એનો સબધિવ
ં ં ુ
ે કરવાની ઈ છા રાખે છે . એ સખપવક
છદ ૂ ર્ સઈ ુ , શાિત
ૂ પણ નથી શકતા. સખ ં અને
આનદપવક ુ ુ સમાન અશ
ં ૂ ર્ જીવવાન ુ ં એમને માટે આકાશકસમ થઈ ગય ુ ં છે . એ અભાવમા ં અને ભાવમા ં બન
ં ે
કારની અવ થામા ં અશાત ુ
ં અને દઃખી ે
જ રહતા ુ
હોય છે . એમનો જીવનરસ સાવ સકાઈ ગયો હોય છે .
એમને ખોવાયલો
ે જીવનરસ કવી
ે રીતે પાછો મળે અને શી રીતે ર્ જીવવાયોગ્ય જીવન જડે ?
યોિતમય
ધ્યાનનો િનયિમત રીતે એકધારો અખડં અ યાસ કરવાથી. ધ્યાન એક અસાધારણ-અલૌિકક
ે
રસાયણ છે . એના સવનથી સવર્ કારના માનવોની કાયાપલટ થાય છે . જીવન એના અ યાસથી રસમય,
ુ
વ થ, સખી ં બને છે , ને િચ ત ં ના સઘળા ઉ કેરાટો શમી જાય છે . જીવનમા ં સવર્ કાઈ
તથા શાત ં હોવા
છતા ં ડો અભાવ લાગે છે એ અભાવની પિત
ૂ સરસ રીતે થઈ શકે છે .
*
ે
ધ્યાનની આવ યકતા કવળ ત્યાગીઓને કે િવરક્તોને જ છે એ ુ ં નથી સમજવાન.ુ ં આપણે ત્યા ં
ે
કટલાકન ુ ં મત
ં ય એ ુ ં છે કે ં
સસારની બા િૃ ઓનો પિરત્યાગ કરીને િનતાત
ં એકાતમા
ં ં વસતા હોય
તે જ ધ્યાન કરી શકે; ધ્યાનની સાધના એમને જ માટે ુ રર્ર થયલી
ક ે છે ; િૃ પરાયણ સસા
ં રી મન ુ યો જો
ધ્યાનના અ યાસ મન ુ ં આલબન
ં લે તો નીરસ બની બસવાનો
ે ં
સભવ રહ ે છે ; એમનો જીવન ે સઘળો
ત્યનો
ઉત્સાહ ઓસરી જાય છે અને એ જડતા ધારણ કરે છે , િવગર
ે ે . એના વી આધાર વગરની ં ધારણા
ાત
બીજી કોઈ જ નથી. ધ્યાનના અ યાસ મથી જીવન જડ થ ુ ં કે ઉત્સાહરિહત અથવા નીરસ નથી બન ,ુ ં
પરં ુ અવનવા રસ, ઉત્સાહ, આનદ
ં અને ચતના
ે થી સભર બની કે ચમકી ઊઠે છે . જડ જીવનમા ં ધ્યાન એક
ૂ
નતન યોિતન ુ ં િનમાણ ુ
ર્ કરે છે અને અવનવો, સદીઘ ર્ સમયપયત ટકનારો દૈ વી કાશ ભરે છે . સસારની
ં
બા િૃ ઓને પિરત્યાગીને િવિવક્તવાસ કરનારા િવરક્તોને તો ધ્યાનની આવ યકતા છે જ; પરં ુ
િૃ પરાયણ પ ુ ષોને માટે પણ એ એ ુ ં જ, બલકે એથી પણ અિધક આશીવાદ
ર્ પ છે . િૃ પરાયણ
પ ુ ષોને િતપળે તથા િતપદે ૂ પિરિ થિતનો, મનની અિ થરતાનો ને અશાિતનો
િતકળ ં સામનો કરવો પડે
ુ
છે . એમા ં વ થ ને સરિક્ષત ે
રહવાની સ િુ ચત શિક્ત સપાદન
ં કરવા માટે ધ્યાનનો અ યાસ આશીવાદ
ર્ પ
ઠરે છે . એવો અ યાસ અિલપ્તભાવે અનાસિક્તપવક
ૂ ર્ ે
ાસ લવાની ુ બનવાની અને
, ઉ રો ર આત્માિભ ખ
ુ
આત્મ સાક્ષાત્કાર કરવાની ક્ષમતા બક્ષે છે . દન્યવી જીવન સદાને સારુ સરળ તથા વ છ નથી હો .ુ ં એનો
www.swargarohan.org
સાધના - 56 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 57 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 58 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 59 - ી યોગે ર
દર ે
ચતના અથવા આિત્મક આભા છે . એની અન ુ િત
ૂ પોતાની દર અવલોકવાથી જ થઈ શકે છે .
એન ુ ં અવલોકન એક વાર પોતાની ે
દર થઈ જાય પછી બહાર પણ સહલાઈથી થઈ શકે છે .
*
ધ્યાનની આવ યકતા એવી રીતે સામાન્ય અને અસામાન્ય સૌને માટે એકસરખી છે . આત્મિવકાસની
ં
તરગ સાધનામા ં એન ુ ં થાન ૂ જ આગળ પડ ુ ં અને અિનવાયર્ અથવા અપિરહાયર્ છે . મહિષ
બ
ં
પતજિલના યોગદશનમા
ર્ ં ક ા માણે ધ્યાન શ ુ ં છે તે પણ િવચારવા ુ ં છે . એમા ં ધ્યાનની યા યા
આપતા ં કહવામા
ે ં આ ય ુ ં છે કે तऽ ू ययैकतानता यानम ् । ધ્યાનમા ં બે મહત્વની વ ુ
ઓનો ે
સમાવશ
થાય છે : એક તો ત્યય અને બીજી એકતાનતા. વ ુ ુ ં ધ્યાન કરવામા ં આવે છે તે વ
ન ુ સજીવ
નો
િવ ાસ કટવો જોઈએ. એટલે કે તે િસવાય બીજી બધા જ િવષયોન ુ ં િવ મરણ કરીને મન તની
ે દર
જોડાઈ જ ુ ં જોઈએ. એની ે
દર જોડાયલા મનને એના િસવાય બીજા કશાની ૃ તથા રસ િૃ
િત ે
ન રહવી
જોઈએ. ધ્યાનની એ ં
થમ આરભની શરત છે . ધ્યય ર્ ં જોડાયે ું મન એવી રીતે િ થર થાય છે
ે પદાથમા
એટલે એમા ં એકાકાર અથવા ઓત ોત થઈ જાય છે .
ે
ધ્યાનની એ બીજી મહત્વની શરત છે . એટલા િવવરણ પરથી સહલાઈથી સમજી શકાય છે કે ધ્યાન
મનને િ થર, એકા અને ઓત ોત કરવા માટની
ે એક ક યાણકારક િ યા છે . એમા ં ં
ડી શા ત શાિતનો
ુ
અનભવ થાય છે . એની સાધના દરિમયાન મન ઉ રો ર વધારે ને વધારે શાિતમા
ં ં ે ે છે . ધ્યાનને નામે
વશ
આ ે ે
ઠકઠકાણ ે એવી સા િહક
ૂ િ યાઓ કરવામા ં આવે છે મા ં ભાગ લનારા
ે ં ુ દા ં જ યો ઊભા કરે છે .
ં કોઈક હસે છે , કોઈક રડે છે , કોઈ નાચવા લાગે છે , કોઈ કોઈને આિલંગે છે , તો કોઈ વ ો કાઢીને
એમાથી
ફરે છે . એવી ચચળ
ં િ યા િ યાઓને ધ્યાનને નામે ઓળખાવવામા ં ધ્યાનના નામને ની ુ ં કરવા ુ ં છે .
ે યોગના પરપરાગત
ધ્યાનની એવી અસરોનો ઉ લખ ં કોઈ પણ ં
થમા ુ
ં નથી આવતો અને અનભવવા પણ
નથી મળતો. ૃ
કિતના ે પ ુ ષ જીવનમા ં અવારનવાર હસે છે , રડે છે , નાચે છે , ને મયાદારિહત
પાશમા ં પડલો ર્
થઈને જાતજાતની લીલાઓ કરતો રહ ે છે . ધ્યાનનો આધાર તો એમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે શાિત
ં મળવવા
ે ,
અચળ બનવા અને આત્માન ુ િત
ૂ કરવા લવાતો
ે ૃ અિભનયોને
હોય છે . એમા ં તન તથા મનના એવા િવકત
અવકાશ નથી ને ન હોવો જોઈએ. એવા અિભનયોને ધ્યાનના અ યાસના ગ પ માનવા-મનાવવામા ં
ધ્યાનન ુ ં અ ાન જ રહ ે ું છે . એમનો સબધ
ં ં ધ્યાનની સાથે જોડવાન ુ ં લશ
ે પણ િહતાવહ નથી લાગ .ુ ં એમાં
ુ ે
ધ્યાનની કસવા ે
રહલી છે . ધ્યાન તો આરભથી
ં ં
માડીન ે ઠઠ
ે ુ શાિતપવક
ત સધી ં ં ં
ૂ ર્ થનારી, અ પ શાિતમાથી
ં
અિધકાિધક શાિતમા ં અને છવટ
ે ે સપણ
ં ૂ ર્ શા ત શાિતમા
ં ં ે
વશવાની િ યા કે સાધના છે એ હકીકતન ુ ં સદા
મરણ રહ ે ુ ં જોઈએ.
*
ધ્યાનના સાધકોને ધ્યાનની અવ થા દરિમયાન અનકિવધ
ે ુ
અવનવા અનભવો થતા હોય છે . કોઈની
ે
યોિત દખાય છે , કોઈને ેરણા સભળાય
ં છે , કોઈ દવદવી
ે ે કે િસ પ ુ ષનો દશનલાભ
ર્ મળે છે , ૂ
તભાિવન ું
ં ે છે , અને એવાએવા અનકિવધ
ાન થાય છે , સમાિધ સાપડ ે ુ
અનભવો ુ
થયા કરે છે . એ અનભવોથી ં
આનદ
મળે છે , ઉ લાસ સાપડ
ં ે છે , અને સાધનાત્મક ે
રણાની ાિપ્ત થાય છે . તોપણ સાધકે એમને મળવી
ે ને
www.swargarohan.org
સાધના - 60 - ી યોગે ર
ુ
અટકી નથી જવાનુ.ં એ અનભવોન ે સાધનાના સારસવર્ વ વા નથી સમજવાના. ધ્યાનની સાધના એવા
ુ
અનભવોની ુ
ાિપ્ત માટે નથી કરવામા ં આવતી. એ અનભવો ધ્યાનની સાધના દરિમયાન થતા હોય તો
એમને આવકારીએ તે ભલે; પરં ુ એમની દર આસક્ત બનીને જીવનના ૂ ત
ળ ૂ ધ્યયન
ે ે વપ્ને પણ
ૂ ન જઈએ. કદાચ અિણમાિદ િસિ ઓની
લી ાિપ્ત થાય તોપણ શ ુ ં ? સૌથી ે ઠ િસિ આત્મિસિ છે , સૌથી
અસાધારણ ઉપયોગી ુ
ેય કર અનભવ ુ
આત્માનભવ ુ અનવરત
છે , એને યાદ રાખીને એની સ ં ાિપ્ત સધી
રીતે આગળ વધતા રહ ે ુ ં જોઈએ.
ધ્યાનના ં િતમ આદશની
ર્ અથવા ધાન યોજનની સ ં ૃિત અને એની સિસિ
ં ની સાધના
સાધકને સારુ સદાય આશીવાદ ં સાધકે
ર્ પ છે . એના િસવાયની બીજી નાનીમોટી વચગાળાની િસિ ઓમાથી
પોતાના મનને ઉપરામ કર ુ ં જોઈએ. મનની દર બીજી વ ુ ાિપ્તની લશ
ે પણ લાલસા રહી જાય છે તો
તે સાધકને માટે મોટામા ં મોટા તરાય પ થાય છે . લાલસા કવળ
ે ર્ , વ પસાક્ષાત્કાર અથવા
પરમાત્મદશન
વાન ુ િતની
ૂ જ હોવી જોઈએ. સાધક એન ુ ં સતત મરણ રાખશે તો એ એને માટે પરમ ક યાણકારક થઈ
પડશે.
*
ં ે સાવ નવો નથી. લોકો એક યા બીજી રીતે કોઈ ને કોઈ વ
ધ્યાન કરવાનો સદશ ુ ુ ં ધ્યાન ધરતા
ન
ુ અને પસદગી
જ હોય છે . કોઈ ધનન ુ ં ધ્યાન કરે છે , કોઈ ધરાન ુ ં તો કોઈ રમાન ુ ં. પોતપોતાની રિચ ં ે
માણના
ર્ ુ ં ધ્યાન સૌ કોઈ કયાર્ કરે છે . મનની
પદાથન િૃ એમા ં લાગલી
ે રહ ે છે . મન એવા િનિદધ્યાસન ને ધ્યાનમા ં
આનદ ુ ે છે ; પરં ુ લૌિકક પદાથ ન ુ ં એ ધ્યાન માણસને શાિત
ં પણ અનભવ ં ા ં આપે છે ? એ તો એને શાિં ત
આપવાને બદલે એના મનને અશાત
ં કરે છે , બચન
ે ે બનાવે છે , લાલસાથી ભરી દે છે . એ ધ્યાન એના
જીવનના રહ યને ઊકલી
ે નથી શક ,ુ ં એની સમ યાઓમાથી
ં એને ુ
િક્ત નથી આપ ,ુ ં અને એન ુ ં ક યાણ
ુ
પણ નથી કર .ુ ં એવા દન્યવી પદાથ ના ધ્યાનની વાત આપણે નથી કરતા. આપણે તો આત્મા કે
પરમાત્માના ધ્યાનની વાત કરીએ છીએ, એની ભલામણ કરીએ છીએ. એ ધ્યાન જ જીવનન ુ ં ક યાણ કરી
ુ
શકે છે , સખશાિતના
ં ૂ -અ ટૂ ભડાર
અ લખ ં પ બને છે અને બધી રીતે લાભકારક ઠરે છે . એવા ધ્યાનની
ભલામણ જ શા ોએ અને સતોએ
ં ે
કરલી છે . મનને આદશ ુ
ે આપતા ં એમણે ક ું છે કે દન્યવી પદાથ ન ુ ં ધ્યાન
કરવાથી શ ુ ં વળવાન ુ ં છે ? તથી
ે તમારું ેય નિહ સધાય. તારે જો સાચસાચ
ે ૃ
કતાથર્ થ ુ ં હોય તો હ ે મન,
બીજા બધા જ ં
કારના ધ્યાનમાથી તારી િૃ ને હઠાવી લઈને તારી પોતાની ૂ આધારશિક્ત
ળ વા
પરમાત્માન ુ ં ધ્યાન કર.
તમારામા ં રસ છે ?
આજના માણસને ધ્યાન કરવાનો અવકાશ જ ા ં છે ? જીવન એ ુ ં જિટલ બની ગય ુ ં છે અને જિટલ
બન ુ ં જાય છે કે માણસને એની સમ યાઓ છોડીને બી જોવાની રસદ જ નથી. એવી દલીલ દલીલને
ખાતર સારી લાગે છે , તોપણ એકદમ અ થાને છે . ુ ય ુ ો માણસને આજના જિટલ જીવનમા ં અવકાશ છે
કે નિહ એ નથી; પરં ુ એને પોતાના જીવનિવકાસમા ં અથવા તો આત્મિભ ખ
ુ થવામા ં રસ છે કે નિહ એ છે .
www.swargarohan.org
સાધના - 61 - ી યોગે ર
ે આનદ
અનરો ં
ધ્યાનમા ં રસ હોય તો આવો અને ધ્યાન કરવાનો ં કરો. તમારા રોિજંદા જીવન યવહારમાથી
ારભ ં
થોડોક સમય કાઢીને િનયિમત રીતે ધ્યાનમા ં બસવાની
ે ે પાડો. તન
ટવ ે ે માટે ા ુ તનો ં સમય વધારે
ૂ ર્ શાત
ુ ૂ રહશ
અનકળ ે ે. એ વખતે વાતાવરણ સ ને કોલાહલરિહત હોવાથી િચ િૃ ની િ થરતા અથવા એકા તા
ે
સહલાઈથી િસ થઈ શકશે, અને એક ે આનદની
કારના અનરા ં ાિપ્ત થશે. એટલા માટે જ એ સમયને
સવ ે
મ કહવામા ં આ યો છે .
આધાર લો
ધ્યાનમા ં બસો
ે ત્યારે ૂ ર્ , જાણે કોઈ મગલમય
સ તાપવક ં મહોત્સવમા ં સામલ
ે થતા હો, અથવા તો
જીવનના પિર ાણની પાવન િ યામા ં ૃ ૂ ર્ બસો
થઈ ર ા હો, એવી ભાવનાપવક ે એ આવ યક છે .
તમારા રોમરોમમા ં રસ અને ઉત્સાહ હોવો જોઈએ, તરમા ં અનરો
ે આનદ
ં હોવો જોઈએ, અને તમારી
ે
નસનસ નવા જોમ ને નવી િતથી નાચી ઊઠવી જોઈએ. બને તટલા
ે ં િચ થી ધ્યાનની
શાત િ યાનો
ં કરો તથા ધ્યાનમા ં
આરભ ે કરો, અને ધીમધીમ
વશ ે ે, કોઈ પણ કારની િનરથક
ર્ ઉતાવળ િવના, િચ ની
િૃ ને બહારના પદાથ માથી
ં ઉઠાવી લઈને શાત ુ કરવાની કોિશશ કરો. એને માટે
ં અથવા તો આત્માિભ ખ
કોઈ મ ં કે પ વા ે પડે તોપણ લો. એવી રીતે મે મે ધ્યાનમા ં આગળ વધો.
તીકનો આધાર લવો
ધીરજ રાખો
ધ્યાનમા ં બસતાવત
ે જ તમારંુ િચ ં કે એકા
શાત થઈ જશે એ ુ ં ન માની લતા ં અને
ે . એવી શાિત
એકા તા માટે તો ઘણા જ ચા સ ં કારો તમજ
ે ઘણી ઉ મ કારની યોગ્યતાની જ ર પડશે. એવી
અસાધારણ યોગ્યતાવાળા આત્માઓને માટે એવી શાિત
ં કે એકા તા સહજ થઈ પડે છે . એને માટે એમને
ે પિર મ નથી કરવો પડતો. બાકી બીજા બધાને માટે તો
કોઈ િવશષ ં , િનયિમત ને યવિ થત
ડા, લાબા
ે ે. િચ ને એમણે ધીરધીર
અ યાસની આવ યકતા રહશ ે ે ને મે મે કળવ
ે ુ ં રહશ
ે ે તથા એને માટના
ે કાયર્ મને
િનરાશ કે નાિહંમત થયા વગર અનત ૂ ર્ વળગી રહ ે ુ ં પડશ.ે સાધનામા ં રસ ધરાવનારા કટલાક
ં ઉત્સાહપવક ે
અ યાસીઓ ફિરયાદ કરે છે કે અમે લાબા
ં વખતથી બસીએ
ે છીએ તોપણ એકા તા નથી થતી. પરં ુ એવી
ફિરયાદના ફળ પે એમણે િનરાશ થવાની, નાિહંમત બનવાની કે સાધનાને છોડી દવાની
ે જ ર નથી.
સાધનાનો એવો પિરત્યાગ કવેળાનો ાણઘાતક નીવડશે. એથી લાભને બદલે હાિન જ થશે.
www.swargarohan.org
સાધના - 62 - ી યોગે ર
ુ આનદ
અદ્ ત ં
િચ ની િ થરતા થયે ધ્યાનનો સાચો આનદ
ં ાપ્ત થશે. પરં ુ સપણ
ં ૂ ર્ અને શા ત આનદ
ં તો ત્યારે
મળશે યારે ધ્યાનમા ં જોડાયે ું િચ પોતાના અસલ આત્મ વ પમા ં અવગાહન કરશે ને મળી જશ.ે શરીરન ુ ં
જ નિહ પરં ુ મન અને ઈ ન્ યોન ુ ં બ ુ ં જ ભાન ૂ
લવનારી એ અવ થાને સમાિધના નામથી ઓળખવામા ં
ુ , લાભ કે આનદન
આવે છે . એ અવ થાનો રસ, સખ ં ે વૈખરી વાણી ારા યક્ત કરી કે વણવી
ર્ નિહ શકાય.
ં વણન
કાઈ ુ િબંદુ
ર્ થશે તે તો િસં ના ુ ં અપણ
ૂ ર્ જ રહી જશે. એ તો અ યાસ ારા આવી મળતી અન ુ િતની
ૂ
વ ુ અને અન ુ િત
ૂ ારા જ એનો પાર પામી શકાશે, તાગ કાઢી શકાશે તથા રસા વાદ લઈ શકાશે.
ૃ
એ સમાિધદશા પછી જાગિતમા ં આવતા ં સમ ત સસારમા
ં ં પરમાત્માના પરમ કાશની સહજ
ૃ
રણા થાય છે , તે જીવનને કતાથ ર્ કરી દે છે અને નવો જ આકાર આપે છે . ં અખડં આનદના
તરમાથી ં
વારા આપોઆપ ટ ા કરે છે , મન ં બને છે , અને આત્મા અભદભાવમા
શાત ે ં ઓત ોત થાય છે . એવા
યોગીન ુ ં સમ ત જીવન મગલમય
ં બની જાય છે , અને એ પોતે તીથર્ પ થાય છે . એન ુ ં જીવન બીજા અનકન
ે ે
ર્ પ ઠરે છે , તમજ
આશીવાદ ે ં
સમ ત સસારન ે માટે ૃ
ેરક તથા તારક નીવડે છે . એ ઉ મો મ કતાથર્ દશાની
ાિપ્ત માટે આવો, આજથી જ તૈયાર થઈએ ને ધ્યાનનો આધાર લઈએ.
* * * * *
www.swargarohan.org
સાધના - 63 - ી યોગે ર
ું
૧૧. કડિલની િવશે
ં
આત્મિવકાસના આરભના અને આગળ પડતા બન
ં ે ું
કારના સાધકોમા ં કડિલની શ દ ૂ જ
બ
ચિલત છે ; એટ ું જ નિહ, એને િવશે િભ િભ િવચારો વત છે . એ િવચારો મોટે ભાગે ઢ અથવા
ં
પરપરાગત ુ ં
હોય છે . એ િવચારોના અનસધાનમા ં સાધકો સમ ું
છે કે કડિલની ૃ જ જીવનમા ં
શિક્તની જાગિત
સવકાઈ ૃ
ર્ ં છે , અને એની જાગિત ં ૂ ર્
િવના સાધના સપણતા પર નથી પહ ચી શકતી. ૂ
લાધાર શિક્તની
ૂ ં
જિગકાધાિરણી ું
કડિલની શિક્તને િવિભ ઉપાયો ારા જગાવવામા ં ને કરોડર ુ મા ં ઉ રો ર ઉપર
ુ
ચડાવવામા ં ન આવે ત્યા ં સધી ૂ રહ ે છે એવી એમની મજ ત
આત્મિવકાસ અ રો ૂ માન્યતા હોય છે . એ
માન્યતાને લીધે એ ગમે તટલા
ે ે ું ધ્યાન ધરે , અને ગમે તવા
જપ કરે , ગમે તટ ે ને તટલા
ે આત્મિવચારનો
ું
આધાર લે તોપણ પોતાની કડિલનીન ુ ં જાગરણ થય ુ ં છે કે નથી થય ુ ં એવી સશયાિત્મકા
ં િૃ ને સે યા કરે છે .
ું
કડિલની ૃ
શિક્તની જાગિતના યોગો સમાજમા ં થતા દખાય
ે છે તેનો લાભ લઈને પોતાની માની લીધલી
ે
ૂ
ક્ષિતની પિતના યત્નો કરવાન ુ ં ધ્યાન એમને હમશા
ં ે ં રહ ે ુ ં હોય છે . એને લીધે એમના જીવનમા ં એક
કારનો ં
ડો અસતોષ ે હોય છે . એ અસતોષ
પણ રહતો ં િચ ને ચચળ
ં કરવામા ં ઘણો મોટો ભાગ ભજવે છે .
ું
કડિલનીની ૃ માટના
જાગિત ે ટાછવાયા ે ં િન ણાત મનાતી યિક્તઓ ારા થઈ ર ા
યોગો તમા
છે તે િવચાર માગી લે તવા
ે છે . એવા યોગો ારા ું
મનો કડિલનીજાગરણનો દાવો કરવામા ં આવે છે
એમની ઉપર ુ યત્વે કવીક
ે અસરો પડે છે તે જાણવા ુ ં છે . તટ થ રીતે અધ્યયન કરવાથી સમજાય છે
કે એમનામાના
ં કટલાક
ે ં ૃ
શારીિરક ઝકિતનો ુ
અનભવ કરે છે , નાચે છે , હસે છે , અથવા અનકિવધ
ે આસનોનો,
ાણાયામોનો ને ુ ાઓનો અિભનય કરે છે . એમ કહવાય
ે ુ
છે કે કોઈ વાનભવસપ
ં તાપી પ ુ ષ ારા
ું
શિક્તપાત થવાથી થનારી કડિલનીજાગરણની ે
એવી વાભાિવક અસરો ઊભી થતી હોય છે . કટલાક સાધકોને
એવા િચ િવિચ આ યકારક
ર્ ુ
અનભવો ું
થતા હશે ખરા; પરં ુ કડિલની ૃ સાથે સબિધત
જાગિત ં શા ોએ ને
સત્પ ુ ષોએ એ અનભવોન
ુ ે મહત્વના નથી માન્યા. ભારતમા ં ાનમાગની
ર્ ં
ચિલત પરપરામા ું
ં કડિલની
શ દનો યોગ જ નથી કરવામા ં આ યો. ભિક્તમાગમા ે નથી મળતો અને એન ુ ં મહત્વ
ર્ ં પણ એનો ઉ લખ
નથી મના .ુ ં યોગમાગમા
ર્ ં પણ કવળ
ે હઠયોગની સાધનાપ િતમા ં જ એનો િનદશ કરાયલો
ે છે . એ િનદશ
ું
માણે પણ કડિલની ૃ
જાગિતનો ભાવ સાધક પર એવો નથી પડતો કે એ હસવા, રડવા તથા નાચવા માડ
ં ે.
એની જાગિૃ તના ભાવને પિરણામે એના ં તન, મન, વચન અને આત્મા પર અસાધારણ અસરો પડતી હોય
ં હોય છે . એમને લીધે એન ુ ં શરીર હલકુ ં તથા કાિતવા
છે . એ અસરો શાત ં ં બને છે , એના ં મળ ૂ ઓછા ં
ુ
થાય છે , એની વાણી મ મયા બની જાય છે , એની ૂ થવા લાગે છે ; એન ુ ં મન મ મય
દરનો મળ દર ુ , સાત
ં
સાિત્વક અને એકા બને છે , અને એનો આત્મા ડી, પાર િવનાની ુ ે છે .
સ તા અનભવ
ું
કડિલનીજાગરણનો એવો ર્ પ થઈને એન ુ ં પરમક યાણ કરે છે
ભાવ સાધકને માટે અણમોલ આશીવાદ
ં ે નથી, પરં ુ મોટા ભાગના સાધકોન ુ ં ધ્યાન એવી મહત્વની
એમા ં સદહ ૂ ત
ળ ૂ િતિ યાઓ પર કે ન્ ત
થવાને બદલે કટલીક
ે કામચલાઉ ૂ િ યાઓ પર જ કે ન્ ત થાય છે એ લશ
ળ ે પણ ઉ મ, આદશર્ અથવા
આવકારદાયક નથી લાગ .ુ ં શિક્તપાત ને સા િહક
ૂ શિક્તપાત ું
ારા કડિલનીજાગરણ ે
કરી દવાનો દાવો
www.swargarohan.org
સાધના - 64 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 65 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 66 - ી યોગે ર
ે
કવળ ર્ સાધકોના જીવનમા ં એવી
િ યાઓ પર િનભર ુ રહી શકે છે . એથી ઊલ ુ ં, બા
ટી િ યાઓના ને
ક્ષણજીવી િતિ યાઓના મોહને પિરત્યાગીને જીવનના શિુ કરણની અથવા િવચારો, ભાવો, િૃ ઓ તમ
ે જ
ૂ ર્
યવહારના ઊધ્વ કરણની સમજપવકની ં સાધનામા ં લાગલા
શાત ે સાધકને સારુ એવી ુ
િટનો ં
સભવ નથી
ુ
ે . એ સરિક્ષત
રહતો રીતે આગળ વધ્યે જાય છે . બા િ યાઓના અન ુ ઠાનની સાથે આિત્મક િવશિુ ની
ુ હોય તો-તો કહ ે ુ ં જ શ ુ ં ? એવી સાધના સાચસાચ
અિભરિચ ે ૂ
અ લખ ર્ પ ઠરે .
આશીવાદ
ું
કડિલની િવશે
ુ
આત્મિવકાસની અસાધારણ અિભરિચવાળા સાધકોના ં સતોષ
ં ુ
અને સખદ સમાધાન માટે એમની
િજ ાસાના જવાબમા ં આપણે કહીશ ુ ં કે રોજરોજ આત્મિનરીક્ષણ કરવાથી, આત્મિવચાર, જપ અને ધ્યાનનો
ે
આધાર લવાથી ે
તમજ ેમપવકની
ૂ ર્ ાથનાથી
ર્ ૃ
થતી પરમાત્માની પરમકપાના પિરણામ પે માનવની ગમે
ે
તવી ૂ સ ુ પ્ત
ગઢ ુ શિક્તઓની જાગિત ૃ
ૃ આપોઆપ થઈ જાય છે . પરમાત્માની પરમકપાથી શ ુ ં નથી થઈ
શક ુ ં ? વળી સાધનાત્મક જીવનન ુ ં લ ય કવળ
ે માનવીની ે સ ુ પ્ત
દર રહલી ુ શિક્તને જ જગાડવાન ુ ં નથી;
શિક્તના વામી સવશિક્તમાન
ર્ ં ૃ
આત્માને પણ ઝકત કરવાન,ુ ં જગાડવાન ુ ં અને ઓળખવાન ુ ં છે .
આત્મિવકાસની સાધનાને નામે નાનીમોટી ુ કરનારી હોવી જોઈએ.
િ યાઓ કરવામા ં આવે એ આત્માિભ ખ
ૂ ર્
સમજપવકની સાધના શનૈઃ શનૈઃ સાધકની સ ુ પ્ત
ુ શિક્તને સજીવ કરી, સ ુ ઢ બનાવી, સવશિક્તમાન
ર્
આત્માને ઓળખાવી, પરમાત્માની પાસે પહ ચવામા ં મદદ પ બને છે . એટલા માટે શિક્તપાત ારા કોઈ
ુ ં આપી દશ
કશક ે ે કે વરસાવી દશ
ે ે એવા િમ યા મોહમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે અિધકાિધક આ ાદપવક
ૂ ર્ સાધના
કરવાની અને ં , ધીરજ તમ
િતિદન ખત ે જ ઉત્સાહપવક
ૂ ર્ કરતા જ રહવા ુ
ે ની આવ યકતા છે . સદીઘ ર્ સમયની
ુ ુ
સિવચારયક્ત ે ે જ કટલાક
સાધના પોતાની મળ ે ં િનિ ત ન ર પિરણામો પદા
ે કરશે.
* * * * *
www.swargarohan.org
સાધના - 67 - ી યોગે ર
ુ દશા
૧૨. સાધનાની સતત યક્ત
www.swargarohan.org
સાધના - 68 - ી યોગે ર
ુ
સધારવાની તીક્ષામા ં જ પરો
ૂ થાય છે . સાધનાના માગમા ુ
ર્ ં સચારુ રીતે આગળ વધતા ં એવી અનોખી
અવ થાની ુ ૂ અથવા
ાિપ્ત થાય છે કે સારી કે નરસી, અનકળ ૂ ગમે તવી
િતકળ ે પિરિ થિતમા ં પણ સાધક
ં
પોતાની સાધના કયાર્ જ કરે છે . સજોગો એની સાધનાના તારને તોડી નથી શકતા.
સવર્ ે , કાળ અને સજોગોમા
કારના દશ ં ં પરમાત્મપરાયણ રહનારા
ે અથવા સાધના કરનારા સાધકને
ુ
સતતયક્ત સાધક તરીકે ઓળખવામા ં આવે છે . એવા સાધકની સાધના િૃ સાધનાના આસન અથવા
ં ૂ
ખડપરતી મયાિદત
ર્ ે . જીવનમા ં સવર્ થળે તથા સમયે એની સાધના ચા ુ જ રહ ે છે . એમા ં કોઈ
નથી રહતી
કારન ુ ં ખાસ અવધાન નથી આવી શક ુ ં.
ુ
સતતયક્ત સાધક પોતાના સમ ત જીવનથી, તનથી, મનથી, ઈ ન્ યોથી, દયથી અને આત્માથી
સાધનાપરાયણ બનીને પરમાત્મામા ં જોડાયેલો હોય છે . એની િૃ ભગવાનમા ં થાિપત થઈ હોય છે .
શરીરને એ ભગવાનની જ સવાપજાના
ે ૂ ં ક યાણકાય મા ં વાપરે છે . પોતાની વાણી ારા ભગવાનન ુ ં
ુ ં ર્ તથા નામ મરણ કરે છે ને પરમસત્યને ઉપાસે છે .
ગણસકીતન ટથી સવર્ ં
િ યતમ પરમાત્માની ઝાખી
કરે છે . કાન ં
ારા ભગવાનના મગલ મિહમાન,ુ ં ભગવાનની ક યાણકારક કથાઓન ુ ં તમ
ે જ સકીતનન
ં ર્ ુ ં ને
ં
સતોના ુ
વાનભવો નુ ં ૃ
વણ કરે છે . એ અ તના આ વાદથી એને ૃ
િપ્ત નથી થતી. નાક ારા એ
ં ે
ભગવાનની િદ ય ગધન હણ કરે છે . સૌમા ં ભગવાનન ુ ં દશન
ર્ કરીને હાથ જોડીને સૌને નમે છે ને સૌની
ે
સવાનો આનદ ુ ે છે . પગ ારા પ ૃ વીમા ં
ં અનભવ ે
સરલા પરમાત્માની પિરકમ્મા કરે છે , મિદરો
ં તથા તીથ મા ં
િવચરે છે , ને સત્પ ુ ષોનો સમાગમ સવ
ે ે છે . દયમા ં ભગવાન િવના અન્ય કોઈને ધારણ નથી કરતો, અન્યને
ુ
માટે મોહ, મમતા કે રાગ નથી રાખતો. ભક્ત વર હનમાનની ુ
ે ે એ આવ યક્તાનસાર
પઠ સમય પર કહી શકે
છે કે મારા દયમા,ં રોમરોમમાં, ભગવાન િવના બી ુ ં કાઈ
ં જ નથી. એના ાણમા ં ભગવાનન ુ ં ે પદન
મ ં
થયા કર ુ ં હોય છે . ાસો ૃ
્ વાસે એ ભગવાનની અલૌિકક અ તમય અક્ષય અખડં આરતી ઉતારે છે .
મન િુ થી ભગવાનન ુ ં જ િચંતનમનન િનિદધ્યાસન કરે છે . મનમા ં ભગવાનની જ મમતા ધારે છે . એવી
અવ થા એને સારુ સપણ
ં ૂ ર્ વાભાિવક થઈ ગઈ હોય છે . એનો આત્મા અખડં ાકાર િૃ મા ં અહિનશ
અવગાહન કરે છે ને ધન્ય બને છે . એન ુ ં પરમાત્માનસધાન
ુ ં એક ક્ષણને માટે પણ નથી ટ ુ ં.
ુ
એવા સતતયક્ત દૈ વી દશાવાળા સાધકો, ભક્તો કે ાનીઓ ઘણા થોડા હોય છે . સાધના ારા સાધકે
ે ં કે મોડા એ અવ થા પર પહ ચવાનુ ં છે .
વહલા ાચીન કાળમા ં ુ ે , દવિષ
્ લાદ, શકદવ ે નારદ વા
મહાપ ુ ષોએ એવી અવ થાની અન ુ િત
ૂ કરલી
ે . આત્મિવકાસના સાધકોને માટે એ પરમ ેરણા પ છે .
* * * * *
www.swargarohan.org
સાધના - 69 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 70 - ી યોગે ર
૧૪. લયની અવ થા
પિવ ે
દશમા ં પિવ ે
આસન પર બસીને નામજપ, આત્મિવચાર અથવા ધ્યાનની સાધના કરતા ં
કરતા ં એમા ં તરબોળ બની જવાય તે પહલ
ે ા ં વચગાળાના સ ં ાિતકાળમા
ં ં મન કદીકદી એકા થાય છે તો
ર્ ુ બનીને બા
કદીકદી બિહ ખ િવષયો િત ર્ ુ બનીને બા
વાિહત થવા લાગે છે . મન બિહ ખ િવષયો િત
દોડવા માડ ુ
ં ે તો એથી કશ ુ ં આ યર્ ન થ ુ ં જોઈએ. િનરાશ બન ,ુ ં િનરત્સાહ થ ુ ં કે ગભરાઈ જ ુ ં પણ ન
ર્ ુ બનીને બહારના િવષયોન ુ ં િચંતનમનન કયાર્ જ કરે છે ને બહારના
જોઈએ. અનંત કાળથી મન બિહ ખ
િવષયોન ુ ં અદમ્ય આકષણ ુ બનાવવાન ુ ં કે પરમાત્મપરાયણ કરવાન ુ ં કાયર્ ધાયાર્
ે ે છે . આત્માિભ ખ
ર્ સવ ટ ું
સહ ે ું નથી પરં ુ કપરંુ છે . તન
ે ે માટે અનવરત અ યાસની આવ યકતા પડે છે . એવા અ યાસની ધીરજ ને
િહંમત ની દર હોય છે એ મનની ચચળતામાથી
ં ં ુ
િક્ત ે
મળવ ે છે .
એને માટે તી ં ે
સવગની ં
આવ યકતા છે . મહિષ પતજિલ પોતાના યોગદશનમા
ર્ ુ
ં એને અનલક્ષીન ે
કહ ે છે કે तीो संवेगानामास नः તી ં ે
સવગવાળા સાધકો પોતાના મનને સહલાઈથી
ે િ થર અને શાત
ં કરી
શકે છે . પરં ુ એવો સવગ
ં ે કટે કવી
ે રીતે ? એને કટાવવા માટે િનયિમત અ યાસની, વૈરાગ્યની ને
ે
મની આવ યકતા છે . સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મનને પદાથર્ કે િવષયમા ં ે હોય છે તે
મ
પદાથર્ કે િવષયમા ં એ લાગી જાય છે ને ૂ
બી કે લીન બની જાય છે . એના િસવાયના બીજા પદાથ ન ુ ં કે
િવષયોન ુ ં િવ મરણ એને સારું સહજ બની જાય છે . ઈ રના મરણ, મનન અને િનિદધ્યાસનમા ં પણ એને
રસ લાગે, ેમ જાગે, અથવા આનદ
ં આવે તો એને માટે એકા થવાન ુ ં અને એની દર ૂ
બી જવાન ુ ં કામ
ત ન સહ ે ું બની જાય. ત્યા ં સધી
ુ , એવી અસાધારણ અવ થાની ુ , એને એકા
ાિપ્ત સધી થવામા ં કે
ર્ ુ બનવામા ં
ત ખ ુ કલી
ે પડવાની.
ં સાધનામા ં
તરગ મ મ મન એકા થ ુ ં જશે તમતમ
ે ુ , શાિત
ે વધારે ને વધારે સખ ં , રસ અને
ં
આનદની અન ુ િત ૂ થશે.
ૂ સહજ બનશે. સાધનાનો ઉત્સાહ પણ એથી વધી જશે. મનની િવિક્ષપ્તાવ થા દર
એની દર સ તાના દૈ વી વારા ં ે. અને પછી, સાધનાત્મક અ યાસ મ પરાકા ઠાએ
ટવા માડશ
પહ ચતાં, એક ધન્ય િદવસે, ધન્ય ક્ષણે અતી ન્ ય અવ થાન ુ ં ાર ઊઘડી જતા,ં મનનો લય શ થશે.
લયાવ થાની એ અન ુ િત
ૂ અિતશય આનદદાયક
ં અને આશીવાદ ુ
ર્ પ પરવાર થશ.ે
મનની એ અતી ન્ ય લયાવ થામા ં ે થતા ં કેટલીક વાર કોઈ સાધક સહસા ગભરાઈ જાય છે
વશ
ે જ ભયભીત બને છે . અતી ન્ ય અવ થાની એ અલૌિકક અન ુ િત
તમ ુ અને
ૂ એને માટે એકદમ અદ્ ત
અવનવી હોવાથી એને જીરવવાન ુ ં કાયર્ ૂ જ કપ ં થઈ પડે છે . એની
બ િતિ યા એટલી બધી બળ હોય
છે કે વાત નિહ. એ બળ િતિ યાને પિરણામે િમતિચ કે પાગલ બનીને ફયાર્ કરે છે . અલબ ,
ં સાધકો પર
સાધનાની એવી િવપરીત િવઘાતક અસર કોઈક િવરલ સાધક પર જ પડતી હોય છે . અિધકાશ
તો મનની લયાવ થાની િતિ યા બ ું
ૂ જ સદર ુ ૂ થાય છે . લયાવ થાના લીધે એમને એમન ુ ં
અને સાનકળ
સાધનાત્મક જીવન ધન્ય લાગે છે . ભગવાન શકરા ુ
ં ચાયર્ તો ત્યા ં સધી કહ ે છે કે ન ુ ં િચ પર
ુ
પરમાત્માના પરાત્પર સખસાગરમા ં લય પામ્ય ુ ં કે લીન બન્ય ુ ં તન ુ પિવ
ે ુ ં કળ થઈ ગય,ુ ં તની
ે જનની એને
www.swargarohan.org
સાધના - 71 - ી યોગે ર
ૃ
જન્મ આપીને કતાથર્ થઈ, ને પ ૃ વી એની પિવ ૃ ૃ
ે પાવન બની ગઈ. એની કતકત્યતાનો
પદરજથી િવશષ
ત ન ર ો.
कुलं प वऽ जननी कृ ताथा वसु धरा पुऽवती च तेन ।
अपारसं व सुखसागरे ङःमन ् लीनं परे ॄ ण यःय चेतः ॥
ીમદ્ ભગવદ્ ગીતાના છ ા અધ્યાયમા ં એવી અલૌિકક અવ થાિવશષન
ે ુ ં વણન
ર્ કરવામા ં આ ય ુ ં છે .
એનો ભાવાથર્ એવો છે કે યોગનો અ યાસ કરતા ં િચ ં બને છે ત્યારે આત્મામા ં સ ં ુ ટ
ઉપરામ થઈને શાત
બનીને આત્માને જ અવલોકે છે . એ વખતે સનાતન સપણ ુ
ં ૂ ર્ સખાન ુ િત ુ
ૂ સહજ થાય છે . એ સખાન ુ િત
ૂ
અતી ન્ ય હોવા છતા ં િુ થી સમજી શકાય તવી
ે હોય છે . િચ ની એ શાત
ં અવ થામા ં આત્મતત્વ િવના
બી ુ ં કશ ુ ં શષ
ે નથી રહ ે .ુ ં એમા ં િત ઠત થયા પછી ભારમા ુ
ે ં ભારે દઃખ કે ૂ
િતકળતા ે થાય તોપણ
પદા
ચલાયમાન નથી થવા .ુ ં એ સવ મ લાભને મળ
ે યા પછી બીજો કોઈ લાભ િવશષ
ે નથી લાગતો ને બીજા
લૌિકક-પારલૌિકક લાભને મળવવાની
ે ઈ છા નથી રહતી ુ
ે . દઃખના ં
સયોગના િવયોગની અથવા સનાતન
ુ
સખની ાિપ્તની એ અલૌિકક અવ થાને યોગ તરીકે ઓળખવામા ં આવે છે . એવા જીવનને સાથક
ર્ કે સફળ
ૂ ર્ હતાશ થયા કે થા
કરનારા યોગનો અ યાસ ઢ િનરધારપવક ા વગર કરતા રહ ે .ુ ં
ં
સાધના ારા સાપડતી અતી ન્ ય અવ થાની એવી અન ુ િતથી
ૂ સાધક ધન્ય બને છે . એની આગળ
ુ
એક અવનવી દૈ વી દિનયા ુ લી થાય છે . મ મ એ લયાવ થા, સમાિધદશા અથવા િનરુ દશા વધતી ને
ે સાધકન ુ ં સમ ત જીવન
સહજ થતી જાય છે તમતમ
ે ૃ
ં , પરમાત્મપરાયણ તથા કતાથ
શાત ર્ બન ુ ં જાય છે .
એન ુ ં તર અને બા યિક્તત્વ બદલા ુ ં જાય છે . આત્મિવકાસના વાભાિવક ુ
મને અનસરીન ે લોકો ર
ૂ િસવાયની અન ુ િતઓની
શિક્તઓનો ઉદય થાય છે . શિક્તઓની અને આત્માન ુ િત ૂ ાિપ્ત, સાધનાત્મક
ર્ જીવનન ુ ં ધ્યય
યોિતમય ુ ,
ે ન હોવા છતા,ં અનાયાસે આપોઆપ જ થઈ રહ ે છે . આત્મા વય ં પરમસખ
ં , પરમાનદ
પરમશાિત ં અને પણ
ૂ ર્ શિક્તનો ભડાર
ં ુ બનીને
હોવાથી સાધક આત્માિભ ખ મ મ એની પાસે
પહ ચે છે તમતમ
ે ુ
ે પરમસખનો ં
, પરમ સનાતન શાંિતનો, પરમાનદનો ને શિક્તનો સ ાટ બનતો જાય છે .
ં
એનો આિત્મક અસતોષ ં ૂ ર્
સપણપણ ે શમી જાય છે . સાધક વાન ુ િતપવક
ૂ ૂ ર્ સમ છે કે દરના આિત્મક
ૃ , આત્મારામ અને આત્મરત બની
રસની આગળ બહારના િવષયરસોની કશી જ િવસાત નથી. એ આત્મ પ્ત
જાય છે .
લયની એ અવ થાના એક નાનાસરખા સાધારણ ભય થાનને સમજવા ુ ં છે . સાચા સાધકે એ
ભય થાન ે ર ે ન ચાલ.ે એ ભય થાન જપ, ધ્યાન અથવા આત્મિવચાર કરતાં-કરતા ં એકાએક
ત્યે ગાફલ
આવતી િન ાન ુ ં છે . િન ાન ુ ં ? હા. સાધકને એ ભય થાનનો સામનો કરવો પડે છે . કટલીક
ે વાર એ સાધનાનો
ે ં િન ાધીન બની જાય છે ને છવટ
આધાર લતા ે ુ એ ુ ં માને છે કે મને સમાિધ થઈ છે .
સધી
ં
તો પછી લય સમાિધ ારા સાપડ ો છે કે િન ા ારા એ કવી
ે રીતે સમજી શકાય ?
સામાન્ય રીતે મનનો િન ા ારા લય થાય છે ત્યારે શરીર એકસરખી અવ થામા ં નથી રહ ે .ુ ં મા ુ ં
નીચે નમી પડે છે અથવા આ ુ બા ુ ઢળી પડે છે . એની ખબર સાધક જો સાવધ હોય છે તો એને જાગ્યા
પછી પડે છે . જો મા ુ ં નમી પડ ું ન હોય અને એકસરખી િ થર દશામા ં હોય તો તે મનનો શ ુ સાિત્વક લય
www.swargarohan.org
સાધના - 72 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 73 - ી યોગે ર
ં ૂ ર્
સપણપણ ે સફળ મનોરથ થાય તે પહલા
ે ં એને કટલીક
ે ં પસાર થ ુ ં પડે છે . એની
વાર કપરી કસોટીમાથી
પોતાની દર છ કે કટ રીતે રહનારી
ે વાસનાઓ એના િચ ને ચચળ
ં બનાવીને એની આકરી
અિગ્નપરીક્ષા કરે છે ત્યારે એ સારી રીતે સત્વશાળી હોય તો એની સામે ટકી શકે છે અને એમાથી
ં પાર ઉતરે
ં
છે , નિહ તો ચચળ કે ચલાયમાન બનીને વાસના તથા લાલસાના ૂ
િતકળ વાહમા ં તણાવા માડ
ં ે છે .
સાધકના મનમા ં જો િવષયોની રસ િૃ ુ ં
ન રહ ે તો એ અવ થા સોનામા ં સગધ ું
વી સદર ુ
ને સખકારક થઈ
પડે છે . મનમા ં િવષયોની રસ િૃ ૂ કરવા માટે પરમાત્માની
હોય તો તેને દર ાથનાનો
ર્ ે
આધાર લવો
જોઈએ. ાથનાની
ર્ શિક્ત અત્યત ુ
ં અસાધારણ અને અમોઘ છે . એથી જીવનની સધારણામા ં મદદ મળે છે .
એને લીધે સમય પર મન િનમળ ૂ ે ૂ ંુ લાગી જાય છે . સાધકના
ર્ બનતા ં જપ અથવા ધ્યાનની સાધનામા ં પરપર
ં એકા
મનની એ શાત અવ થાન ુ ં વણર્ન ગીતાના છ ા અધ્યાયમા ં દીપકને યાદ કરીને અત્યત
ં રોચક રીતે
કરવામા ં આ ય ુ ં છઃે
यथा द पो िनवातःथो ने गते सोपमा ःमृता ।
योिगनो यतिच ःय यु जतो योगमा मनः ॥६-१९॥
ગીતા કહ ે છે કે પવનરિહત ઘરના ૂ
ણામા ં રખાયલા
ે એકાદ દીપકની ક પના કરી લો. એ દીપકની
યોિત વી રીતે જરા પણ હાલતી નથી તવી
ે રીતે યોગની સાધનામા ં આગળ વધવાનો યત્ન કરનારા
ં
યોગીના સયમપરાયણ ં મનન ુ ં પણ સમજી લે .ુ ં તે પણ ચલાયમાન નથી થ .ુ ં
શાત
ે
કટલી ું
બધી સદર ર્ ઉપમા છે ! પરં ુ એમા ં સહજ
આકષક ુ
ે સધારોવધારો કરીએ તો તે અ થાને નિહ
ગણાય. પવનરિહત ઘરના ૂ
ણામા ં રાખવામા ં આવલા
ે દીપકની યોિત હાલે નિહ એવી રીતે સયમી
ં
સાધકની પાસે િવષયોના વાયરા નથી વાતા એટલે એન ુ ં ધ્યાનમા ં લાગે ું મન નથી હાલ ુ ં એ તો સમજાય
તે ુ ં છે . પરં ુ િવષયોના િવપરીત િવઘાતક વાયરા ચારે તરફથી વાતા હોય તોપણ યોગીન ુ ં મન હાલે નિહ
ત્યારે જ તની
ે મહાનતા કહવાય
ે ુ લહરી દોડાદોડ કરતી હોય
. દીપકને ઘરની વ ચે રા યો હોય અને વાયની
તોપણ એ ન હાલે, ન ડગે કે ન ુ
ઝાય ત્યારે આ યકારક
ર્ ે
કહવાય ં
. સયમી યોગીની શિક્ત એવી અનોખી
હોય છે . જોકે િવષયોના િવપરીત વાય ુ ન વાતા હોય ત્યારે પણ મનને વ થ રાખવાન ુ ં કામ સહ ે ું નથી.
સાધક એટલી િસિ ે
મળવ ે તોપણ ઓછી નથી. પરં ુ એની િસિ એથી પણ િવરાટ હોય છે . ગમે તે ુ ં
િવપરીત િવરોધી વાતાવરણ પણ એને નથી ડગાવી શક ુ ં એટલે એ લોકને થોડોક સધારીન
ુ ે કહી શકાય કે
પવનવાળા થાનમા ં રાખલો
ે દીપક ે યોગસાધનામા ં લાગલા
મ હાલતો નથી તમ ે યોગીન ુ ં સયમી
ં મન
િવષયવતી િૃ ની પવનલહરીથી નથી હાલ .ુ ં
यथा ूद पो वातःथो नेङगते सोपमा ःमृता ।
योिगनो यतिच ःय यु जतो योगमा मनः ॥
ં
ભાગવતના એકાદશ કધમા ં કહવાયલી
ે ં -સયમી
ભગવાન નરનારાયણની શાત ં જીવનકથા જાણીતી
છે . એ એમની સવ ં
મ સયમદશાની ં -સયમી
પિરચાયક છે . એવી જ શાત ં કથા સ રમી સદીના મહાપ ુ ષ
ે ં
તપ વીવર તજાનદની છે . એ કથા જાણવા વી છે .
www.swargarohan.org
સાધના - 74 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 75 - ી યોગે ર
* * * * *
www.swargarohan.org
સાધના - 76 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 77 - ી યોગે ર
કરવાન ુ ં કહવામા
ે ં આ ય ુ ં છે त मे मनः िशवसंक पमःतु । શભ
ુ િવશ ુ ે
િવચારોથી વ ટાળાયલા મનને
િવચારરિહત થતા વાર નથી લાગતી.
ૃ
જાગિતદશા દરિમયાન િવચારરિહત બનીને બસી
ે ે
રહવા કરતા િવકારરિહત બનવાન ુ ં વધારે સારું
તથા ે કર છે . િવકારરિહત દશા સાધકને માટે અત્યત
ય ર્ પ છે સાધકે િનિવચાર
ં ઉપયોગી અને આશીવાદ
દશાની ાિપ્ત કરવાની િચંતા કરવાની સાથે િનિવકાર અવ થાની અન ુ િત
ૂ કરવાન ુ ં અને એવી અન ુ િતન
ૂ ે
સહજ બનાવવાન ુ ં ધ્યાન રાખ ુ ં જોઈએ.
મનમા ં િવચાર પદા
ે જ ન થાય તો િવકારને ં
ગટવાનો સભવ ે એ ુ ં કહીએ
ઓછો રહ ે છે . નથી રહતો
તો ચાલે. કારણ કે ે િવકાર નાનામોટા િવચારન ુ ં જ અનસરણ
ત્યક ુ કરતો હોય છે . એની સાથસાથ
ે ે એ પણ
યાદ રાખવાન ુ ં છે કે િવકાર જ ન હોય તો િવચારને ઊઠવાની સભાવના
ં ઓછી રહ ે છે . િવચાર એક કારનો
સ ૂ મ િવકાર જ છે . તોપણ સામાન્ય રીતે જીવનધારી માનવે ધ્યાનાવ થા પહલા
ે ં ને ધ્યાનાવ થા પછી પણ
બનતા માણમાં વધારે ને વધારે િવકારરિહત બનવાન ુ ં ધ્યાન રાખ ુ ં જોઈએ.
આત્મિવકાસના સાધકને માટે િનિવચાર દશા અને િનિવકાર દશા એક જ િસ ાના ં બે પાસા ં વી,
ં
પખીની બે પાખ
ં સરખી અને શરીરની બન
ં ે ખ વી છે . એ બનમાથી ે કરવાન ુ ં ઉિચત નથી.
ં ે ં એકની ઉપક્ષા
બનનો ુ
ં ે સભગ સમન્વય સાધકની સાધનામા ં આવ યક અને આશીવાદ
ર્ પ છે .
* * * * *
www.swargarohan.org
સાધના - 78 - ી યોગે ર
(૧)
નામજપનો આધાર લઈને આગળ વધનારા સાધકના જીવનમા ં યારે અનન્ય ભિક્તનો અથવા
પરમાત્માના પરમ પિવ ેમનો ુ ર્ થાય છે ત્યારે પોતાના સમ
ાદભાવ જીવન ારા એ સવભાવ
ર્ ે
પરમાત્માને સમિપત બનીને પરમાત્મામય થઈ જાય છે . એના દયમા ં પરમારાધ્ય પરમાત્મા િવના બી ુ ં
ં જ નથી રહ ે .ુ ં
કાઈ દય અને રોમરોમ એમના ેમરગથી
ં ં
રગાઈ ુ અ મા
જાય છે . અ એ ુ ં એમના અલૌિકક
ુ
અસાધારણ અનરાગનો અણવ ં ે છે .
ર્ ઊછળવા માડ ે
ખથી એ જડ ચતનાત્મક સમ ત જગતમા ં પોતાના
પરમ ેમા પદ િ યતમ પરમાત્માન ુ ં દશન ુ
ર્ કરે છે ને મનથી એમન ુ ં મનન તથા ધ્યાન. એમના સધાસભર
વ પમા ં મનને જોડવામા ં ને લીન કરવામા ં એને ર્ ુ જણાય છે . વાણી
વગસખ ે જ
ારા નામજપ તમ
પરમાત્માન ુ ં ગણસકીતન
ુ ં ં ે છે , અને કાન
ર્ કરીને એ અહિનશ આનદ ારા પરમાત્માના મિહમાન ુ ં મગલ
ં
ં
જયગાન સાભળીન ૃ
ે અ તનો ુ ે છે . હાથથી પરમાત્માની સવા
અસાધારણ આ વાદ અનભવ ે -પજા
ૂ અથવા
આરાધના કરે છે , ને પગથી તીથાટનનો
ર્ ને પરમાત્માની પ ુ યમયી પિરકમ્માનો લાભ મળવ
ે ં ે
ે છે . સક્ષપમા ં
કહીએ તો પોતાના સમ ત જીવન ારા એ સવર્ થળે , સવર્ કાળે , ને સવ સાધન તથા શિક્ત ારા ભગવાનને
ભ છે . ભક્તન ુ ં જીવન એવી રીતે ભગવાનને સવપણ
ર્ ં ૂ ર્ રીતે સમિપત થય ુ ં હોય છે . એવા સમિપત
ે સપણ
જીવનવાળા આત્માને જ ભક્ત કહવાય
ે છે . સમપણભાવન
ર્ ે ભિક્તનો આત્મા માનવામા ં આવે છે . તના
ે િસવાય
ભિક્ત ટકી નથી શકતી.
સમપણભાવથી
ર્ ે
ભક્તનો ભગવાનની સાથનો ં ં વધારે ને વધારે સ ુ ઢ બને છે ને ભગવાનની
સબધ
ૃ
કપાનો ુ
અિધકાિધક અનભવ શ થાય છે . ભક્તન ુ ં ભિક્તરસ-ભરપરૂ તર આખરે ભગવાનના દશન
ર્ માટે
આ ંદ કરે છે અને અિતશય આ રુ બને છે . ભગવાન િસવાય એ નથી રહી શક .ુ ં ભક્તન ુ ં મન ભગવાનના
ુ
અસીમ અનરાગથી ઊભરાઈને િનરતર
ં નામજપ તથા ર્ મા ં
ાથના ૂ
બી ે ુ ર્
જાય છે , ને ભગવાનના ં દવદલભ
ધન્ય દશનની
ર્ તીક્ષા કરે છે .
*
કહ ે છે કે સ ુ મા ં એક િવશષ
ે કારની માછલી થાય છે તે વાિત નક્ષ ન ુ ં જ પાણી પસદ
ં કરે છે .
આકાશમા ં યારે વાિત નક્ષ આવે છે ત્યારે તે તના
ે ં વરસતા જલિબંદુ ને ઝીલી લે
વરસાદી વાદળમાથી
ૂ
છે , ને સમ મા ં બકી મારીને ડે જતી રહ ે છે . િદવસો પછી એની જીવનસાધના પરી
ૂ થાય છે અને એના
ઉદરમા ં મોતી બને છે . માછીમારો એને પકડીને એ મોતીને હ તગત કરે છે . ભગવાનના ભાવભીના ભક્તના
ં ં
સબધમા ૃ
ં પણ એ ુ ં જ સમજવાન ુ ં છે . પરમાત્માના પરમ કપાપા ુ ુ
સત્પરષ વાિત નક્ષ ના વરસાદી વાદળ
ે
વા છે . એમનો આપલો મં ુ ે
કે સદપદશ જલિબંદુ વો જીવન દાયક છે . તન
ે ે ઝીલીને ભક્ત
ં
સસારસાગરમા ૃ ૃ
ં જીવનને કતકત્ય કરનારી આિત્મક સાધનામા ં લીન બને છે . ુ ે કે
ને સદ્ ગ ુ ના સદપદશ
મં ે ે માટે બી ુ ં કય ુ ં સાધન શષ
વણનો લાભ મ યો છે તન ે રહ ે છે ? તે તો પોતાની સમ િચ િૃ ને તમા
ે ં
www.swargarohan.org
સાધના - 79 - ી યોગે ર
(૨)
ભિક્તમા ં ભજ ધા ુ છે . એ રીતે જોતા ં ભિક્ત ભજવાની િ યા છે . એમા ં શરણ લવાનો
ે અને ભજવાનો
કે સવવાનો
ે - એવા બે ે
કારના ભાવ સમાયલા છે . ન ુ ં સવન
ે કરવાન ુ ં છે તન
ે ુ ં શરણ પણ લે ુ ં રહ ે છે . એ
ે
વાત આપોઆપ અથવા તો એકદમ સહલાઈથી ે છે .
સમજી શકાય તમ
અશાિન્ત
માણસો શરણ લે છે અને સવ
ે ે છે કે ભ છે પણ ખરા; પરં ુ મોટા ભાગના માણસો શન
ે ુ ં શરણ લે છે
ને કોને સવ
ે ે છે ? ધન, ધરા અને રમાને અથવા તો પદ તથા િત ઠાને. પરં ુ ૃ
હદાર ય ઉપિનષદમા ં
ૂ ે છે કે આ િવશાળ સ ૃ ટમા ં
મૈ ેયી પછ ધન કે ઐ યર્ છે તે બ ુ ં જ મળી જાય તોપણ શ ુ ં પરમ શાિતની
ં
ાિપ્ત થઈ શકે અથવા તો બધનોથી
ં ુ
િક્ત મળી શકે ? તો એના ઉ રમા ં મહાત્મા યા વ ં ે
સક્ષપમા ંજ
ૃ
કહ ે છે કે 'અ તત્વ ય આશા નાિ ત િવ ેન !’ મૈ ેયી ! ધન, વૈભવ કે ઐ યથી ૃ
ર્ કોઈને અ તપદની ાિપ્ત
www.swargarohan.org
સાધના - 80 - ી યોગે ર
ાનન ુ ં થાન
માણસોનો મોટો ભાગ પદાથ ને ભ છે અને પદાથ કે િવષયોને માટે પિર મ કરે છે તે તો
ં ુ , અથવા અ થાયી છે . તમના
ક્ષણભગર ે ં ે
કાયમીપણાની બાહધરી કોઈ નથી આપી શક .ુ ં માટે જ િુ માન
ં પોતાના મનને પા ં વાળી લઈને અિવનાશી કે સનાતન પદાથમા
માણસો એમાથી ર્ ં એને જોડવાનો યાસ
કરે છે . આ પલટાતી જતી પ ૃ વીમા,ં એની દર અને બહાર, એ ુ ં કોઈ સનાતન તત્વ છે નો કદી નાશ ન
થાય, ને જાણવાથી, સવવાથી
ે કે ભજવાથી શાિત ુ
ં મળે , દઃખ ં
તથા બધન ૂ થાય ને જીવન ધન્ય બની
દર
જાય ? એવી િજ ાસા એમના મનમા ં જાગી ઊઠે છે . િવચારનો આ ય લઈને એવા પરમાત્મતત્વના
ર્ કરે છે . અને પછી તો મા
અિ તત્વનો એ િનણય ર્ કરીને બસી
િનણય ે રહવાન
ે ે બદલ,ે એ તત્વનો સાક્ષાત્કાર
કરવા અથવા તો એનો ુ
ત્યક્ષ અનભવ કરવા કમર કસે છે કે સાધનામા ં પડે છે . એન ુ ં નામ જ ભિક્ત. ભિક્ત
એવી રીતે િજ ાસા િૃ માથી
ં જન્મે છે , પરં ુ ે
મના ુ
પીયષથી પોષાય છે , અને પરમાત્માના ત્યક્ષ પિરચય
ૃ
િવના બીજા કશાથી પણ પિર પ્ત કે સ નથી થઈ શકતી. ાન એની દર તાણા અને વાણાની પઠ
ે ે
વણાયે ું હોય છે એ સા ,ુ ં પરં ુ એની ુ ય આધાર િમ
ૂ દય અને એમા ં રહલો
ે ભાવ હોય છે .
ભિક્ત અને ે
મ
એ ભાવની મદદથી જ એ પરમાત્માની પાસે પહ ચવાનો યાસ કરે છે . એ રીતે જોતા ં ભિક્ત
ં
સસારના ં ુ મરણધમ પદાથ ની
ક્ષણભગર ુ
ાિપ્ત, વાસના, કામના, આસિક્ત કે અનરિક્ત નથી, પરં ુ એક
ે કે સશિક્ત
પરમાત્માની જ શરણાગિત, સવા ં છે . પરમાત્માને માટની
ે જ ગાઢ ીિત છે . એવી ગાઢ ીિત
ન કટે ત્યા ં લગી ભિક્ત થઈ છે એ ુ ં ન કહી શકાય. માટે જ નારદજી પોતાના ં ભિક્તસ ૂ ોમા ં એનો પિરચય
કરાવતા ં કહ ે છે કે 'સા ુ અિ મન ્ પરમ મ
ે પા !’ એટલે કે ભિક્ત પરમાત્મામા ં પરમ ે પ છે . સાધારણ
મ
નિહ પરં ુ પરમ ે .
મ ખર ેમ. એકધારો અને પ ુ કળ ે . એવા
મ ે
મન ું ાકટ ૃ
થતા ં જીવન અ તમય
ં અશાિત
બની જાય છે . એમાની ં , અ ાન, ભદભાવ
ે અને અહકારન
ં ુ ં બ ુ ં જ ઝર
ે જ ુ ં રહ ે છે . માટે જ ભિક્તને
ૃ
અ તમયી ે
પણ કહવામા ં આવે છે . એનો આ વાદ લનાર
ે ૃ
અ તમય બન્યા િવના નથી રહી શકતો. એન ુ ં
તન, મન, અને ે ું અથવા અલૌિકક બની જાય છે .
તર અનર
પારસની ાિપ્ત
એવી ભિક્તની ભાગીરથી ના િદલમા ં કટીને વહવા
ે ં ે છે , એના
માડ ં
વો ભાગ્યશાળી સસારમા ં
બીજો કોઈ જ નથી. એના ભાગ્યોદયનો િદવસ શ થઈ ગયો એમ જ સમજ .ુ ં એને સખશાિત
ુ ં ને જીવનના
www.swargarohan.org
સાધના - 81 - ી યોગે ર
ે ,ુ ક પલતા કે પારસની
ક યાણની કૂંચી મળી ગઈ. કામધન ાિપ્ત થઈ. એના જીવનમા ં ઉષાનો ઉદય થયો
ને પરમાત્માના દશનનો
ર્ ૂ નથી એ ન ી સમજી લે .ુ ં
ૂ દય હવે દર
સય
પિરવતન
ર્
નામ મરણ ભિક્તની સવ મ સાધનાન ુ ં હાદર્ છે . એના િસવાય ભિક્તની સદર
ું સાધનાનો િવકાસ ન
થઈ શકે. ેમપવક
ૂ ર્ કરાતા િનયિમત નામ મરણથી મન િનમળ
ર્ ને િ થર થાય છે તથા પરમાત્માના
ે
સાક્ષાત્કારની તાલાવલી ે થાય છે . એ તાલાવલી
પદા ે ભક્તન ુ ં સાધન સવર્ વ છે એમ સમજી લે .ુ ં એવી
ે , લગન અથવા તો ઈ રને માટે આકુ ળ યાકળતાનો
તાલાવલી ુ ઉદય ભક્તના જીવનમા ં થવો જ જોઈએ.
ત્યારે જ ભિક્તની સાધના સફળ બની શકે. ભિક્તનો કાશ થતા ં ભક્તના ં નન
ે ને વણ
ે બન
ં ે બદલાઈ જાય
છે . એનો અથર્ એ છે કે એની ખમા ં ઈ રના પિવ ેમન ુ ં જન જાવાથી એ સવર્ ઈ રની પરમ
ં
સ ાની ઝાખી ુ
કરે છે અને એની વાણી સરળ, સાચી તથા મ મયી બની જાય છે . એ ન તા, સરળતા ને
સરસતાની ૂ બની જાય છે . એ
િત ટએ જોતા ં ભિક્ત વભાવન,ુ ં િવચાર તમ
ે જ યવહારન ુ ં આ લ
ૂ
ર્ છે . કહો કે શિુ કરણ અથવા ઊધ્વ કરણ છે . એનો સમાવશ
પિરવતન ે કટલાક
ે માણસો માને છે તમ
ે કવળ
ે
ે
બહારનો દખાવ , પરં ગ તથા બહારની િ યાઓમા ં જ નથી થઈ જતો. કવળ
ે ં
ટીલાટપકા ં કરવાથી, ભજનો
ગાવાથી, તો , પાઠ, તીથાટન
ર્ ને દવદશન
ે ં
ર્ કરવાથી તથા સત્સગમા ં સામલ
ે થવાથી જ એનો સાચો વાદ
નથી મળી જતો. એનો આત્મા ઘણો ડો ને ચો છે . બહારની િ યા- િ યાઓ એના રહ યનો ઉકલ
ે
કરવામા ં મદદ પ થાય છે એટ ું જ, બાકી એની સાચી અન ુ િત
ૂ નથી કરાવી શકતી. એ િ યા- િ યાનો
આધાર લઈને માણસે આગળ વધવાન ુ ં છે ને ભિક્તના અસલ આ વાદનો અનભવ
ુ કરવાનો છે . ભિક્ત
ે છે પરં ુ ભિક્તતત્વનો વાનભવ
શ દનો ઉ ચાર સહલો ુ ે નથી, એ ખાસ યાદ રાખવાન ુ ં
કરવો એટલો સહલો
છે .
રામબાણ દવા
ુ
ભિક્ત બધા જ દઃખદદ ની દવા પ રામબાણ અકસીર ઉપાય છે . એથી ઈ ર સાથના
ે ં ં
સબધની
થાપના તો થાય છે જ; પરં ુ સાથસાથ
ે ૃ
ે ઈ રની કપાના ુ
પિરણામ પે દન્યવી રીતે પણ મદદ મળે છે .
એવી કોઈ જ િચંતા, ઉપાિધ, ુ કલી
ે કે આફત નથી ૃ
ઈ રની કપાના ૂ ન થઈ શકે. તન ને
ફળ પે દર
ુ , શાિત
મનના ં બધા ં જ દદ એથી મટી જાય છે ને જીવન સખી ં મય તથા સફળ થાય છે . ફક્ત ઈ રની એ
ૃ
મહામિહમામયી કપાનો ે
આધાર લવાવો જોઈએ અને એને માટે ભિક્તમાગના
ર્ ુ
સાફર થ ુ ં જોઈએ. એટલા
માટે જ ભિક્તનો સાચો વાદ લઈ ૂ ે
કલા ં કબીરે ભિક્તની ભલામણ કરતા ં ક ું છે કે હ ે
ાનીિશરોમણી સત
ભાઈ, રામની, ગોિવંદની કે હિરની ભિક્ત કર. સપિ
ં ુ
ની, સખની કે બીજી કોઈ લાલસાથી ેરાઈને લૌિકક
પદાથ ની પાછળ શા માટે પડે છે ? તારી ુ
ૂ ે સધારી
લન લે અને ઈ રન ુ ં મરણ કર. એમા ં કાઈ
ં બ ુ મોટી
તપ યાર્ કે સાધનાની જ ર નથી અને ધનન ુ ં ખચર્ પણ નથી થવાનુ.ં ુ િવચાર તો કરી જો કે આ
www.swargarohan.org
સાધના - 82 - ી યોગે ર
મન ુ યજીવન અને મન ુ યશરીર ઈ રના મરણ િવના બીજા કયા કામમા ં આવવાન ુ ં છે ? કબીર કહ ે છે કે
ુ
ખમા ં રામન ુ ં નામ ન હોય તે ુ
ખમા ં ભલે ૂ ભરવામા ં આવે. એ
ળ ુ એવી જ િશક્ષાને પા
ખ છે .
ં
દભ
પરં ુ ' ખમ
ુ રામ બગલમ ુ
રી’ની નીિતને અનસરવામા ં ુ ષો નથી માનતા.
ં પણ સાચા સતપ
ુ ં રામનામ કે ઈ રન ુ ં કોઈ પણ નામ
ખમાથી તરના ં નીકળ ુ ં જોઈએ. તથા તની
ડાણમાથી ે અસર પણ
ે
સમ ત જીવન પર પડવી જોઈએ. ઈ રના નામનો આધાર લનારનો યવહાર પણ ઈ રી િનયમોને
ુ ૂ , ઈ રને
અનકળ સ કરે તવો
ે અથવા તો બીજા શ દોમા ં કહીએ તો ધમર્ અને નીિતની મયાદામા
ર્ ં રહીને
ં , નશાબાજ કે ઢગધડા
કરાવો જોઈએ. ઈ રનો ભક્ત કોઈ તરગી ં વગરના માણસને યાદ કરાવે તવો
ે
યવહાર કરનારો નિહ; પરં ુ આદશર્ જીવન જીવનારો કે આદશર્ જીવન જીવવાનો યત્ન કરનારો ામાિણક
માનવ હોવો જોઈએ. એ વાતમા ં કોઈ પણ ં
કારની શકાન ે થાન ન જ હોઈ શકે. ભિક્તનો રગ
ં એવી રીતે
માનવના વદન કે ે , પરં ુ એના સમ ત જીવનમા ં ફરી વળે છે . અને સમ ત જીવનને
તરમા ં જ નથી રહતો
અિણશ ુ બનાવી એક કારની અવનવી સૌરભથી ભરે છે . જીવનમાથી ુ સપિ
ં આસરી ં ૂ કરી
ના ઓળાને દર
ે ે ઠકાણ
તન ે ે દૈ વી સપિ
ં નો પાવન કાશ પાથરી દઈ, ં કરે છે . ભિક્ત એ રીતે કોઈ યસન કે કફ
ાિત ે નથી,
પરં ુ સાધના છે , અને વત ં ં ૂ ર્ સાધના છે . એની સપણતાએ
તથા સપણ ં ૂ ર્ પહ ચતા ં ભક્તને ઈ રનો
સાક્ષાત્કાર થાય છે .
સાક્ષાત્કાર
એ સાક્ષાત્કાર બે જાતનો છે : એક તો મનપસદ
ં પમા,ં પોતાની રુિચ માણે થતો ઈ રનો
સાક્ષાત્કાર અને બીજો સમ ત સસારના
ં વ પમા ં થનારો સાક્ષાત્કાર. ભક્ત, યોગી કે ાની સૌને માટે એ
ં ે જાતનો સાક્ષાત્કાર અત્યત
બન ે
ં અિનવાયર્ છે . એવા બવડા સાક્ષાત્કારથી જ જીવનન ુ ં ેય સાધી શકાય. બન
ં ે
જાતના સાક્ષાત્કારમા ં પોતપોતાની િવશષ
ે તા છે . પહલો
ે સાક્ષાત્કાર ઈ રનો ત્યક્ષ પિરચય કરાવી જીવનને
ધન્ય કરે છે . તો બીજી જાતના સાક્ષાત્કારથી ઈ રના િવશાળ િવ ુ
પનો અનભવ થાય છે , ભદભાવની
ે
િન િૃ ુ ુ
થાય છે , અને સૌના સખદઃખના તટ થ િનરીક્ષક થઈ, સૌને મદદ પ થવાની કોિશશ થાય છે . એ જ
ે
સવાભાવના અથવા તો કમયોગ
ર્ . િન કામ કમયોગનો
ર્ ઉગમ એવી રીતે ભિક્તમાથી
ં આપોઆપ થાય છે .
(૩)
ઈ રનો સાક્ષાત્કાર
ે ં તો મને લાગ ’ુ ં
એક ભાઈ પોતાના પ મા ં લખે છે : પહલા ુ ં કે ઈ રનો સાક્ષાત્કાર કરવો એ રમત
ે ં કોઈ મોટા પરા મની જ ર નથી પડતી. ઈ રન ુ ં દશન
વાત છે . તમા ર્ ચપટી વગાડતામા ં થઈ શકે છે . પરં ુ
બે ણ મહાપ ુ ષોના ં જીવનચિર વા ં યા પછી હવે મને લાગે છે કે ઈ રનો સાક્ષાત્કાર કોઈ ધારવા ટલી
ે
સહલી વ ુ નથી. તની
ે ં
ગભીરતાનો મને યાલ આ યો છે . તન
ે ે માટે કટલો
ે બધો ે જોઈએ,
મ ઢ કે
મ મ િનધાર્ર જોઈએ. સમપણભાવ
ર્ કે ભોગ આપવાની કટલી
ે ે
બધી તૈયારી જોઈએ, લગન તથા મહનત
www.swargarohan.org
સાધના - 83 - ી યોગે ર
ે પહલા
જોઈએ, તનો ે ં મને આટલો પ ટ યાલ ન હતો. હવે સા ુ ં રખાિચ
ે મારી નજર આગળ આવી ગય ુ ં
છે .
ે નથી
સહલી
સા ુ ં છે . ઈ રસાક્ષાત્કાર કોઈ રમત વાત છે અને ચપટી વગાડતામા ં થઈ શકે છે એ ુ ં કટલાય
ે
ુ
અનભવિવહોણા માણસોન ુ ં માન ુ ં છે . એવી માન્યતાને લીધે કટલાક
ે ં ક્ષિણક આવશ
ે કે ઉ કરાટન
ે ે વશ થઈને
ે
કટલીક વાર ઘરનો ત્યાગ પણ કરતા ં હોય છે . એમના મનમા ં એમ હોય છે કે ત્યાગ કરીને એકાત
ં અને શાત
ં
થાનમા ં રહવા
ે જઈશ ુ ં એટલે તરત જ ઈ રન ુ ં દશન
ર્ થઈ જશે. ઈ ર આપણી રાહ જોઈને જ ઊભો હશે,
પરં ુ વા તિવકતાનો સામનો કરવાનો વખત આવે છે ત્યારે તમન
ે ે ખબર પડે છે કે વાત ધારવા ટલી
ે
સહલી ં ે
નથી. એકાતસવનના ં ક ટો, એકાતસવનન
ં ે ે પિરણામે થનારી નાનીમોટી સમ યાઓ, અને સાધનાની
સફળતામા ં થતા િવલબન
ં ે લીધે એમનો ઉત્સાહ ઓસરી જાય છે , એ નાિહંમત ને િનરાશ થાય છે . તથા
ે
કટલીક ં -ઈ રમાથી
વાર પોતાની જાતમાથી ં ે જ સાધનામાથી
તમ ં ે ે છે . એમા ં ઈ રનો કે
ા ખોઈ બસ
સાધનાનો દોષ નથી હોતો; પરં ુ એમનો પોતાનો જ દોષ હોય છે એ સહલાઈથી
ે ે વાત
સમજી શકાય તવી
ે
છે . તમના ખોટા યાલો, ભાવો કે િવચારો જ એને માટે જવાબદાર હોય છે .
સદાચારી જીવન
એટલે પહલથી
ે ે જ સમજી લવાની
ે જ ર છે કે ઈ રનો સાક્ષાત્કાર કોઈ રમત નથી. તે વાતવાતમા ં કે
ં ં થઈ જાય એમ પણ નથી. તન
ચપટી વગાડતામા ે ે માટે મોટામા ં મોટી તૈયારી જોઈએ છે , યોગ્યતા જોઈએ
છે , ને લાબા
ં વખતના એકધારા ૂ ર્
ાપવકના પ ુ ષાથની
ર્ ં
જ ર પડે છે . એવી યોગ્યતાથી સપ નિહ હોય
એવા સાધકોને ઈ રના સાક્ષાત્કારના માગમા
ર્ ં િનરાશા જ મળશે એ દખી
ે ુ ં છે . ઉપિનષદમા ં ક ું છે કે 'તદ્
ૂ ે ત િન્તકે’ ઈ ર દર
દર ૂ પણ છે અને સમીપ પણ છે . એ કથનનો ભાવાથર્ સમજી લવાની
ે જ ર છે . ઈ ર
સૌના દયમા ં રહલા
ે છે અને ાણની પણ પાસે છે . એટ ું જ નિહ, એવી કોઈ જગ્યા નથી કે યા ં ઈ ર ન
હોય. જડ અને ચતનમા
ે ં એ યાપક છે . છતા ં પણ સમીપમા ં સમીપ રહલા
ે ે
એ ઈ રનો સાક્ષાત્કાર કટલાન ે
થાય છે ? પોતાના ર્ કરે છે . મન અને ઈ ન્ યો પર કા ૂ મળવ
દયને િનમળ ે ે છે , િવવકી
ે બને છે , અને
ે
મના પાવન કાશને કટ કરે છે તે સમીપ થ પરમાત્માનો પિરચય કરી શકે છે . બાકી સદાચાર ને
નીિતથી િવરુ ુ ર્ કરે છે ,
મન વી રીતે જીવે છે , કકમ મના િદલમા ં પરમાત્મા માટના
ે પરમ ે
મનો ઉદય
નથી થતો, તથા ે છે ,
અિવવકી ં છે ને જ રી
ાત ં
ા, ભિક્ત તથા સાધનાથી સપ ે ે માટે
નથી, તન
ૂ છે . એટલે પરમાત્માને પાસે રાખવા કે દર
પરમાત્મા પાસે હોવા છતા ં કોસો દર ૂ રહવા
ે ે
દવા એ માણસના
પોતાના હાથમા ં છે . તે વી જાતન ુ ં જીવન જીવશે ને ે કરશે તના
વી યોગ્યતા પદા ે પર તનો
ે આધાર રહશ
ે ે.
અિનવાયર્ સાધના
પરમાત્માના સાક્ષાત્કાર અથવા તો ઈ રના દશનન
ર્ ુ ં કામ કિઠન અથવા તો અશ એટલા માટે
લાગે છે કે માણસની દર એને માટની
ે ૂ
પરતી તૈયારીનો અભાવ છે . ઈ રને માટનો
ે ઉત્કટ ખર ેમ
www.swargarohan.org
સાધના - 84 - ી યોગે ર
જોઈએ તે ેમ એની દર કટ નથી થયો એને લીધે એન ુ ં દય ઈ રને માટે રડ ુ ં નથી, તલપાપડ
ુ યાકળ
બન ુ ં નથી કે આકળ ુ નથી થ .ુ ં પછી એને ઈ રદશન ે
ર્ કવી રીતે થાય ? ઈ રના દશન
ર્ માટે
ં
મીરાબાઈ , રામકૃ ણ પરમહસ
ં અને ચૈતન્ય મહા ુ ે
વી વદના કે લગની, નરિસંહ મહતા
ે વી ભિક્ત તથા
ુ
કારામના વૈરાગ્ય વા વૈરાગ્યની જ ર છે . એ ઉપરાત
ં ી અરિવંદના ં
વી એકાિતક સતત સાધના પણ
અિનવાયર્ છે . એવો ેમ, એવી વદના
ે , લગની, ભિક્ત, વૈરાગ્યભાવના કે સાધનાપરાયણતા મોટા ભાગના
માણસોમા ં પદા
ે જ ૂ ને દર
ા ં થાય છે ? એટલે મોટા ભાગના માણસોને માટે ઈ ર દર ૂ જ રહ ે છે . એમને
ઈ રને પાસે લાવવાની કે ઈ રનો સાક્ષાત્કાર કરવાની ઈ છા જ નથી હોતી. મની ઈ છા હોય છે તમની
ે
ઈ છા આવ યક સાધનોને અભાવે અ ૂરી જ રહી જાય છે . એમનામા ં પણ એવો ઉત્કટ ે , વૈરાગ્ય ને
મ
ુ ુ
પરષાથ ર્ ભાગ્યે જ મળે છે . પછી ઈ રન ુ ં દશન ે
ર્ કવી રીતે થાય ? ચપટી વગાડતામા ં કે રમત વાતમા ં તો
થાય જ ં ?
ાથી
www.swargarohan.org
સાધના - 85 - ી યોગે ર
યોગ્ય ૂ
િમકા તૈયાર થાય તો ઈ રનો સાક્ષાત્કાર સહજ બની જાય છે એ વાતને યાદ રાખીને
િનરાશા અને િનમળતાન
ર્ ે ખખરી
ં ે કાઢીને એવી ૂ
િમકાની તૈયારીમા ં લાગી જવાની જ ર છે .
(૪)
પરમાત્માની પધરામણી
ભગવાન રામની ૂ
િત ં
િત ઠા મિદરમા ં તો થઈ પરં ુ એ ૂ છે , કારણ કે એમની
િત ઠા અ રી
િત ઠા ફક્ત બહાર જ નથી કરવાની, દર પણ કરવાની છે . દર એટલે આપણા મન પી મિદરમા
ં ,ં
દયમાં, તરમા ં કે તરાત્મામા.ં ત્યારે જ એ ૂ
િત ં ૂ ર્ થઈ શકે.
િત ઠા સપણ
પરં ુ દરની એ ૂ
િત િત ઠા ારે થાય ? અથવા તો જીવનમા ં ી રામની કે પરમાત્માની
પધરામણી ારે થઈ શકે ? એને માટે કવી
ે ૂ
િમકા કે કયા કારની યોગ્યતાની ાિપ્ત કરવી જોઈએ ?
એની સમજ માટે ુ ૃ રામાયણનો ઉ લખ
લસીકત ે કરવા વો છે . રામાયણના અયોધ્યાકાડમા
ં ં લ મણ તથા
સીતા સાથે ી રામ વા મીિક ુ
િનના આ મ પર જઈ પહ ચે છે . ુ એમના દશનથી
િન ર્ ૃ
કતાથ ર્ થાય છે . રામ
પણ સ તા કટ કરે છે . ને કટલીક
ે ૂ ે છે કે હવે
વાતચીત પછી પછ ુ ં કયા થળમા ં જઈને િનવાસ કરું ?
ે માટે ન ુ ં થાન પછો
એના ઉ રમા ં વા મીિક કહ ે છે કે તમે મને રહવા ૂ છો પરં ુ તમે ા ં નથી તે તો કહો.
છતા ં પણ સીતા ને લ મણ સાથે તમારે રહવાલાયક
ે થાન બતા ુ ં ં તે િવષે સાભળો
ં .
રહ મય જવાબ
મના કાન સાગર ું
વા િવશાળ બનીને સદર કથાવાતાઓ
ર્ ં યા કરે ને તમારા મિહમાન ુ ં
સાભ
ં
જયગાન સાભળતા ં કદી પણ નથી થાકતા એમની દર તમે તમારું ઘર કરો. ભક્તોના ં લોચન તમારા
ં
મગલમય ુ
ખના ં દશન
ર્ માટે ચાતકની પઠ
ે ે તલસે છે , રડે છે , ને ઝખ
ં ે છે એમના ુ
દયમા,ં હ ે ર નાયક , તમે
ુ ુ
સદાને માટે િનવાસ કરો. તમારા ગણાનવાદ અને યશને મની જીભ િદવસરાત ગાયા કરે છે , તમને અપણ
ર્
કરીને તમારા સાદ પે ભોજન કરે છે , તમારા ં ચરણકમળની સવા
ે કરે છે , તમારા િવના બીજા કોઈનો
આધાર નથી રાખતા, અને ાની તથા ગ ુ ને સન્માનની નજરે જોઈને નમ કાર કરે છે , એમના દયમાં,
હ ે રામચ ં જી, તમે વાસ કરો. તમારા જપ કરે છે , તમારું ધ્યાન ધરે છે , ને તમારા પદપકજની
ં ેમથી
ર્ કરે છે ,
ાથના મની દર કામ, ં , છળ કે કપટ નથી,
ોધ, મદ, મોહ તથા દભ સૌન ુ ં સારું તાકે છે ને
સૌના િહતમા ં કામ કરે છે , સત્ય તથા િ ય વચન બોલે છે , સતાજાગતા
ૂ ં ં તમારું જ શરણ લે છે , પર ીને
માતા ુ ય માને છે ને પરધનને ઝર
ે ુ ં જાણે છે , બીજાના ં સખ
ુ ને સપિ
ં ુ
જોઈને સખી થાય છે તથા
તમને માતાિપતા, સખા, વામી તથા ગ ુ માને છે એમના મન પી મિદરમા
ં ,ં હ ે રામ, તમે વાસ કરો.
વળી ુ ર્ ુ નિહ પણ ગણ
બીજાના દગણ ુ ુ એ છે , નીિતમા ં ુ છે , ભક્તો, સતો
િનપણ ં ને સ જનો ત્યે
ે રાખે છે , ને મન, વચન તમ
મ ે જ કમથી
ર્ તમારા ં જ કામ કરે છે , એમન ુ ં દય તમારે રહવા
ે માટે બધી
રીતે યોગ્ય છે . ત્યા ં તમે ઘર કરો. ુ વા મીિકના ં એવા ં વચન સાભળીન
િન ં ે રામચ ં જી હ યા. પછી ુ
િનએ
www.swargarohan.org
સાધના - 86 - ી યોગે ર
ૂ પવત
ક ું કે િચ કટ ર્ તમારા વસવાટ માટે સવથા ુ ૂ રહશ
ર્ અનકળ ે ે. એ પછી રામચ ં જી ત્યા ં જવા માટે િવદાય
થયા.
ં ે
સનાતન સદશ
વા મીિક ુ
િનએ એમના શ દોમા ં આપલો
ે ં ે સનાતન છે અને એટલા માટે જ વા મીિક તથા
સદશ
રામ અને એમની કથાના શ દિશ પી સત
ં ુ
લસીદાસન ે થયે વરસો વીતી ગયા ં તોપણ એ સદશ
ં ે એટલો જ
અસરકારક કે કીમતી લાગે છે . આજને માટે પણ એ એટલો જ ઉપયોગી છે . પરમાત્માના સાક્ષાત્કારની
ઈ છા મને હોય, પરમાત્માની સાથે મને સબધ
ં ં બાધવો
ં હોય અથવા તો પોતાના દય કે જીવન પી
ં
મિદરમા ં એમની પધરામણી કરવાના ં વપ્ના ં સવતા
ે હોય કે િમનારા ઘડતા હોય તમણ
ે ે પોતાના ં
ં સફળતા માટે કે ુ ં જીવન જીવવાની જ ર છે એનો એ સદશમા
વપ્નાની ં ે ં િનદશ રહલો ૃ
ે છે . ઈ રની કપાની
ં
ઝખના કરનારા ં ીપ ુ ષોએ પોતાના જીવનને પલટાવી કે ુ ં અિણશ ુ ુ , સવાસભર
મ મય ે અને
ઈ રપરાયણ બનાવ ુ ં જોઈએ એની સચના
ૂ મહિષ વા મીિકના શ દો પરથી સહ ે મળી રહ ે છે . એ શ દો
સાધક કે ેયાથ એ જીવવાના ઉ મ કારના જીવન તરફ ુ
ગિલિનદશ કરી જાય છે . એ ુ ં જીવન
ૂ નિહ રહ,ે અને આપણા જીવનમા ં ઈ રની
જીવવામા ં આવશે તો ઈ ર આપણાથી દર િત ઠાનો ઉત્સવ
ં ૂ ર્ બનશ.ે એ ુ ં આદશર્, ઈ રમય જીવન નહ હોવાને લીધે જ આપણા પર ઈ રની સપણ
સપણ ૃ
ં ૂ ર્ કપા નથી
ુ
અને એની અનમિત પણ આપણને નથી મળતી.
ૂ કે િચ કટ
િચ કટ ૂ ?
ૂ
મહિષ વા મીિકએ રામને િચ કટમા ં રહવાન
ે ૂ કહો કે િચ કટ
ુ ં ક ું છે . એને િચ કટ ૂ બ ુ ં એક જ છે .
ૂ કહીશ.ુ ં એ િચ મા ં પરમે રની પધરામણી થશે; પણ તે
આપણે એને િચ કટ ારે ? ૂ
યારે તે િચ કટ
પવતની
ર્ ે ે પિવ ,
પઠ શાત ું
ં અને સદર બની જશે ત્યારે . ુ એમા ં ગદકી
યા ં સધી ં છે , ં છે અને લૌિકક
ાિત
ુ એમા ં પરમાત્માન ુ ં
પદાથ ની લાલસા છે ત્યા ં સધી ાકટ નિહ થઈ શકે.
ગોદાવરી
ં
અયોધ્યાકાડમા ં આગળ ઉપર અગ ત્ય ુ
િનએ રામચ ં જીને પચવટીમા
ં ં ગોદાવરી નદી પાસે, નાિશક
ધામમા ં રહવાન
ે ુ ં ક ું છે . અને ભગવાન ી રામ ત્યા ં ર ા છે પણ ખરા. એન ુ ં આધ્યાિત્મક રહ ય શ ુ ં છે ?
ં
પચવટી ં મહા તના
એ પચ ૂ શરીરમા ં રહ ે ું િનમળ
ર્ દય છે . ગોદાવરી ઈ ન્ યોનો સયમ
ં છે અને નાિસકા
કહો કે નાશક કહો - એ સવર્ ે , સતાપ
કારના ક્લશ ં ુ
ને દઃખદદ ં
ર્ તથા બધનનો નાશ કરનાર પિવ ેમભાવ
છે . એને ભિક્ત પણ કહી શકાય. એ ભિક્ત બધી જાતની અિવ ાનો નાશ કરનારી અને ક યાણકારક છે . એ
ર્ ુ ં યા ં િનમાણ
ભિક્ત પી નાિસક-તીથન ં
ર્ થાય, ઈ ન્ યોના સયમ પી ગોદાવરીના ં િનમળ
ર્ નીર યા ં વહવા
ે માડ
ં ે
ર્ થયે ું
અને િનમળ દય ઈ રને માટે આ રુ બનીને આ ંદ કરે ત્યા ં તવા
ે જીવનમા ં ઈ રને કટ થયા
િવના ચાલે જ નિહ.
www.swargarohan.org
સાધના - 87 - ી યોગે ર
પધરામણી
એટલે જીવનમા ં પરમાત્માની પધરામણી કરવા માગનારા માનવોએ સૌથી પહલા
ે ં તો એને માટની
ે
ૂ
િમકા તૈયાર કરવાની છે . ૂ
િમકા તૈયાર થઈ જશે એટલે આગળન ુ ં કામ આપોઆપ થઈ રહશ
ે .ે -
ભક્તોને ઈ રના સાક્ષાત્કારનો વાદ મ યો છે તમના
ે જીવનમા ં એ જ રી ૂ
િમકાની તૈયારી થઈ ૂ હતી.
કી
એમના તરમા ં ઈ ર િસવાય બીજા કોઈ લૌિકક કે પારલૌિકક પદાથની
ર્ કામના રહી ન હતી. એ ઈ રને
માટે જ ે કે જીવતા અને ઈ રના દશનન
ાસ લતા ર્ ે માટે જ તલસતા તથા ર્ હતા. એવી અવ થા પર
ાથતા
પહ ચે તન
ે ે ઈ ર-દશનનો
ર્ ં જ ર મળે . તના
આનદ ે જીવન-મિદરમા
ં ંઈ ર િત ઠત અને કટ થાય.
ં ે છે ત્યારે માતા શ ુ ં કરે છે ? માતા કામમા ં હોય છે ત્યારે બાળકને જલદી
ઘરમા ં બાળક રડવા માડ
ે તરફ એટ ું જલદી ને
ે . તના
નથી લતી ટ ું જોઈએ તટ
ે ું ધ્યાન પણ નથી આપતી. બાળક વધારે રડે તો
તે ઊઠે છે ને એની આગળ રમકડા ં કૂ ે છે . કટલીક
ે વાર બાળક રમકડા ં જોઈને છાન ુ ં પણ રહી જાય છે તો
ં પણ છાન ુ ં નથી રહ ે ,ુ ં તો માતા એની આગળ મીઠાઈ કે
માતા પછી ઘરકામમા ં લાગે છે . જો તે રમકડાથી
ખાવાના સારા પદાથ કૂ ે છે ; પરં ુ કટલીક
ે વાર બાળક એથી પણ નથી માન ુ ં અને પોતાનો સત્યા હ
ચા ુ રાખતા ં જોરશોરથી રડવા જ માડ ે ુ ં પિરણામ કે ુ ં આવે છે ? માતા સમજી જાય છે કે હવે
ં ે છે તો તન
બાળક નિહ રહી શકે. તે બીજાં બધા ં જ કામ ૂ ે દોડી આવે છે , ને બાળકને ખોળામા ં લે છે . બાળક
કીન
પોતાની માતાન ુ ં પયપાન કરે છે ત્યારે રો ુ ં બધ
ં થાય છે . એની બધી જ વદના
ે શમી જાય છે તથા એ સપ
ં ણ
ૂ ર્
ુ
સખમા ં નાન કરે છે . હમણા ં તમે શ ુ ં જોય ુ ં ? ભરસભામા ં કોઈ પણ ં
કારના સકોચ િવના ઊ ુ ં થઈને બાળક
ં .ું એ પોતાની માતાને મળવા માગ ુ હ .ુ ં માતાએ પહલા
રડવા માડ ે ં તો એની તરફ ધ્યાન ન આપ્ય,ુ ં એની
અવગણના કરી, પરં ુ બાળક રો ુ ં જ ર ું તો આખરે એને આવ ુ ં પડ .ું બાળકને એણે પોતાની પાસે લી ુ ં
ત્યારે જ બાળકને શાિત
ં વળી.
ં
શાિત ારે મળે ?
એ ં શ ુ ં સચવ
સગ ૂ ે છે ? એમા ં ધાયાર્ કરતા ં બ ુ ડી ને મોટી િશક્ષા સમાયલી
ે છે . આ સસાર
ં એક
મહાન િવ િવ ાલય છે . અને જો ખ ઉઘાડી રાખીએ તો સાધારણ લાગતી ઘટનાઓની દરથી પણ ઘણો
અસાધારણ સાર તારવી શકાય છે . ત્યક ુ તથા શાિતન
ે જીવ સખ ં ે ઈ છે છે તથા તની
ે ાિપ્ત માટે બનતો
બધો જ પ ુ ષાથર્ કરે છે . જીવને સખ ં ે છે પણ ખરું , પરં ુ એ સખ
ુ સાપડ ુ સનાતન નથી હો .ુ ં તથી
ે એને
ં નથી મળતી. કાયમની શાિત
કાયમની શાિત ં ારે મળે ? ુ એ ઈ ન્ યોના િવષયોમા ં રમ્યા કરે છે
યા ં સધી
ને સસારના
ં બા ુ શા ત સખ
પદાથ મા ં રસ માણે છે ત્યા ં સધી ુ તથા સનાતન શાિતની
ં ાિપ્ત એને નથી
થતી, પરં ુ યારે એ િવષયોના ં બહારના ં બધા ં જ રમકડા ં ૂ ે, બધા જ ભોગપદાથ માથી
કીન ં મનની િૃ ને
ઉપરામ કરીને, પોતાના ૂ
ળ વ પને, અસલ વ પને કે પરમાત્માને મળવાની ઈ છા કરે છે , અથવા
ુ બને છે , પરમાત્મા પી માતાને મળવા માટે જ
વ પના સાક્ષાત્કારને માટે લાલાિયત, આ રુ કે યાકળ
મનોરથ કરે છે , રડે છે , તલસે છે , ાથ છે , પોકારે છે કે તરના ં આ ંદ કરે છે ને િનરતર
તરતમમાથી ં
www.swargarohan.org
સાધના - 88 - ી યોગે ર
આ ંદ કરે છે , ત્યારે પરમાત્મા પી માતાન ુ ં ધ્યાન એના તરફ ખચાય છે . એ સમજી જાય છે કે હવે આ જીવ
મારા િવના નિહ શકે.
અખડં આનદ
ં
એને રાજી કરવા, રમતે વળગાડવા કે સતોષ
ં ં
ધરવા, કોઈ-કોઈ વાર એ પોતાની િસિ ઓના અનત
ં ં એકાદ-બે કે વધારે િસિ ઓ પણ આપે છે . જો જીવ એમા ં જ ફસાઈ જાય કે સવર્ વ માનીને બસી
ભડારમાથી ે
ુ પરૂ ંુ નથી પાડતી. પરં ુ જીવ
જાય તો પછી થઈ ર .ું પરમાત્મા પી માતા એને પોતાના મહાિમલનન ુ ં સખ
જો િસિ ઓને મળવીન
ે ે એમનામા ં કદ
ે ન થાય અને એક પરમાત્માને માટે જ રડવા, કકળવા કે તલસવા
ં ે તો પરમાત્માની
માડ ાિપ્ત એને જ ર થાય. શા ત-સનાતન શાંિત અથવા અખડં આનદનો
ં ુ
અનભવ
કરીને એ ધન્ય બની જાય.
ૂ આદશ
ળ ાં ?
વ પનો સાક્ષાત્કાર અથવા તો પરમાત્મા ં
ાિપ્તના આનદનો ુ
અનભવ સૌ કોઈને કમ
ે નથી થઈ
શકતો એનો ઉ ર આટલા િવચાર પરથી સહ ે ે ે. એક તો એના ઉમદવાર
મળી રહશ ે જ બ ુ ઓછા હોય છે .
એને પોતાના જીવનન ુ ં ધ્યેય બનાવીને ચાલનારાની સ ં યા જ છક
ે નજીવી હોય છે . એને ધ્યય
ે બનાવીને
ચાલે છે તમનામાના
ે ુ
ં પણ કોઈક િવરલ જ દન્યવી િવષયો ે
ત્યની ઉદાસીનતા, િનમળતા
ર્ , જ રી મનોબળ
તથા ધ્યય ુ
ે ાિપ્તની આ રતા કે લગનથી સપ
ં હોય છે . વચગાળાના કોઈ પણ િવ ામ થાનમા ં ફસાયા
િવના કે લ ુ
ૂ લામણીમા ં અટવાયા િવના, છવટ
ે ુ એકધારી રીતે આગળ વધતા રહનારા
સધી ે ં
જવામદ કોઈક
ુ
જ હોય છે . એટલે જ જીવન ક્ત કે પરમાત્મદશ પ ુ ષો પ ૃ વીમા ં થોડા પાકે છે . િવ ની આટલી બધી
ુ ે
િવશાળ વ તી જોતા ં એકદમ થોડી સધરલી કે આગળ વધલી
ે ે
કહવાતી માનવજાિતને માટે એ બ ુ ગૌરવ
ે
લવા વી વાત તો નથી જ - ના, જરા પણ નિહ. માનવસમાજ પોતાના ૂ આદશ ને
ળ ૂ
લીને, આિત્મક
િવકાસની ઉપયોગી વાતોને િવસારીને, તથા િુ , સદાચાર, સત્ય ને સયમના
ં મ ં ોને િતલાજિલ
ં આપીને,
ુ
બહારની દિનયાના િવકાસને જ સવકાઈ ે જ ભૌિતક ભોગોને જ અગત્ય આપી આગળ વધે છે
ર્ ં સમજી તમ
ત્યારે માનવન ુ ં માળ ું રહ ે છે પરં ુ એનો આત્મા મરી જાય છે . એ પશયોિનમા
ુ ં પલટાઈ જાય છે અને
ુ
સધારણા કે સ યતાન ુ ં િનમાણ ૃ
ર્ થાય છે તે પણ એને સ ં િપ્ત કે શાિત
ં નથી આપી શકતા.ં એને માટે એ તારક
નિહ પણ મારક થાય છે .
* * * * *
www.swargarohan.org
સાધના - 89 - ી યોગે ર
ુ
૧૭. સાધકોને સચનાઓ
ુ
જીવનના આધ્યાિત્મક અ યત્થાનની ુ
અિભરિચવાળા માનવો ઘણા ઓછા મળે છે . મોટા ભાગના
ુ
માનવો ભૌિતક સખસ િૃ ની લાલસાથી ે
રાઈન ે લૌિકક યવહારોમા ં જ રત રહ ે છે . એમને એના િસવાય
બી ુ ં કશ ુ ં નથી ગમ .ુ ં આધ્યાિત્મક િવકાસનો િવચાર પણ એમના મનમા ં પદા
ે નથી થતો. મના તરમા ં
ુ
આધ્યાિત્મક અ યત્થાનની ુ અથવા આકાક્ષા
અિભરિચ ં હોય છે તે પણ કટલીક
ે ુ
વાર એ અ યત્થાનની િદશામા ં
ં ૂ ર્
સપણપણ ુ
ે અને સચારુ પે આગળ નથી વધી શકતા. િદવસો અને વરસોના સાધનાત્મક અ યાસ મને તે
પણ એમને આનદ
ં નથી મળતો, સતોષ
ં નથી થતો, અને પોતાનો આધ્યાિત્મક િવકાસ અ રો
ૂ ર ો હોય
એવી લાગણી થયા કરે છે . આત્મિવકાસનો એવો અસતોષ
ં શમી જાય એટલા માટે આધ્યાિત્મક
ુ
અ યત્થાનના ે
અ યાસ મનો આધાર લનારી ે
કટલીક ૂ
મહત્વની સાધનાત્મક સચનાઓ યાદ રાખવી જોઈએ.
ૂ
એ સચનાઓ સામાન્ય અને અસામાન્ય સવ કારના સાધકોને માટે ઉપયોગી હોવાથી એમનો િવચાર કરી
ર્ પ થઈ પડશે.
લઈએ. એ િવચાર આશીવાદ
આત્મિવકાસના સાધકોએ યાદ રાખવા વી થમ વાત િવ ાસની છે . આત્મિવ ાસ સાધનાત્મક
અ યાસ મમા ં અિતશય આવ યક છે . કટલીક
ે વાર સાધક સાધના કરતો હોય છે ખરો, પરં ુ તની
ે દર
આત્મિવ ાસનો અભાવ હોય છે અથવા આવ યક આત્મિવ ાસ નથી હોતો. એને લીધે એ પોતાની સમ
શિક્ત લગાવીને, મન ૂ ે સાધના નથી કરી શકતો. એને હમશા
કીન ં ે ં લાગ્યા કરે છે કે મારામા ં સાધનાત્મક
અ યાસ મન ુ ં અન ુ ઠાન કરવાની કે સાધનાની િસિ ે
મળવવાની ં અ પ છે
શિક્ત નથી. મારી શિક્ત અત્યત
અને બીજી યોગ્યતા પણ છક
ે જ મયાિદત
ર્ . ુ ં આત્મો િતના અસાધારણ માગમા
ર્ ં કવી
ે રીતે આગળ વધી
શકીશ ? એવો સાધક જપ કરે કે ધ્યાન કરે તોપણ પોતાની જાત ત્યે સતત શકાશીલ
ં ે હોય છે . તથી
રહતો ે
એની એ સાધનામા ં શિક્ત નથી આવી શકતી, રસ પણ નથી પડતો.
પોતાની જાત ત્યે શકા
ં સવનારો
ે ં
આત્મિવ ાસથી વિચત ે
સાધક કટલીક વાર પોતે પસદ
ં કરલી
ે
સાધનાના િવ ાસથી, ગ ુ અથવા પથ દશક
ર્ ે
ત્યના અને પરમાત્મા અથવા સાધ્યના િવ ાસથી પણ
ં
વિચત હોય છે . એવા સાધકની મનોદશા ૂ જ દયાજનક અને િવિચ
બ થઈ પડે છે . સાધનાપ િત એણે
અપનાવી હોય છે એના ત્યે સતત શકાશીલ
ં ે
રહવાન ે પિરણામે એ સાધના સાચસાચ
ે ફળશે કે નિહ ફળે
ુ ં મહત્વન ુ ં મળશે કે નિહ મળે એવી િવપરીત
અને એના અ યાસથી કશક િૃ એની દર અહિનશ ઉદ્ ભવે
છે . ગ ુ અથવા પથ દશકમા
ર્ ં પણ એને સપણ
ં ૂ ર્ ા નથી હોતી. એને લીધે એમના પથ દશન
ર્ માણે
ચાલીને આગળ વધીને પોતાન ુ ં ેય નથી સાધી શકતો. ગ ુ એ દશાવ
ર્ ેલો સાધનામાગર્ સાચો હશે કે કમ
ે એવી
િ ધા એને હમશા
ં ે ર ા કરે છે . પછીથી એનો આધાર એ સમ શિક્ત તથા ભિક્ત અને રસ િૃ થી કવી
ે રીતે
લઈ શકે !
સાધકોમા ં કટલાયન
ે ે સાધ્યની સ ુ પ ટ ક પના નથી હોતી અને હોય છે તો એની ાિપ્તની જોઈએ
ે ને તટલી
તવી ે ા એમની દર નથી જાગી હોતી. એને લીધે એ િનઃશકં નથી બની શકતા. સાધનાનો
આધાર લીધો છે તે ફળશે કે નિહ ફળે - મોટે ભાગે તો નિહ જ ફળે , એવો િવરોધી િવષાદપણ
ૂ ર્ િવચાર એ
www.swargarohan.org
સાધના - 90 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 91 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 92 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 93 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 94 - ી યોગે ર
ં
વાર અહકારી કે માદી બને છે ને ૂ પિરિ થિતથી િનરાશ, નાસીપાસ તથા ભયભીત.
િતકળ વાસની સફળ
ૂ ર્ ુિત કરવાન ુ ં કાયર્ એને માટે છક
પણા ે જ કિઠન બની જાય છે . ુ સાધનાત્મક
યા ં સધી ૂ ન
યોજનની પિત
ુ સાધકે સાધના વાસ ચા ુ જ રાખવો જોઈએ. અહિનશ યાદ રાખ ુ ં જોઈએ કે એ
થાય ત્યા ં સધી વાસ
શાને માટે છે , એ ારા શ ુ ં સાધવાન ુ ં છે , કવી
ે રીતે સાધવાન ુ ં છે , કટલા
ે માણમા ં સધાય ુ ં છે કે નથી સધાય,ુ ં
ે નથી સધાય,ુ ં અને
કમ ં સધાય ુ ં છે તે પોતાના સાધના વાસને અન ુ પ છે કે નિહ. એવી આત્મજાગિત
કાઈ ૃ
કે ધ્યય
ે ૃ સદા
િત ેય કર ઠરે છે .
*
આત્મિવકાસની અિભ િચવાળા સાધકે અહતામાથી
ં ં ુ
િક્ત ે
મળવીન ે ન ાિતન બનવાની કોિશશ
ં
કરવી જોઈએ. આરભમા ં એવી કોિશશ કરવી પડશે તોપણ પાછળથી એની આવ યકતા નિહ રહે. સાધકને
ુ
માટે ન તા કે સરળતા સહજ થશે. સાધનામા ં અવનવા અનભવ થતા ં કે િવલક્ષણ િવ િત
ૂ અથવા ાન
ં
સાપડતા ં અહકાર
ં ે થવાનો સભવ
પદા ં ે હોય છે . એવા
રહતો ૂ , સ ૂ મ, સામાન્ય કે અસામાન્ય અહકારના
ળ ં
િશકાર ન બનાય તે માટે સાધકે ક્ષણક્ષણ
ે ે જા ત રહ ે ુ ં જોઈએ.
ં
અહકાર અ ાનને લીધે જ પદા
ે થાય છે . ની દર અિણશ ુ આત્મ ાન હોય છે એ અહકારી
ં નથી
બની શકતો. છતા ં યારે પણ અહકારનો
ં ે થાય કે
ભાવ પદા બળ બને ત્યારે સાધકે ાથનાનો
ર્ આધાર
ે . પરમાત્માની
લવો ાથનામા
ર્ ં અસાધારણ શિક્ત છે . એનો આધાર અહકાર
ં ુ ર્ ુ
વા દગણોન ૂ કરવામા ં
ે દર
મદદ પ બને છે . એ ઉપરાત
ં , અહકારમા
ં ં અટવાવાનો અવસર આવે ત્યારે બીજા લોકો ર મહાન
ાતઃ મરણીય સાધકો, િસ ો કે સતોન
ં ુ ં મરણ કર ુ ં અને િવચાર ુ ં કે એમણે સાધનાના કવા
ે ં સવ મ
િશખરો સર કયાર્ છે ! એમની આગળ આપણો િહસાબ તો કશો જ નથી. આપણા સાધનાની ને િસિ ની કશી
જ િવસાત નથી. આપણે તો હ ુ બ ૂ આગળ વધવાન ુ ં છે . સાધનાના ં અનકિવધ
ૂ બ ે અસાધારણ ઉ ચો ચ
ગ ુ િશખરો પર પહ ચવાન ુ ં છે . એટલે આપણો અહકાર
ં નકામો છે . આપણે ન ાિતન બનીને અહિનશ
આગળ વધ ુ ં જોઈએ. એવી રીતે િવચારવાથી અહકારન
ં ે ઓગાળવામા ં ને શાત
ં કરવામા ં મદદ મળે છે .
ાનનો, તપનો, સાધનાનો, િસિ નો, પદનો, ં
િત ઠાનો, આ મનો - કશાનો અહકાર નથી ટકી શક્તો.
*
માદ સાધકનો શ ુ છે . ે ે સ ુ યવિ થત રીતે સાધના નથી કરી
માદી હોય છે તે સારી પઠ
શકતો. એટલે સાધકે માદનો પિરત્યાગ કરવો જ ર ો. એક જ જન્મમા ં અને એ પણ બનતી વહલી
ે તકે
ું
આત્મિવકાસની સદર સાધનાનો આધાર લઈને આગળ વધવાની આકાક્ષા
ં રાખે છે તે પોતાના માદનો
પિરત્યાગ કરીને, સઘળી શિક્તઓને એકઠી કરીને, િતપળે સવર્ થળે ને સઘળા સજોગોમા
ં ં ચીવટપવક
ૂ ર્ કામે
લાગે તે જ રી છે . એણે જીવનના પમા ં મળલા
ે ૂ
અ લખ વણસમયનો
ર્ ુ
સદપયોગ કરીને બને તટલા
ે
આગળ વધવાન ુ ં ધ્યાન રાખ ુ ં જોઈએ. એ વણર્ સમયને કોઈ કારણે બરબાદ ન બનવા દવો
ે જોઈએ.
*
આત્મિનરીક્ષણન ુ ં થાન સાધકના જીવનમા ં ૂ જ મહત્વન ુ ં છે .
બ ણે આગળ વધ ુ ં છે એણે
આત્મિનરીક્ષણ કર ુ ં જ ર .ું આત્મિનરીક્ષણની ટવ
ે પાડવાથી પોતાની ુ ઓને પકડી અને દોષોને સધારી
િટ ુ
www.swargarohan.org
સાધના - 95 - ી યોગે ર
* * * * *
www.swargarohan.org
સાધના - 96 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 97 - ી યોગે ર
ં ં
એ સબધી કોઈ એકધારું અથવા ચો સ ધોરણ નથી બાધી
ં શકા .ુ ં મનની શાત
ં દશામા ં પણ ભાવો,
િવચારો, િૃ ઓ, ઈ છાઓ અને રણાઓ ઊઠે છે એમન ુ ં પણ એ ુ ં જ છે . એમને ેરણા, તઃ ેરણા કે
ઈ રી ેરણાન ુ ં નામ આપ ુ ં એ ેરણાના ૂ રહ યને ન સમજવા
ળ ુ ં છે , એટ ું જ નિહ પણ ેરણાના
ગૌરવને નીચે ઉતારવા ુ ં છે .
*
ે
રણા , ે
તઃ રણા કે ઈ રી ે
રણાની ાિપ્ત અથવા અન ુ િતન
ૂ ે માટે મનની િનમળતા
ર્ તો એક
અિનવાયર્ શરત છે જ. િકન્ ુ તે ઉપરાત ુ
ં મનથી અતીત અવ થાનો અનભવ પણ આવ યક છે . મનથી
અતીત અવ થામા ં અવગાહન કરવાથી પરમાત્માના પરમ કાશની સાથે સબધ
ં ં થાિપત થાય છે . એવો
ં ં
સબધ થાિપત થયા પછી ને સ ુ ઢ બન્યા બાદ પરમાત્માની પરમ ુ
ાનશિક્તનો અનભવ થાય છે .
પરમાત્મા પરમ કે પણ
ૂ ર્ ાનના તીક પ હોવાથી, એ ાનના િતધ્વિન કોઈ-કોઈ વાર પરમાત્મદશ
પ ુ ષોના િદલમા ં પડવા માડ
ં ે છે . પરમાત્મા એવી રીતે એમને માગદશન ૂ
ર્ ર્ આપે છે , સચના ૂ પાડે છે કે
પરી
આવ યક ાન પહ ચાડે છે . એ ૂ
ાનને, સચનાન ે, માગદશનન
ર્ ર્ ે કે માિહતીને ેરણા કહવામા
ે ં આવે છે . બધા
જ ચી કક્ષાના સાધકો કે પરમાત્મદશ પ ુ ષો ુ
ેરણાના એવા અનભવમાથી
ં પસાર થાય જ છે એમ નથી
સમજવાનુ.ં ેરણાના ુ અને અલૌિકક અનભવો
ૂ પાડનારા રહ યમય, અદ્ ત
સ તા પરી ુ તો પરમાત્મદશ
પ ુ ષોમાથી
ં પણ કોઈ અિતધન્ય, િવરલ પ ુ ષને જ થતા હોય છે . બીજાને તો તમની
ે ક પના કે સમજ પણ
નથી હોતી. પરમાત્માનો સાક્ષાત્કાર ન કરી ૂ ે , અતી ન્ ય અવ થાએ આ ઢ ન થયલા
કલા ે આત્માઓને પણ
કોઈક વાર અપવાદ પે ે
રણાના ુ
અસાધારણ અનભવો થતા હોય છે . એવા ં ં પણ કોઈક વાર જોવા
ટાતો
મળે છે ખરા.ં ં ના ુ ક અને સ ૂ મ યિક્તગત અન ુ િતનો
ેરણાનો િવષય એવી રીતે અત્યત ૂ ે ે
હોઈન,ે તન
સહાન ુ િતથી
ૂ ં ં સમજનારા માણસો ભાગ્યે જ મળી શકે. મળે કે ન મળે તોપણ, િવષય
તથા સાગોપાગ
ુ
નીક યો છે ત્યારે સાધનાની સ િચત ે
સવા કરવાની ુ
ટએ, મારા અનભવના આધાર પર આટલો કાશ
પાડી ર ો .ં સાચા સાધકોને એની મદદ મળશે એવી આશા છે .
*
ે
રણાના ાકટ ન ુ ં વ પ એક જ સર ું નથી હો ુ ં. એના ાકટ ના ે પડે છે . એ
કારમા ં ફર કાર
ૃ ્ -પથક
પથક ૃ ્ હોય છે . છતા ં પણ હોય છે છક
ે જ વા તિવક અને અત્યત
ં આનદદાયક
ં અને શાિતકારક
ં . કોઈ
વાર ઈ ટન ુ ં દશન ૃ
ર્ થાય છે તથા એ સાધકની સાથે વાત કરે છે . તો કોઈ વાર કોઈ કતકામ િસ ં
સત
મહાત્મા કે મહાપ ુ ષ એની સામે કટ થાય છે તમ
ે જ જ રી સચના
ૂ ર્ ર્ આપે છે . કોઈક વાર એ ુ ં
કે માગદશન
પણ બને છે કે કવળ
ે ૂ
સચના કે આ ા જ સભળાય
ં છે અને આપનારન ુ ં દશન
ર્ નથી થઈ શક ,ુ ં તો કોઈક
ં
વાર શ દો સભળાતા નથી પરં ુ લખાયલા
ે હોય છે તે વચાય
ં છે . એ બધા ે
રણાના િભ િભ કારો જ છે .
ે
રણાના ુ
એવા અનભવો ૃ દશામા ં પણ
વપ્નાવ થામા,ં ધ્યાન અથવા સમાિધની અવ થામા ં અને જાગિત
થતા હોય છે . એ ુ
ણે અવ થાના અનભવો ઉ રો ર ઉ મ છે એમ કહી શકાય.
*
www.swargarohan.org
સાધના - 98 - ી યોગે ર
ે
રણાનો એ બધા કારો કરતા ં િનરાળો ને ચિડયાતો એક બીજો કાર પણ છે . સાધક, અ યાસી,
ભક્ત કે યોગી યારે પરમાત્માની સાથે એક પતા સાધી લે છે ત્યાર પછી એના જીવનમા ં અવ થાના ભદ
ે
નથી રહતા ૃ
ે . પરમાત્માની સાથે જાગિતની સહજ દશામા ં એનો કાયમી સબધ
ં ં બધાઈ
ં જાય છે . પિરણામે,
ૃ
જાગિતદશા દરિમયાન પણ, કોઈ પણ િૃ કરતા ં ને કોઈપણ ે
દશમા ુ
,ં ઈ છાનસાર પરમાત્માની ેરણા
ે
એ મળવી શકે છે . એન ુ ં સમ ત જીવન અને એની બધી જ િ યાઓ પરમાત્માની ઈ છા, સચના
ૂ , આ ા કે
ે
રણા માણે જ ચા યા કરે છે . ભાગ્યે જ કોઈ િવરલ મહાપ ુ ષ િવકાસની એવી ઉ મો મ અલૌિકક
અવ થાએ પહ ચી શકે છે . જીવન પછીથી ં , પરમાનદમય
શાત ં , ુ
ક્ત ૃ
ને કતાથ ર્ બની જાય છે .
* * * * *
www.swargarohan.org
સાધના - 99 - ી યોગે ર
ુ ં
૧૯. નાદાનસધાનની સાધના
(૧)
ુ ં
નાદાનસધાનની ે કે ઉપિનષદકાળ
સાધના વદ ુ
ટલી પરાણી છે ઉપિનષદમા ં એ સાધનાનો િનદશ
મળી રહ ે છે . એટ ું જ નિહ, એન ુ ં િવગતવાર વણન
ર્ પણ આવે છે . એટલે એ સાધનામા ં અત્યત
ં ાચીન
ે તો હતો, અને એ સાધના અવાચીન
કાળથી રસ લવા ર્ નથી, એની ુ
તીિત થાય છે . યોગા યાસની રિચવાળા
સાધકોએ એ સાધનાન ુ ં ુ ં સશોધન
ં કય ુ હ ુ ં એ ુ ં જાણવા મળે છે .
ુ ં
નાદાનસધાનની સાધના એવી રીતે ભારતના ભ ય અતીત કાળનો ઉ જવળ અને અમર વારસો છે .
પરં ુ એ સાધના છે શ ુ ં ? એન ુ ં રહ ય શ ુ ં છે ? એન ુ ં ફળ શ ુ ં છે ? અને એની િ યા કઈ જાતની છે ? એ ો
વાભાિવક રીતે જ ઉત્પ થાય છે . એમનો ઊડતો િવચાર કરી લઈએ.
યોગા યાસ ારા સાધકની દર ું
યારે કડિલની ૃ થાય છે ત્યારે તના
શિક્તની જાગિત ે શરીરમા ં
ે
કટલાક ર્ થાય છે . એને લીધે એને કટલાક
ં પિરવતનો ે ુ
અવનવા અનભવો ુ
થાય છે . એ અનભવોમાના
ં કટલાક
ે
સાધારણ હોય છે તો કટલાક
ે અસાધારણ પણ હોય છે . કોઈ કોઈ અ તપવ
ૂ ૂ ર્ અિનવચનીય
ર્ ુ
અનભવો સાધકને
અજાયબીમા ં પણ નાખી દે છે . નાદના આિવભાવનો
ર્ ુ
અનભવ પણ એવો જ છે . સાધકને પોતાના કાનમાથી
ં
એકાએક, અખડં, અનવરત અને અિતશય ઉ ચ વરે ં
નાદ સભળાય છે તે પણ એને આ યમા
ર્ ં ગરકાવ
કરી દે છે . એ નાદ એની પોતાની ર્ પામીને કાન
દરથી આિવભાવ ારા ે જ
ગટ થતો હોય છે . એ છક
સ ૂ મ હોવાથી બીજા કોઈને નથી સભળાતો
ં ; પરં ુ એને પોતાને જ સભળાતો
ં ં
હોય છે . આરભમા ં એ અત્યત
ં
ં
જોરથી સભળાય છે , અને પછી મે મે મદ
ં પડીને છક
ે જ ધીમો બની જાય છે . આરભમા
ં ં એ સભળાય
ં છે
ં , અને છવટ
પણ ડાબા કાનમાથી ે ે જમણા કાનમાથી
ં સભળાવા
ં લાગે છે . એક વાર શ થયલો
ે નાદ પાછળથી
કોઈ કારણે બધ
ં પણ પડી જાય છે .
એવી રીતે સાધનાના પિરણામ પે ં
નાદ સભળાય છે તે નાદ દસ કારના હોય છે એ ુ ં યોગના
ં
થોમા ં કહવામા
ે ં આ ય ુ ં છે . કોઈ વાર તે નાદ ઘટં વો લાગે છે તો કોઈ વાર તમરા ં
વો, કોઈ વાર શખ
વો, વીણા ં
વો, વાસળી વો, તો કોઈ વાર ૃ ં
દગ વો; કોઈવાર વાદળની ગ ના વો, અને કોઈ વાર
ચકલા વો, પખાજ વો કે ણવને મળતો વર સભળાય
ં છે . એ નાદની ુ ય અવ થા ચાર છે એવો
ે યોગના
ઉ લખ ં
થોમા ં કરવામા ં આ યો છે : આરભાવ
ં થા, ઘટાવ થા, પિરચયાવ થા અને િન પત્યવ થા.
દયમા ં રહલી
ે ં
િથનો ે થતા ં
ભદ ં
નાદ સભળાય છે તન
ે ે નાદની આરભાવ
ં થા કહ ે છે . કઠમા
ં ં રહલી
ે
િવ ુ િથન
ં ુ ં ભદન
ે થતા ં ં
નાદ સભળાય છે તે નાદની ઘટાવ થા છે . ૂુ
કિટમા ે રુ
ં રહલી ં
િથન ુ ં ભદન
ે થતા ં
ં
નાદ સભળાય છે તે નાદની પિરચયાવ થા છે અને રં મા ં નાદની િ થરતા થાય છે તે નાદની
િન પત્યવ થા છે .
ૃ
નાદની જાગિતન ે માટે કટલક
ે ે ઠકાણ
ે ે િનયિમત અ યાસ પણ કરવામા ં આવે છે . સાધકો ષ ુ
ખી
ુ ાનો અ યાસ કરે છે , અથવા તો બન ં ે િછ ોને બધ
ં ે હાથની ત નીઓની મદદથી કાનમા ં બન ં કરીને એવી
રીતે ઉત્પ થતા નાદન ુ ં વણ કરે છે . એ પ િત પણ શ આતને માટે સારી છે એમા ં શકા
ં નિહ. એ પ િત
www.swargarohan.org
સાધના - 100 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 101 - ી યોગે ર
(૨)
ુ ં
નાદના રહ ય અને નાદાનસધાનની સાધના િવશે િશવ તથા પાવતીનો
ર્ ુ
િશવપરાણમા ં ર ૂ થયલો
ે
ં
સવાદ ં રહ યમય અને રિસક છે . એ સરસ સવાદમા
અત્યત ં ં શકર
ં ે નાદસબધી
ં ં કાશ પાડ ો છે એ આ
ર ોઃ
ે , યોગીઓના િહતની એક ગ ુ
'હ ે દવી વાત તને ક ુ ં ં તે સાભળ
ં . યોગવે ા પ ુ ષે એકાતમા
ં ં
ધકારવાળા થાનમા ં શ યા પર અથવા બી ુ
સખાસન ે
પર બસીને યોગનો આરભ
ં કરવો. ૂ
ગઠાની
બા ૂની ં ે કાનમા ં એક પહોર ઘાલી રાખવાથી ઉદરના અિગ્નથી ઉત્પ
ગળી બન ે શ દ સાભળવામા
થયલો ં ં
આવે છે . ઉદરના અિગ્નને ે
દીપ્ત કરવાથી પટમા ં પડે ું અ પચી જાય છે . રોગનો નાશ થાય છે .
ં
એકાતમા ુ
ં રોજ બે ઘડી સધી ં ે છે તે
ઉદરના અિગ્નથી થતો શ દ સાભળ ૃ ું
ત્યજય બને છે . પોતાની
ુ
ઈ છાનસાર તે જગતમા ં ફરે છે તથા િસિ ને પામે છે . ચોમાસામા ં ગ નારા મઘની
ે મ તઃશરીરમા ં
અિગ્નથી થનારા નાદને યોગમાગથી
ર્ જાણીને સાભળનાર
ં ં
સસાર ં ં
પી બધનમાથી ુ
િક્ત ે
મળવ ે છે .
શ દ નો િવચાર કરનારા યોગીઓ સ ૂ મ ાનના અિધકારી બને છે . માટે િન ા અને આળસ પી
ુ ે
મહાિવ ન કરનાર શ ન યત્નથી જીતી રાતના સમયે શ દ નો િવચાર કરવો. એથી ૃ ન ુ ં શરીર પણ
ુ
ઢ તથા યવાન થાય છે .’
'અ યાસથી શ આતમા ં ઘોષ સભળાય
ં છે એ આત્માની શિુ કરે છે તથા યાિધને હરે છે . બીજો
ં
કાસાનો ં
શ દ સભળાય છે , તે ાણની ગિતને રોકે છે તથા અિન ટન ુ ં િનવારણ કરે છે . ીજો શ ગળીનો શ દ
ં
સાભળવામા ં આવે છે . એ પછી ઘટાનાદ
ં થાય છે . એથી સવર્ દવતાઓન
ે ુ ં આકષણ
ર્ થાય છે . એ નાદમા ં
ે
આસક્ત થયલી યક્ષ અને ગધવની
ં ર્ કન્યા વી િસિ ુ
ઈ છાનસાર િસિ ં
આપે છે . પાચમો વીણાનો નાદ
ં
સભળાય ૂ
છે ત્યારે દરની વ ુ દખાય
ે છે , અને સવર્ પ ુ ં સાપડ ું ુ
ં ે છે . દદિભનો ં
શ દ સભળાતા ં યોગીન ુ ં ૃ ત્વ
તથા ત્ય ૂ થાય છે .
ૃ ુ દર હ ે દવ
ે ે રી, શખનો
ં ુ
ં ળવામા ં આવે છે ત્યારે ઈ છાનસાર
નાદ સાભ ફળ મળે છે .
યોગી યારે મઘના
ે ં ે છે ત્યારે સવ
વો શ દ સાભળ તથા સવર્ પ થઈને ઈ છા માણે પ લઈ શકે છે .
નવ શ દનો ત્યાગ કરીને ઓમકારન ુ ં ધ્યાન કરનાર યોગી પ ુ ય અને પાપથી નથી લપાતો
ે ં
. સસારમા ં રહવા
ે
ુ
છતા ં એ સદા અિલપ્ત રહ ે છે .’ (િશવપરાણ ં )
, અધ્યાય ૪૭ માથી
* * * * *
www.swargarohan.org
સાધના - 102 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 103 - ી યોગે ર
ુ
એની સાથે એક પ બનીને અખડં એકત્વનો અનભવ કરે છે , એવી વા રચના કરવાથી ૂ િવષયન ુ ં રહ ય
ળ
સરળતાથી સમજવામા ં મદદ મળે છે .
ભારતમા ં છે લછ
ે ે લે થઈ ગયલા
ે મહાયોગી ી અરિવંદે અિતમનસના અવતરણની વાત કહી છે .
ે કરનાર ભારતના એ સૌથી
એવા અવતરણનો ઉ લખ થમ અવાચીન
ર્ મહિષ હતા. ભારતમા ં જ શા માટે,
ં
સમ ત સસારમા ં એમની એ વાત અજોડ હતી એમ કહીએ તો ચાલે. એમની પહલાના
ે ં કોઈ યોગી કે ઋિષએ
એવી રીતે એ િવષયની ર ૂઆત કરી ન હતી. દૈ વી શિક્તના અવતરણની ે
વાત અહ કહવાઈ રહી છે તે
ે
વાત તમણ ે કહલા
ે અિતમનસના અવતરણ સાથે સામ્ય ધરાવે છે કે નિહ, અને ધરાવે છે તો કટલ
ે ે શે,
ે
તનો ે ે મારી રીતે સમજાવવાની કોિશશ કરી ર ો
ર્ િવ ાનોએ કરવાનો છે . અહ તો તન
િનણય .ં દૈ વી
શિક્ત કે પરમ ચતનાનો
ે િનદશ અહ થઈ ર ો છે તે શિક્ત મન અને િુ થી અતીત છે . મન અને િુ ની
પારના ં ે
દશમા ં પહ ચવાથી એનો સાક્ષાત્કાર થઈ શકે, એ અથમા
ર્ ં એને અિતમનસ કહી શકાય. બાકી તો
એને ગમે તે નામ આપો કે ગમે તે નામે સબોધો
ં , ૂ ત
ળ ૂ રીતે તો એ શિક્ત એક જ છે . એને સવ પરી
ે
શિક્ત કહો, પરમ ચતના કહો, કે બીજા ગમે તે નામે ઓળખો, એ બે નથી પરં ુ એક જ છે , અને એક જ
ે
હોઈ શકે, એ તો સહલાઈથી ે છે .
સમજી શકાય તમ
દૈ વી શિક્તન ુ ં અવતરણ
સાધક પોતાના યિક્તગત સાધનાત્મક અ યાસથી, પોતાની ે
દર રહલી ે
એ પરમ ચતના અથવા
ં ર્ ં આવે છે , અથવા તો એનો સાક્ષાત્કાર કરે છે , એ વાત તો સવિવિદત
તો પરમ િદ ય શિક્તના સપકમા ર્ તથા
ૃ
સવર્ વીકત વી છે . ભારતીય ધમર્, સાધના, તથા ભારતના લગભગ બધા જ માિણક સાધકોન ુ ં એ ધ્યય
ે
ર ું છે . એને પરમાત્માનો સાક્ષાત્કાર અથવા તો આત્મદશન ે
ર્ પણ કહવામા ં આવે છે . કટલાકન
ે ુ ં કહ ે ુ ં છે કે
ભારતીય ધમર્ કે સાધનાન ુ ં ધ્યય ૃ
ે આટ ું જ હ ુ ં : એ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જ પિર પ્ત થવામા ં કે
ૃ
કતાથ ર્ બનવામા ં માનતી હતી. એમના અિભ ાય કે કથન સાથે આપણે સમત
ં નિહ થઈએ. એમને આપણે
કહીશ ુ ં કે તમારું મત
ં ય બરાબર નથી. તમે ભારતીય ધમન
ર્ ે ને સાધનાને સારી પઠ
ે ે સમ યા નથી એમ લાગે
ં ય ન ર ૂ કરત.
છે . નિહ તો તમે આ ુ ં મત
ભારતીય ધમર્ અને સાધના પરમાત્માના સાક્ષાત્કારમા ં તો માને જ છે , અને એનો પોતાના ધ્યય
ે
તરીકે વીકાર પણ કરે છે , પરન્ ુ એટલામા ં જ એ પિર પ્ત
ૃ ૃ
કે કતાથર્ થઈને બસી ે . એ પોતાના
ે નથી રહતી
ે
ધ્યયની િદશામા ં થોડીક આગળ વધે છે ને કહ ે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર પરમાત્મા ુ ય અથવા
પરમાત્મા જ બની જાય છે . ॄ व ॄ ैव भवित । એ સદશન
ં ે ે કમ
ે ૂ ગયા ? એ ઉપિનષદ-વચનમા ં
લી
ે
કહવામા ં આ ય ુ ં છે કે જીવનના આધ્યાિત્મક િવકાસની બે મહત્વની ૂ
િમકાઓ છે : એક તો ॄ व થ ું
એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો ને બીજી પરમાત્મા કે ૃ
જ બન .ુ ં ભારતીય સાધના કે સ ં કિતએ
એવા ઉભયિવધ આિત્મક િવકાસના આદશર્ તરફ ુ
ગિલિનદશ ે
કરલો છે , અને એ પણ આજથી નિહ, પરં ુ
ં
એના ઉદ્ ભવકાળના આરભથી જ. એ ુ
ગિલિનદશન ે કોઈ લી ં એ ુ ં થો ુ ં જ કહવાય
ૂ જાય એટલે કાઈ ે કે
ં ે અ રો
ભારતીય સાધનાનો સદશ ૂ છે ?
www.swargarohan.org
સાધના - 104 - ી યોગે ર
એટલે પરમાત્માના અથવા તો પરમ શિક્તના સાક્ષાત્કારથી અટકવાને બદલે, એથી આગળ વધીને,
ે એક પતાની િસિ
એ શિક્ત સાથની કરવાન ુ ં ધ્યય
ે ભારતના ઋિષવરોએ નજર સમક્ષ રા ય ુ ં હ ુ ં. વખતના
વીતવાની સાથે એ ધ્યય
ે ુ ા ુ ં ગય,ુ ં એકાગી
લ ં બની ગય,ુ ં એ સાધના ારા એક મા પરમાત્મ સાક્ષાત્કાર જ
ઈ ટ છે એ ુ ં માન ુ ં ર .ું એમા ં સાધનાનો દોષ છે એમ ન કહી શકાય. દૈ વી શિક્તના અવતરણના અથવા
ે એક પતાના
તો એ શિક્ત સાથની ુ ે
લાયલા ર્ ે નાથ સ ં દાયે મહત્વનો માન્યો હતો. એટલા માટે તો
આદશન
એ સ ં દાયમા ં વ થ, નીરોગી, અખડં યૌવનવાળા શરીરનો, સવર્ તાનો, અને ઈ રસદૃ શ અસાધારણ
શિક્તઓનો તથા અખડં ઈ રપરાયણતાનો આદશર્ કે પટા
ે આદશર્ તરીકે સમાવશ
ે કરવામા ં આ યો હતો.
નાથ સ ં દાયના કટલાક
ે યોગીપ ુ ષો એ આદશના
ર્ સાકાર વ પ સરખા બની ર ા હતા.
અને વૈિદક ઋિષએ પરમાત્માસદૃ શ થવાનો આદશર્ ર ૂ કય , તે તો એ આદશન
ર્ ુ ં ૂ ં
િતમત વ પ
હશે જ ને ? એ આદશની
ર્ િસિ માટે એમણે તો પોતાના જીવનમા ં ામાિણક પ ુ ષાથર્ કય જ હશે ને ? એ
પ ુ ષાથન
ર્ ે પિરણામે કોઈક ન ર વ ુ પણ મળવી
ે હશે ને ? ત્યારે જ એ આવો સવ ં ે આપી શ
મ સદશ ા.
(૨)
દૈ વી શિક્તના અવતરણના ં પિરણામો
ી રામકૃ ણ પરમહસદવની
ં ે ે હતી. ઈ રને એ માતા ુ ય માનતા, અને
અવ થા એકદમ અનરી
ૃ
મા ભાવ ુ
ે જ ભજતા. એ ભાવમા ં િદવસો સધી ૂ
બકી લગાવીને એમણે એ ઈ રીશિક્ત જગદબાન
ં ુ ં દશન
ર્ કય ુ
હ .ુ ં એ શિક્ત એમને માટે કવળ
ે મન, િુ અથવા ઈ ન્ યોથી અતીત અથવા અગમ્ય જ નહોતી રહીઃ
ં
સસારમા ં સવર્ યાપક થઈને ે
ાસ લનારી એ શિક્ત એમના બળ ે
મથી ુ ર્ પામીને એમની આગળ
ાદભાવ
કટ થઈને ટગોચર બની હતી. મન અને િુ થી જ નિહ પરં ુ ચ ુ વી બીજી ઈ ન્ યોથી એનો
રસા વાદ લઈ શકાય એવી રીતે ૂ ર્ બની હતી.
ત
અને એટ ું જ નિહ, પરં ુ એથી આગળ વધીને એ મહાપ ુ ષના જીવનમા ં એ પરમશિક્ત જગદબાએ
ં
એક બીજો અસાધારણ ચમત્કાર સ ય હતો. એ ચમત્કારની તમને માિહતી છે ? બનતા ં લગી હશે જ.
ં
જગદબાના ુ ુ
સાક્ષા ્ દશર્નથી જ એ મહાપરષન ે ૃ
િપ્ત ં ૂ ર્
ન મળી, એથી એમનો આત્મા સપણપણ ે સં ુ ટ ન
થયો. એ દશનન
ર્ ે પિરણામે જગદબા
ં ે
સાથનો ં ર્ તો એમને માટે સહજ બન્યો પરં ુ એ સપક
ત્યક્ષ સપક ં ર્ પછી
ં
જગદબા િતરોધાન બન્યા ં ત્યારે એમનો આત્મા આ ંદ કરી ઊઠ ો. એમને થય ુ ં કે જગદબાએ
ં ૃ
કપા કરીને
ર્ તો આપ્ય,ુ ં પરં ુ એ દશન
દશન ર્ તો ચપલાના ચમકારા ુ ં અથવા અ થાયી થય.ુ ં એ ુ ં દશન
ર્ શા કામન ુ ં ?
એવા દશનથી
ર્ ં ૂ ર્ શાિત
સપણ ં કવી
ે રીતે સાપડી
ં શકે ? જગદબાન
ં ુ ં એ મનમોહન, મ મય
ુ વ પ વધારે કે
ઓછા વખત લગી ે
ટ સમક્ષ રહવાન ે બદલે યારે આઠે પહોર લોચનની સામે હાજર રહ ે ત્યારે જ સતોષ
ં
થાય. એ ભાવનાથી ેરાઈને રામકૃ ણદવ
ે ે ફરી વાર તપવા ને ાથવા
ર્ ં ,ું અને એ ઉત્કટ
માડ ાથના
ર્ તથા
તપ યાના
ર્ ફળ વ પે જગદબાની
ં ૃ
ફરી કપા થઈ. એ પછી તો એમના જીવનમા ં એવો તબ ો આ યો કે
યારે એમને અહિનશ જગદબાના
ં દશનનો
ર્ ં ો. જગદબાનો
લાભ મળવા માડ ં ં ૂ ર્ અન ુ હ
એમના પર સપણ
www.swargarohan.org
સાધના - 105 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 106 - ી યોગે ર
દૈ વી બનાવવામા ં અથવા તો એની કાયાપલટ કરવામા ં એવા મહામાનવની યોગ્યતા બ ુ મોટો ભાગ ભજવે
છે . એવા મહામાનવના સકં પ, યાસ, માગદશન ે
ર્ ર્ તથા સવાકમથી
ર્ ં
સસારન ે અસાધારણ લાભ થાય એમા ં
ં ે નિહ.
સદહ
ં
સસારન ે આ એવા દૈ વી શિક્તશાળી મહામાનવની જ ર છે . આધ્યાિત્મક ક્ષે મા ં એવા મહાપ ુ ષનો
ુ ર્ એક અદ્ ત
ાદભાવ ુ અજોડ િવ મ પ લખાશ
ે ે. વાથર્, શોષણ, િહંસા, પધાર્, ભદભાવ
ે ે જ અશાિતથી
તમ ં
આ છાિદત અવનીમા ં એ અનરી
ે ં કરશે, ને
ાિત કાશ પાથરશે. સ ૃ ટને માટે નવી આશા ઊભી થશે. એવા
ૂ ર્ પ ુ ષન ુ ં
પણ ાકટ ે
વહલામા ં વહ ે ું થાય ને અવનીને માટે અ લખ
ૂ ર્ પ બની જાય એમ આપણે
આશીવાદ
ૂ ર્ ઈ છીશ ુ ં ને
તઃકરણપવક ાથ શ.ુ ં
ે
માનવની શિક્ત કવી ર્ બની શકે છે , અને માનવ કવો
અમયાદ ે સવ મ િવકાસ કરી શકે છે , તની
ે
ે
ક પના આટલી િવચારણા પરથી સહલાઈથી કરી શકાય છે . એટલે જ ક ું છે કે 'નર જો કરણી કરે નર કા
નારાયણ હોય'. પરં ુ નરમાથી
ં ે
નારાયણ થવાની કરણી કટલા કરે છે ? અરે , સાચા અથમા
ર્ ં આદશર્ નર
ે
થવાની કરણી પણ કટલા કરે છે ? મોટા ભાગના લોકો તો ખ મ ચીને જ જીવતા હોય છે . એમા ં કટલી
ે
ુ
બધી કરણતા ે છે એનો યાલ નથી આવતો શ ુ ં ?
રહલી
* * * * *
www.swargarohan.org
સાધના - 107 - ી યોગે ર
િસિ ં ં
શ દ સાભળતાવત સાધારણ માણસના મનમા ં અનક
ે જાતના િવચારો ઊઠે છે . િસિ િવશે
વધારે ને વધારે જાણવાની ઈ છાવાળા માણસો કટલાય
ે મળી આવે છે , અને એવા માણસો પણ મળે છે
િસિ ન ુ ં નામ સાભળીન
ં ે મ બગાડતા હોય છે . તેમને મન િસિ એક સાધારણ, મહત્વ િવનાની ને ઉપક્ષા
ે
કરવા વી વ ુ છે . છતા ં એક વાત તો ચો સ છે કે િસિ શ દમા ં જબરંુ આકષણ
ર્ રહ ે ું છે . તમા
ે ં અ ટૂ
રસનો વાસ હોય તે ુ ં લાગે છે . માટે તો તન
ે ે િવશે માિહતી મળવવા
ે માણસ સદાય તૈયાર રહ ે છે . એ
ં , િસિ
ઉપરાત િવશે ુ દા ુ દા માણસોના મનમા ં ુ દા ુ દા ે ે
યાલો ફલાયલા ે
દખાય છે . તથી
ે િસિ સાચેસાચ
શ ુ ં છે , અને ભારતના તાિત્વક ં
થોમા ં િસિ િવશે કે ુ ં િન પણ કરવામા ં આ ય ુ ં છે , તનો
ે ઊડતો િવચાર કરી
ે
લઈએ. સાથસાથ તે મહત્વવાળી છે કે મહત્વ િવનાની છે અથવા ઉપક્ષા
ે કરવા યોગ્ય પણ છે કે કમ
ે તનો
ે
પણ િનણય
ર્ કરીએ.
'અ ટ િસિ ને નવ િનિધ કે િરિ ને િસિ ’ એ શ દો અધ્યાત્મ ેમી પ ુ ષોથી અપિરિચત નિહ જ
હોય. તે માણે ુ ય િસિ આઠ છે . તમના
ે ં નામ અન ુ મે અિણમા, મિહમા, લિઘમા, ગિરમા, ાિપ્ત,
ાકામ્ય, ઈિશત્વ અને વિશત્વ છે . અિણમા એટલે અ ુ ુ ં નાનામા ં નાન ુ ં વ પ ધારણ કર .ુ ં તે િસિ ારા
યોગી કે સાધક પોતાન ુ ં વ પ અ ુ ુ ં નાન ુ ં બનાવી શકે છે . રામાયણના ઉ લખ
ે ુ
માણે, હનમાનજીએ
ં
લકા ે વખતે આ ુ ં જ સ ૂ મ વ પ બના ય ુ ં હ .ુ ં લકામા
વશ ં ં ુ
ે કરતી વખતે હનમાનજીએ
વશ નગરના
ે રખવાળોને જોયા ને મનમા ં િવચાર કય કે રા ે અિતશય નાન ુ ં પ ધારણ કરીને નગરમા ં
અનક ે
વશ
કરવાન ુ ં બરાબર થશે. અને તે પછી મહાન ભક્ત ને સત
ં કિવ ુ
લસીદાસના શ દોમા ં કહીએ તો
मसक समान प क प धर । लंक ह चलेउ सुिम र नरहर ॥
એટલે કે મ છરના ુ ં અિતશય નાન ુ ં વ પ ધારણ કરીને રામભક્ત હનમાનજીએ
ુ રામન ુ ં મરણ
કરીને લકાનગરીમા
ં ં ે કય . રામન ુ ં મરણ કરવાન ુ ં કારણ એ જ કે હનમાનજીના
વશ ુ જીવનમા,ં તમની
ે
ે િ યામા ં ને
ત્યક ાસો ્ વાસમા ં ી રામન ુ ં જ રા ય હ .ુ ં તમનામા
ે ં ૃ
શિક્ત હતી તે રામની કપાની જ
ૃ
સાદી હતી અને રામની કપા ારા ગમે તે વ ુ થઈ શકે છે ; રામના ભક્તને માટે કશ ુ ં જ અસભવ
ં નથી;
એ વાત ુ
લસીદાસજીએ આગળ કહી દીધી છે . ની ૃ
ુ કપાથી ં ૂ માણસ કે
ગો ંૂ ુ
ગ ાણી પણ વાચાવા ં
ં ુ પણ પવતન
બને છે , ને પગ ર્ ે ઓળગી
ં જાય છે , એ િસ શા વચનની મજ ુ
લસીદાસજી લખે છે કે
गरल सुधा रपु कर हं िमताई । गोपद िसंधु अनल िसतलाई ॥
ग ड़ सुमे रे नू सम ताह । राम कृ पा क र िचतवा जाह ॥
એટલે કે ૃ
ના પર રામની કપા થઈ જાય છે , તન
ે ે માટે ઝર ૃ
ે અ ત ુ ં થઈ જાય છે , વરી
ે િમ
બની જાય છે , સ ુ ગાયની ખરી ુ ે ુ પવત
વો નાનો થઈ જાય છે , અિગ્ન શીતળ ને મહાન સમર ે ે માટે
ર્ તન
ૂ
ળ ૃ
ટલો હલકો થઈ જાય છે .’ રામકપાના ુ નજી આ જ સ ૂ મ પ ધારણ
ચાતક ને પરમ અિધકારી હનમા
કરીને અશોકવનમા ં સીતાજીને મળવા જાય છે , અને ને અઢલીન
ે ે સીતાજી બઠા
ે ં છે તે ૃ પર બસી
ક્ષ ે જાય
ં
છે . શકરાચાય ર્ ભગવાન પણ યારે આકાશમાગ ઊડીને મડનિમ
ં ની સાથે શા ાથર્ કરવા ગયા, ત્યારે
www.swargarohan.org
સાધના - 108 - ી યોગે ર
ં
મડનિમ પોતાના ઘરના ં બારણા ં બધ
ં કરીને દર ય કરતા હતા. એટલે શકરાચાય
ં એકદમ સ ૂ મ વ પ
ધારણ કરીને બારીમાથી
ં મકાનમા ં ે કરલો
વશ ે એ વાત સ ુ િસ જ છે . એ પણ અિણમા િસિ નો યોગ
હતો.
આ પછી બીજી િસિ મિહમા છે . તે ારા યોગી પોતાના શરીરને મોટામા ં મો ુ ં બનાવી શકે છે .
બિલરાજાને ત્યા ં ભગવાને વામન પ ધરીને િવરાટ પ લઈને ણ ડગલામા ં સમ ત ં ે માપી લી ,ુ ં
ાડન
તે ં મિહમા નામની િસિ ન ુ ં છે .
ટાત
ીજી િસિ લિઘમા છે . તે ારા શરીરને હલકામા ં હલકુ ં કરી શકાય છે . આ ુ ં હલકુ ં શરીર થતા ં યોગી
ે ં ભારે કે વજનદાર બનાવ ુ ં તે ગિરમા નામની ચોથી િસિ
આકાશગમન પણ કરી શકે છે . શરીરને ભારમા
છે . આ િસિ ના ભાવને લીધે જ ભીમ મહાભયકર
ં ુ
ને બલવાન હોવા છતા ં હનમાનજીના એક ગને પણ
હલાવી શ ો ન હતો. અને શરણે આવલા
ે પક્ષીને બચાવવા, તની
ે ં કાઢવામા ં િન ફળ જતા ં
બરાબર માસ
ે ે પોતાન ુ ં આ ું શરીર
િશિબરાજાને છવટ ાજવામા ં કૂ ુ ં પડ ું હ .ુ ં એ બન
ં ે વાતો િસ જ છે .
ુ
ઈ છાનસાર ગમે તટલા
ે માણમા ં પદાથ મળવવા
ે ે ે
તન ાિપ્ત કહ ે છે . ઈ છા માણે ગમે તે કાયર્
થઈ જ ુ ં તન
ે ે ાકામ્ય કહ ે છે . ઈ રની મ શાસન કરવાન ુ ં કે સ ૃ ટની રચના કરવાન ુ ં સામ યર્ થઈ જાય
ે ે ઈિશત્વ ને પોતાના
તન ભાવથી ગમે તન
ે ે વશ કરી શકાય તન
ે ે વિશત્વ નામની િસિ કહ ે છે . આ ઉપરાત
ં ,
િસિ ના ઘણા કારો છે . તે ારા યોગી કે સાધક પચમહા
ં ૂ
તનો વામી થઈ જાય છે . તે પાણી તમ
ે જ અિગ્ન
ે ે માગર્ કરી આપે છે , અને વાય ુ તમ
ં ચાલી શકે છે . પાણી તન
પરથી િવના સકટ ે જ પ ૃ વીનો પણ તે વામી
ં
થાય છે . શકરાચાયના
ર્ િશ ય પ પાદાચાયર્ ગ ુ ને તમના
ે ં પહરવાના
ે ૃ
ં વ ો આપવા, ગ ુ ની કપાથી નદીમા ં
ે ં કમલ પર થઈને નદીને સામે િકનારે જઈ શ
કટ થયલા ં
ા : શકરાચાય નમદામા
ર્ ં પરૂ આ ય ુ ં ત્યારે
ં ે સમાિધ થ થયલા
નદીકાઠ ે પોતાના ગ ુ ને બચાવવા નમદાના
ર્ બળ પાણીને કમડલમા
ં ં લઈને પરન
ૂ ે
ુ ે કૃ ણને લઈને ચા યા ત્યારે
શમાવી દી ુ ં : ને વસદવ ીકૃ ણની કપા
ૃ અને સકં પશિક્તથી જમનાજીએ માગર્
કરી આપ્યો : એ બધા ં ં જલતત્વ પરના
ટાતો ુ
ત્વના ં છે .
હમણા ં જ થઈ ગયલા
ે મહાન િસ પ ુ ષ ં
ી સાઈબાબાના જીવનમા ં આવી અનક
ે કારની િસિ ઓન ુ ં
ર્ થ ુ ં હ ુ ં. એક વાર
દશન િસ ુ
મરાઠી કિવ દાસગ એ ં
સાઈબાબા પાસે થોડો વખત િનવાસ કરીને
ં નાન માટે જવાની ઈ છા
ગગા ં
દિશત કરી. સાઈબાબાએ ે ે ક ું કે ગગા
તન ં અહ જ છે . બી જવાન ુ ં શ ુ ં
ુ ે પોતાની પાસે બસા
કામ છે ? પછી દાસગ ન ે ડીને તમણ
ે ે પોતાના પગના ૂ ં ગગાન
ગઠામાથી ં ુ ં પાણી કટ
ુ
કયુ. દાસગ એ ૂ જ આનદ
બ ે ુ ં આચમન કય,ુ તમા
ર્ ં આવી જઈને તન
ં ને આ યમા ે ં નાન કય,ુ ને તન
ે ે
વાસણમા ં લઈ લી .ુ ં આ મહાન િસ પ ુ ષના જીવનમા ં િસિ ના આવા કટલાય
ે ં ં મળે છે . તે બધાનો
સગો
ે અહ અસભવ
ઉ લખ ં ૂ
હોવાથી ંકમા ં જ લ ું .ં
ૂ વણ, દરદશન
દર ૂ ે
ર્ , અનક કારના ં વ પ ધારણ કરવાની ને અ ય થઈ જવાની શિક્ત,
િ કાલ પ ,ુ ં સકં પમા થી ગમે ત્યા ં ને ગમે તટલ
ે ે થળે ુ
કટવાની શિક્ત, પશપક્ષી તથા સૌની ભાષાને
જાણવાની શિક્ત, ૃ ું
ત્યજયપ ,ુ ં અખડં યૌવનની ે સિવ તાર
ાિપ્ત, એવીએવી બીજી ઘણી િસિ ઓ છે . તનો
ે પાતજલ
ઉ લખ ં યોગદશનમા
ર્ ં કરવામા ં આ યો છે . એ બધી વાતન ુ ં સરવૈય ુ ં કાઢીને કહી શકાય કે પણ
ૂ ર્ યોગી
www.swargarohan.org
સાધના - 109 - ી યોગે ર
ૃ
કે ઈ રની કપા ાપ્ત િસ ુ ુ ન કરી શકે એવી કોઈ વ
કે સાધક મહાપરષ ુ નથી. ધને ખ કે યોિત
ે ં ે જીવન આપ ,ુ ં
અને મરલાન ંૂ
ગાને વાચા અને પગ ુ ે ગિત આપવી, બધી જ જાતના ં કામ તે કરી શકે છે .
ં ન
મહાભારતના ય ુ મદાનથી
ે ૂ બઠલા
ૂ દર
બ ે ે ં ે ય ુ ને બરાબર જોય,ુ ં ને ય ુ મા ં થયલો
સજય ે ીકૃ ણ અને
અ ુ નનો
ર્ ં
સવાદ ં યો. તે બ ુ ં કવી
પણ સાભ ે રીતે બન્ય ુ ં ? સજય
ં ે પોતે ગીતાની આખરે ક ું છે કે યાસની
ૃ
કપાથી જ એ બની શ ું હ ુ ં. યાસે તન
ે ે િદ ય ે તે ય ુ ની બધી વાત જોઈ શ
ટ ને શિક્ત આપી તથી ો
ને સાભળી
ં શ ો.
ં
ગીતા વાચનારા ે
કટલાક માણસોને ં
થવા સભવ છે કે ીકૃ ણે અ ુ નન
ર્ ે િવ પ બતા ય ુ ં તે વાત
સાચી કે ખોટી ? કવળ
ે િવનોદ માટે તો તે લખી નથી ? પણ િસિ ના આટલા િવચાર પછી તે ભાગ્યે જ
ે ે.
અણઉક યો રહશ ીકૃ ણે પોતાની યોગિસિ થી અનક
ે કામ કયાર્ હતા.ં ગોવધનધારણ
ર્ અને કાલીયમદન
ર્
વા ં તમની
સગો ે ુ
મહાન યોગશિક્તના પરાવા પે હતા. તે જ માણે પોતાના પરમ યોગના સામ યથી
ર્
ે
તમણ ે અ ુ નન
ર્ ે િવ પન ુ ં દશન
ર્ કરા ય ુ ં હ .ુ ં એ કાઈ
ં િવનોદવાતાર્ નથી, પણ સાચી હકીકત છે એ સહ ે
સમજી શકાશે. મિહમા નામની િસિ ના િવચારમા ં આપણે કહી ગયા ં છીએ કે યોગી મોટામા ં મો ુ ં પ પણ
લઈ શકે છે . તો ીકૃ ણ તો યોગીના પણ યોગી હતા, પોતાની શિક્તથી સવકાઈ
ર્ ં કરવા સમથર્ હતા. પોતાની
શિક્તના ે
યોગથી તમણ ે િવરાટ પન ુ ં દશન
ર્ કરા ય ુ ં હ .ુ ં એ માણે સમજવાથી કોઈ પણ માણસના મનને
સહ ે સમાધાન થઈ શકે છે .
(૨)
ભારતના ુ ય ુ ય ં
થોમા ં િસિ િવશે સારી માિહતી મળી રહ ે છે . કનોપિનષદમા
ે ં ઈન્ ાિદ દવો
ે
ય ુ મા ં િવજયી થવાથી અિભમાની બન્યા હતા તે કથા આવે છે . તમન
ે ૂ કરવા પરમાત્મા તમની
ુ ં અિભમાન દર ે
સામે યક્ષના પમા ં કટ થાય છે . અિગ્ન, વાય ુ ે તની
વા દવો ે પાસે જાય છે , પણ િન ફળની મ પાછા ં ફરે
ે ે ઈન્ તની
છે . છવટ ે પરીક્ષા કરવા જાય છે . પણ તે પાસે પહ ચે તે પહલા
ે ં જ યક્ષ અ ય થઈ જાય છે . ઈન્
આ યર્ સાથે ુ એ છે તો યક્ષને બદલે તરીક્ષમા ં તન
ે ે ું
કાશના પજ ે
વી અલૌિકક દવીન ુ ં દશન
ર્ થાય છે .
ઈ છા માણે વ પ ધારણ કરવાની ને અ ય થઈ જવાની િસિ તરફ ઉપિનષદે આમ સકત
ં ે કય છે .
ં , બી ુ ં ઉદાહરણ પણ મળી શકે છે . કઠ ઉપિનષદમા ં આવે છે કે ય
આ ઉપરાત કરનાર િપતાના ં
'જા, તને ૃ ુ હાથમા ં સોપ ુ ં
ત્યના ં એવા વચનો સાભળતાવત
.’ ં ં ે યમને ત્યા ં પહ ચી જાય છે .
બાળક નિચકતા
ં
એ વાત વાચનારન ે ભાગ્યે જ િવચાર થાય છે કે આ કવી
ે રીતે બન્ય.ુ ં નિચકતા
ે ૃ ુ ં યમલોકમા ં
ત્યલોકમાથી
ે રીતે પહ ચી શ
કવી ો ? ુ પાસે પણ કટલીય
ાચીન કાળના અસરો ે ે તો
જાતની િસિ ઓ હતી. તો નિચકતા
નીિતપરાયણ ઋિષપ ુ ુ
હતો. ઈ છાનસાર ગમે ત્યા ં જવાની િસિ થી જ તે યમલોકમા ં જઈ શ ો હતો. આ
િસિ તન ે રીતે મળી તે વાતની ચચાર્ કરવાન ુ ં અહ અ થાને છે . આપણે તો એ જ કહવા
ે ે કવી ે માગીએ છીએ
કે આ સગ ુ
ં િસિ ના પરાવા પ છે . આથી વધારે જાણવાની ઈ છા હોય તો ૃ
હદાર યક ઉપિનષદમા ં
આત્મ ાનીની સકં પિસિ ે ું
િવશન કરણ ુ ઓ. સકં પિસિ ની શિક્તથી સાચા ાની - લોકમા ં જવા
www.swargarohan.org
સાધના - 110 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 111 - ી યોગે ર
ં
ભારતીય ધમર્ થોમા ં ને સતોના
ં જીવનમા ં િસિ ન ુ ં દશન ે ે થાય છે . તનો
ર્ ઠરઠર ે અથર્ એમ નથી કે
બીજા ં ને સતોના
થો ં ે
જીવન તથી રિહત છે . એ િવશે ભારતની બહારના ં
થોમા ં સૌથી વધારે માિહતી
બાઈબલમાથી ુ િસિ
ં મળી રહ ે છે . બાઈબલમા ં ઈશની ે
િવશના ે
કટલાય ુ વચન
ં મળી રહ ે છે . ઈશના
સગો
અને પશમા
ર્ ૂ થઈ જતા તે જાણી ુ ં છે . ‘મારા જ િશ યોમાનો
થી રોગીના રોગો દર ં એક મને પકડાવી દશ
ે ે’
ુ પોતે પકડાતા ં પહલા
એમ ઈશએ ે ં કહી દી ુ ં હ ુ ં, ને પોતાને પકડાવી દનાર
ે ે પણ કય હતો.
િશ યનો ઉ લખ
તે જ િશ યે તમન
ે ુ ે શળી
ે પકડાવી દીધા. જીવનની આખરે ઈશન ૂ ે
પર ચડાવી તમના શરીરમા ં ખીલા
ઠોકવામા ં આ યા. છતા ં તમના
ે ુ ં એક આહ પણ નીકળી નિહ. તન
ખમાથી ુ સહનશિક્ત જ ન
ે ુ ં કારણ ઈશની
ે
હતી, પણ તમની મહાન યોગશિક્ત હતી. યોગના ુ ં પોતાના શરીરને આત્માથી અલગ ને
ભાવથી ઈશમા
કોઈ વ ની ુ
મ અનભવવાની ને અલગ કરવાની શિક્ત હતી. તથી
ે દહદડની
ે ં અસરથી તે ુ
ક્ત રહી શ ા.
(૩)
િસિ ની વાતોને કટલાક
ે માણસો અિતશયોિક્તમા ં ખપાવે છે , તો કોઈ તન
ે ે ટાઢા પહોરના ં ગપ્પા ં માને
ે લાય માણસો તન
છે . કટ ુ
ે ે જાદગરી કે મદારીના ખલ
ે કહીને ઉડાવી દે છે . સાધારણ માણસો જ નિહ, પણ
સારા ને મોટા મનાતા િવ ાનોમા ં પણ આવી િૃ ે
દખાઈ આવે છે . બધી જ વાતોને તકની
ર્ કસોટીએ કસીને
માનનારા િવ ાનોમા ં આ િૃ વધારે દખાય
ે છે . પણ િસિ ની કસોટી તકર્ ારા પણ સહ ે થઈ શકે છે એ
ે
વાત તમના ધ્યાન બહાર જ રહી જાય છે . િસિ ની વાતો કાઈ
ં ટાઢા પહોરના ં ગપ્પા ં નથી. તમ ુ
ે તે જાદગરી
કે મદારીના ખલ
ે પણ નથી. ે ે ઉડાવી દવાનો
માણસો તન ે યાસ કરે છે તે પોતાના અ ાનન ુ ં જ દશન
ર્
કરે છે . અલબ , હાથચાલાકી કે બીજા સારાનરસા યોગોથી કેટલાક લોકો િસિ ન ુ ં દશન
ર્ કરવા યાસ
કરે છે , ચૌટચકલ
ે ે કે બજારે તના
ે ે કરીને ધન ને મોટપ મળવ
ખલ ે ે છે . પણ લૌિકક ૃ ણાથી ભરલા
ે ,
સાિત્વકતા ને સયમથી
ં ુ
રિહત એવા જાદગરો કરતા ં સાચા િસિ - ાપ્ત યોગીપ ુ ષોન ુ ં થાન િનરા ં જ છે .
ે
તવા યોગીને ને તની
ે શિક્તને પલી
ે ુ
જાદગરીિવ ા સાથે સરખાવીને ઉપક્ષાની
ે નજરે જોવાન ુ ં કામ બરાબર
ુ ાપ્ત યોગીને સમાિધના પિરપાક પે,
ે તો ત ન સાધારણ કોિટના છે . સત્વગણ
નથી. હાથચાલાકીના ખલ
ાનીને શ ુ ૃ
સકં પના ફળ પ,ે ને ભક્તને ભગવાનની કપા પ,ે િસિ કે લોકો ર શિક્તની ાિપ્ત થાય છે .
આ સાધનાના સહજ ં
વાભાિવક િવકાસનો એક િનયમ છે . તે ઉપેક્ષણીય નથી, પણ વદનીય અને
ુ
આવકારદાયક ને બની શકે તો અનકરણીય છે .
સાચા િસિ ે
ાપ્ત યોગી જાહરમા ુ કામનાથી શિક્તન ુ ં
ં ધન, કીિત, વાથર્ કે લૌિકક હ ે ની દશન
ર્ કદી
પણ કરતા નથી. કોઈ અિધકારીને માટે કોઈ વાર તે પોતાની શિક્તનો ઉપયોગ કરે છે , ને બીજાના િહત માટે
ઉપયોગ કરે છે , એ યાદ રાખવા ુ ં છે . એવો િસિ ાપ્ત પ ુ ષ જો લોકિહતની ભાવનાથી ેરાય ને જાહર
ે
રીતે દશ ુ
ે ને દિનયાના ં સવાક્ષ
ે ે ોમા ં પડે તો માનવજાતીન ુ ં ૂ મગલ
બ ં કરી શકે એમા ં સદહ
ં ે નથી. લોકોના
ુ વી જીવનને મદદ પ થઈને તમના
ભૌિતક કે દન્ય ે નૈિતક અને આિત્મક જીવનને પણ વગ
ે આપી શકે. નૈિતક
ને આિત્મક શિક્તની રીતે અપણ
ૂ ર્ ને િનબળ ે
ર્ લોકસવકો કરતા ં તની
ે ે
સવા વધારે સગીન
ં ને ન ર તથા
ં , માનવ દયન ુ ં ને માનવ તથા સમાજ ને સસારના
િનઃ વાથર્ હોય. આ ઉપરાત ં ભાિવન ુ ં ાન ધરાવવાની
www.swargarohan.org
સાધના - 112 - ી યોગે ર
(૪)
ે
કટલાક માણસો કહ ે છે કે ઈ રની સ ૃ ટમા ં લોકો ર શિક્ત કે િસિ ા ં નથી ? સ ન સમ એક
અજાયબી કે ચમત્કાર જ છે . તારા, ચ ં ને સય ુ
ૂ ,ર્ ઋ ના ુ દા ુ દા રગ
ં , પખીની
ં ં , ઈન્ ધનુ, સાગર ને
પાખ
પવત ુ
ર્ , બ ુ ં ચમત્કાર નિહ તો શ ુ ં છે ? વાત સાચી છે . ઈ રની દિનયા એક અજાયબ ઘર વી છે . આખી
ુ
દિનયાની વાત જવા દઈએ ને ફક્ત માનવશરીરની વાત કરીએ તોપણ સમજી શકાય છે કે માનવશરીર
વય ં એક મોટામા ં મોટી અજાયબી છે ; માનવશરીર બીજાં શરીરો કરતા ં ઘણી રીતે ઉ મ છે : બીજાં શરીરો
કરતા ં માનવશરીર કટલીય
ે રીતે ચમત્કારી છે . ચોરાશીના ચ માથી
ં ુ
િક્ત ે
મળવીન ે આ જ શરીર ારા
ુ ં ને
માનવ સખશાિત ુ
િક્ત ે
મળવી શકે છે , ને બીજાને ુ
ક્ત ુ
ને સખી થવાનો માગર્ બતાવે છે , તે ચમત્કાર
પણ નાનો છે ? શરીર ને તની
ે દરનો આત્મા એક અલૌિકક િસિ કે ચમત્કાર છે . ને શરીર, મન ને
આત્માની શિક્તનો િવરાટ િવકાસ- માનવને દવ
ે કે ઈ રપદે થાપી દે છે , તે જીવનની તથી
ે પણ મોટી
િસિ છે .
િવ ાને ુ
મ બહારની દિનયાની ે
મદદથી રિડયો , તાર ને ટિલિવઝન
ે વી િસિ ે
મળવી છે , ને તન
ે ે
ે ુ ં ગૌરવ કરીએ છીએ, તમ
માટે આપણે તન ે જ તે િસિ ે યોગી ને
ારા લાભ પણ ઉઠાવીએ છીએ, તમ
ભક્તપ ુ ષો ુ
દરની દિનયા ને ઈ રી શિક્તની મદદથી આપણને અજાયબીમા ં નાખી દે તવી
ે છતા ં ત ન
ૂ
યથાથર્ એવી દરદશન ૂ વણ, ભિવ યદશન
ર્ , દર ર્ ને ત્યાથી
ં ં
માડીન ે ઈ છા માણે વ પ ધારણ કરવાની,
અ ય થઈ જવાની ને બીજી અનક
ે શિક્તઓ આિત્મક િવકાસના ફળ પે ાપ્ત કરે છે . આ શિક્તની પાસે
િવ ાન તો હજી બાળક છે . છતા ં િવ ાનની મદદથી આપણે આ શિક્તન ુ ં રહ ય સમજી શકીએ છીએ. આ
યોગિસિ ની યથાથતા
ર્ સમજવામા ં િવ ાન આપણને કક શે મદદ કરે છે . આજથી કટલાક
ે ં વરસો પહલા
ે ં
િવ ાનની આ બધી શોધો િવશે કોઈએ આપણને વાત કરી હોત તો આપણે તન
ે ે હસી કાઢત. િવ ાનના ં
ે
રહ યોની ખબર ન હોય તવા માણસોને માટે આ ુ ં જ બન.ે તવી
ે રીતે આિત્મક જગતના ં રહ યોથી અજાણ
એવા માણસોને પણ અ ટ િસિ ની વાતો સાભળીન
ં ે નવાઈ લાગે, પણ તમા
ે ં નવાઈ પામવા ુ ં કશ ુ ં નથી.
સાધારણ માણસન ુ ં જીવન આ િવિચ પે વહી ર ું છે . જીવનમા ં ગમે તમ
ે કરીને રોટી, ઘર,
આરામ, ભોગ ને ધનને માટે જ તે યાસ કરે છે . આ વ ુ ી
ન ાિપ્ત જ એને મન મોટામા ં મોટી િસિ છે .
www.swargarohan.org
સાધના - 113 - ી યોગે ર
(૫)
ે
કટલાક ે ે જાણીતી થયલી
માણસો સારી પઠ ે ુ ને એક યોગીની પલી
ે ાચીન વાત કહ ે છે . તે
વાતમા ં એમ આવે છે કે ુ ની પાસે એક મહાન યોગી આ યા. તમણ
ે ુ ભયકર
ે બાર વરસ સધી ં તપ યાર્
કરી હતી. ુ ે તમન
ે ૂ ું કે આટલી લાબી
ે પછ ં તપ યાથી ે ય ુ ં ? યોગીએ ક ું કે 'પાણી પર થઈને
ર્ તમે શ ુ ં મળ
સહીસલામત રીતે ચા યા જવાની શિક્ત. ુ ે ક ,ું 'બસ ? આવી ભારે તપ યાર્ કરીને આ જ વ ુ મળવી
ે ?
નાિવકને કક આપવાથી તે સહ ે ે ં તપન ુ ં શ ુ ં કામ ?’ આ વાત
પાણી પાર કરી શકે છે . તમા ી રામકૃ ણ
ં
પરમહસના ે
ઉપદશમા ં પણ આવે છે , ુ ને ને રામકૃ ણદવન
ે ે િસિ ત્યે કવો
ે અણગમો હતો તે બતાવવા
મોટા ભાગના માણસો આ વાત ર ૂ કરે છે . પણ મારા ન અિભ ાય માણે વાતને એ રીતે ર ૂ કરવામા ં
ે
ગરસમજ થાય છે . ુ ે પાણી પર ચાલવાની શિક્તનો અનાદર નથી કય , પણ બારબાર વરસના કઠોર તપ
પછી માણસ પાણી પર ચાલવાની જ શિક્ત ાપ્ત કરે અને આિત્મક િવકાસની બીજી જ રી વ ુ ત્યે
ઉદાસીન રહ ે તે બરાબર નથી તે બતાવવા જ તમણ
ે ે પોતાના શ દોનો યોગ કય છે - જો તે શ દો
ે
ખરખર ે
તમના ે ે મોટા માણસોને નામે કટલીક
હોય તો. કમક ે ે
વાર કટલીય વાતો સમય જતા ં ઢ બની જાય
છે .
નાિવકને થોડાઘણા પૈસા આપવાથી માણસને તે પાણીની પાર લઈ જાય છે એ સા ુ ં છે . પરં ુ નાવ
કે નાિવકની મદદ િવના, કવળ
ે આત્મશિક્તના બળથી માણસ પ ૃ વી પર ચાલતો હોય તમ
ે જો પાણી પર
ચાલી શકે તો તે તની
ે િવશષ
ે શિક્તની િનશાની હોઈ, આવી રીતે હસી કાઢવા વી વાત નથી જ. િવમાનમા ં
ે
બસીને માણસ ઊડી શકે છે એ તો સા ુ ં જ છે . પણ કોઈ માણસ પોતાની શિક્તથી કોઈ પણ કારના બા
સાધનની સહાય િવના, આકાશમા ં કે પ ૃ વીની પર ઊડતો હોય તમ
ે પસાર થવાની શિક્ત મળવ
ે ે તો તે શ ુ ં
હસી કાઢવા વી કે ઉપક્ષા
ે કરવા વી વાત મનાશે ? િસિ ની ઉપર કહી તવી
ે વાતો માણસને સાવધ કરવા
માટે છે . અધકચરા સાધકો ફક્ત િસિ ઓના મોહમા ં પડીને જીવનના ુ ય ને ૂ ધ્યય
ળ ે ઈ ર ાિપ્ત કે
આત્મદશનન
ર્ ે ૂ જાય નિહ તે માટે આવી વાતો
લી ચિલત બની છે .
www.swargarohan.org
સાધના - 114 - ી યોગે ર
(૬)
સવર્ સાધારણ માણસોને માટે તો દયશિુ , સાિત્વકતાની ાિપ્ત ને છવટ ૃ
ે ે ઈ રની કપાની ાિપ્ત
એ જ મોટામા ં મોટી ને ુ ય મહત્વની િસિ છે . તે મળવવાથી
ે ં મળી જાય છે ને જીવનની
પરમશાિત
ધન્યતા પણ ાપ્ત થાય છે , એટલે તે તરફ ટ ું વધારે લક્ષ અપાય તટ
ે ું માણસને માટે મગ
ં લકારક છે .
ં
જીવનમાથી ુ ર્ ુ
દાનવતાના દગણોન ૂ કરી, મરી પરવારતી માનવતાની વાડીને ફરી હિરયાળી ને સદ્
ે દર
ુ
ગણોની ુ ં
સગધથી ુ
તાજી કરવી, ને મોહાસરનો નાશ કરી, પિવ ે
મના ે
દવતાની મન, વચન ને તરમા ં
ં નાનીસની
િત ઠા કરવી, એ કાઈ ૂ િસિ નથી. માનવ ને સસારન
ં ે એ િસિ ની આવ યકતા છે . માનવના
ે
યિક્તગત જીવનમાં, સમાજમાં, દશમા ં ને સમ ત સસારમા
ં ં આ ક ુ તા, ુ
વાથર્, ભય, લો પતા ને
ે
ભદભાવના ં દખાય
તથા અશાિત ે ે ું
છે , તન ૂ કારણ આ જીવનશિુ ની મહાન િસિ નો અભાવ છે . આ િસિ
ળ
સધાતા ં તનો
ે ચમત્કાર સહે ે
દખાશ ે. માનવ અને માનવજાિતમા ં પર પર ેમ, સવા
ે ને શાિતની
ં ભાવના
ે
ફલાશ ે, ને યિક્ત તમ
ે જ સમ ટના જીવનની ંૂ
ઝવી ે ને િબહામણી બનલી
રહલી ે ઘણીયે સમ યાઓનો ત
આવશે. જીવન ને જગતની ુ
રાઈઓ પણ મોટા માણમા ં ને સહલાઈથી
ે ૂ થશ.ે સા ુ ં છે કે માણસના ં
દર
ે
કટલા ક ુ
ં દઃખો ુ
કદરતના કોપને લીધે ને કટલાક
ે ં કમ ને લીધે ને જીવનની જ રતોના અભાવને લીધે ઉત્પ
થાય છે . વભાવની શિુ સધાતા ં તના ે પડી જશ,ે ને તના
ે જીવનમા ં ઘણો ફર ુ
ે ં મોટા ભાગના ં દઃખ હળવા ં થઈ
જશે એ સા ુ ં છે . એટલે માણસે પોતાની જાતની શિુ તરફ વધારે ને વધારે ધ્યાન આપ ુ ં જોઈએ.
કામ કે ોધની િવષવરાળથી કોન ુ ં તન, મન કે ં
તર સતપ્ત થય ુ ં નથી ? મોહની મોિહની કોને નથી
લાગી ? અહકાર ં અને અ ાનના આવરણ નીચે આવીને કોન ુ ં ચચલ
ં , દભ ં મન વધારે ચચલ
ં નથી થય ુ ં ?
ુ
મદ ને માનની ઈ છાથી કોણ અ પ ૃ ય ર ા છે ? દિનયાના ં પદાથ ની લાલસાએ કોને યથા નથી
નાશવત
કરી ? મમતા ને ૂ ે ૂ ંુ
ૃ ણા કોને નથી યાપી ? અસત્યના આ યથી કોણ પરપર ુ
ક્ત થય ુ ં છે ? વાથર્ પી
ુ અને અવગણન
ડાિકની કોને નથી વળગી ? માણસ ગણ ુ ુ ં િમ ણ છે . સારા અને નરસા િવચાર કે િવકારન ુ ં
ં
સિમ ણ છે . ુ દા ુ દા અવગણ
ુ અને ગણની
ુ વ ચે પસદ
ં ગી કરીને તણ ુ
ે ે ગિણયલ બનવાન ુ ં છે . સસારના
ં
સારા ને નરસા વાતાવરણની વ ચે રહીને, હસની
ં મ સારાને હણ કરીને તણ
ે ે પોતાનો િવકાસ કરવાનો
છે .
www.swargarohan.org
સાધના - 115 - ી યોગે ર
ુ થયલા
હલાદ ઈ રથી િવ ખ ે ુ
અસરોની ે ુ ં મન આસરી
સાથે ર ો. તે છતા ં તન ુ િૃ થી લશ
ે પણ
ં
રગાય ુ ં નિહ. તણ ુ
ે ે પોતાનો સાિત્વક વભાવ અને ભિક્તભાવ અસરોની વ ચે રહીને પણ વધાય જ રા યો. એ
કામ ઘ ુ ં ભારે હ ુ ં. છતા ં હલાદે તે પરૂ ંુ કય,ુ તના
ે જ વા એક બીજા બાળક ુ ે પણ
વ ુ
ની ૃ
કપા
ે
મળવી ુ
. પણ તે તો મ વનમા ં
-વ ૂ એકાતમા
તીથી દર ં ુ ૂ હ .ુ ં પણ
ં તપ કરીન.ે ત્યા ં વાતાવરણ વધારે અનકળ
ુ ૂ ન હ .ુ ં છતા ં તમા
હલાદને માટે બહારન ુ ં વાતાવરણ અનકળ ે ે પોતાના સ ં કારોન ુ ં ઘડતર
ે ં રહીને પણ તણ
કયુ, પોતાની ુ ૂ બના ય ુ ં ને
દરના વાતાવરણને અનકળ ની ૃ
ુ કપા ે
મળવી લીધી. સાધારણ માણસે આ
ં ં પાઠ લવાનો
સગમાથી ે છે ને ૂ પિરિ થિતમા ં રહીને પણ માનવતાને સાચવી રાખવા, વધારવા ને
િતકળ
જીવનન ુ ં ધ્યય
ે હાસલ
ં કરવા ેરણા મળવવાની
ે છે .
ુ ને િવકારમય વાતાવરણની વ ચે રહીને
અવગણ ં
ચચલિચ ુ
ન બને, ને દન્યવી પદાથ ના ં
ર્ ને રસથી
આકષણ ૃ
પ્ત થયા કે જાયા િવના પોતાના ૂ
ળ વ પ પરમાત્માને ઓળખવાનો યાસ કરીને
તે પરમાત્માને ઓળખી પણ લે, અને એ રીતે પરમ શાિત
ં મળવી
ે લે, તની
ે િસિ ં ઓછી નથી.
કાઈ
પોતાના ઢ ને ખરાબ વભાવને બદલીને વધારે સારા વભાવમા ં િત ઠત થવાન ુ ં કામ ઓ ં મહત્વન ુ ં ને
ઓ ં કિઠન નથી. તન
ે ે સાધવામા ં મહાન િસિ ે
રહલી છે . સાધારણ રીતે વાત કરીએ તો આજના સમયમા ં
માણસ ૂ ુ ં બોલવાન,ુ ં િવચારવાન ુ ં ને કરવાન ુ ં છોડી દે , ને જીવનમા ં સત્યનો જ પક્ષપાતી બને, તો તે તની
ે
મોટી િસિ ગણાશે. વાથનો
ર્ જ િવચાર કરવાનો ૂ દઈ, બીજાના િહતનો િવચાર કરી, બીજાના િહતમા ં
કી
પોતાની શિક્ત માણે લાગ્યો રહશ
ે ે, તો તે તની
ે મોટી િસિ મનાશે. ઈષાર્, ોધ, કડવાશ ને િધ ારની
ૂ કરી દઈ
ભાવનાને દર ે , શાિત
મ ુ
ં , વાણીની મીઠાશ ને સૌના સખમા ુ થવાની ભાવના કળવશ
ં સખી ે ,ે તો તણ
ે ે
મોટી િસિ ે
મળવી ુ ર્ ુ
એમ જ ર મનાશે. એટલે કે દગણોની ં ં
પરપરામાથી ુ
ક્ત થઈને તણ ુ
ે ે સદ્ ગણોન ે કળ
ે યા
હશે તો તે તની
ે મહાન િસિ ુ ં
ગણાશે. આના અનસધાનમા ં જો તે પોતાની આસપાસના ખરાબ વાતાવરણથી
ં
રગાય ે
નિહ તો તની િસિ વધી જશે. ને તથીય
ે ે આગળ વધીને ખરાબ વાતાવરણને પોતાના ભાવથી
પલટાવીને જો સારંુ બનાવી શકશે તો-તો તની
ે િસિ એથી પણ વધી જશે.
ં ં
પારસમિણના સબધમા ં આ ુ ં જ સભળાય
ં છે . તે લોઢાના સમાગમમા ં આવે છે પણ લોઢાના
ં
પરગથી ુ
ક્ત જ રહ ે છે . ઊલ ુ ં, તની
ે ે
અસરથી લોઢામા ં ફરફાર થાય છે ને તે સોન ુ ં બને છે . માણસ પણ
જો એ રીતે પોતાની આસપાસના વાતાવરણને પલટાવી શકે ને વધારે સારું બનાવી શકે તો તે તની
ે િસિ
જ ગણાશે. િસિ નો આવો િવશાળ િવચાર કરી શકાય છે . છતા ં સાધનાની પિરપક્વતાના ફળ પ દૈ વી
શિક્ત કે િસિ મળે છે તે પણ સત્ય છે . અને તે ઓછી ઉપકારક નથી એ વાત જાણી લવાની
ે જ ર છે . ઉપર
ે
કહી તવી વભાવની િસિ સાથે સાધનાના ફળ પે ાપ્ત થનારી િસિ ુ ં
પણ જો મળે તો સોનામા ં સગધ ું
થઈ જાય, અને એન ુ ં ૂ ય ઘ ુ ં વધી જાય છે .
(૭)
હવે એ થાય છે કે િસિ ારા પતન થાય છે કે કમ
ે ? ઉ ર પ ટ જ છે . અિગ્ન દઝાડી પણ
શકે છે ને જો તનો
ે યોગ્ય રીતે ઉપયોગ કરવામા ં આવે તો તની
ે મદદથી અ ં
રાધવા વા ુ દા ુ દા લાભ
www.swargarohan.org
સાધના - 116 - ી યોગે ર
ે
પણ મળવી શકાય છે . તલવાર સારી છે કે ખરાબ, આશીવાદ
ર્ પ છે કે શાપ પ, તે મોટે ભાગે વાપરનાર પર
આધાર રાખે છે . જો ગમે તવાના
ે હાથમા ં આવી જાય તો તે શાપ પ બને પણ પરગ ુ માણસના હાથમા ં
આવે તો બીજાની રક્ષાના કામમા ં આવે છે . સસારની
ં લગભગ બધી જ વ ુ િવશે એ ુ ં સમજવાન ુ ં છે .
ે
કટલીક વ ુ
ઓ ૂ ઝરી
બ ે હોય છે છતા ં ઔષિધ તરીકે તમનો
ે ૃ
ઉપયોગ કરવાથી અ તમય બની જાય છે .
એટલે િસિ થી મ પતન થઈ શકે છે તમ
ે િસિ ની ાિપ્તથી ઉ િતમા ં મદદ પણ મળી રહ ે છે .
ન ુ ં મન ચચળ
ં છે , ં
સસારના ક્ષિણક પદાથ માટે જ તલસે છે , તથા ે
િસિ નો ઉપયોગ કવળ
વાથર્ ને બીજાના અિહતને માટે જ કરે છે , તન
ે ે માટે િસિ પતન કે િવનાશન ુ ં કારણ થઈ પડે છે . તથી
ે
ઊલ ુ ં, ન ુ ં મન એક ઈ રના જ ચરણોમા ં આનદ
ં માને છે , ં
આત્માનદમા ં મગ્ન છે , ને વાથર્ તથા લૌિકક
ે ે િસિ
વાસનાથી પર છે , તન ં
બાધી ે
શકતી નથી. તવા ૃ
પ ુ ષને ઈ રની કપાન ે લીધે કે સાધનાના સહજ
ફળ પે િસિ ની ે ે માટે તે પતનકારક થવાને બદલે
ાિપ્ત થાય તો તન ૂ
ષણ પ જ થાય છે . તવો
ે પુ ષ
બીજાના િહત માટે તનો
ે ઉપયોગ કરે તો તે અનકન
ે ે માટે આશીવાદ
ર્ પ થઈ પડે છે .
ે
િવ ાનની શોધોના િવચારથી આ વાત સહલાઈથી સમજી શકાશે. વીજળીથી કાશ મળે છે ને
ે ં ઉપયોગી કામ થાય છે , પણ જો સાવધાન ન રહ ે તો તન
કટલાય ે ે અડવાથી મરણ પણ પામે છે . એટમ ૂ
બ
ઉપયોગી વ ુ છે . તનો
ે ઉપયોગ કરીને માનવજાિતના ં કટલાય
ે ુ
ં દઃખદદ ૂ કરી શકાય તમ
દર ે છે . પણ ય ુ ના
ઉન્માદમા ં આવલો
ે ે ં જ બોમ્બ બનાવે છે . તે કરોડો
માણસ તમાથી ૃ અને
ાણીઓનો નાશ કરે છે ને સ ં કિત
ુ ુ ં કામ કરે છે . છતા ં અ ટ િસિ
સમાજના શ ન ુ કોઈન ુ ં અિહત થ ુ ં નથી. કમક
ારા બનતા ં સધી ે ે કોઈનાય
ુ
અિહતની ભાવના િદલમા ં વાસ કરતી હોય ત્યા ં સધી તે િસિ મળતી નથી. વશીકરણ વી સાધારણ
શિક્તથી માણસ બીજાન ુ ં નકસાન
ુ કરી શકે છે . પણ તે તો સાધારણ શિક્ત છે . ન ુ ં મન શ ુ થય ુ ં નથી તે
ે શિક્તનો ઉપયોગ વાથર્ ને કામના માટે કરે છે ને પોતાનો ને બીજાનો િવનાશ ન તરે છે .
તવી
(૮)
ત્યારે શા ો ને કટલાક
ે મહાપ ુ ષોએ િસિ ઓ ત્યે ઉદાસીન રહવાન
ે ુ ં કમ
ે ક ું છે ? સાચો ાની
ૂ રહ ે છે એમ કમ
પ ુ ષ િસિ થી દર ે કહવામા
ે ં આ ય ુ ં છે ? કટલક
ે ે ઠકાણ
ે ે તો િસિ ઓને સાધકન ુ ં પતન કરનારી
કહી છે એમ કમ ે ુ ં એક કારણ તો ઉપર કરલા
ે ? તન ે િવચારમા ં આવી જાય છે . બી ુ ં કારણ એ છે કે સાધારણ
મનોબળના માણસો િસિ ના મોહમા ં ફસાઈને પોતાનો સાચો માગર્ ૂ જાય છે . આમ ન બને તથી
કી ે શા ોએ
િસિ નો ત્યાગ કરવાન ુ ં ક ું છે . પણ એવાય
ં કટલાક
ે ં શા ો છે મા ં િસિ ન ુ ં મહત્વ માને ું છે . આ વાત
વધારે સારી રીતે સમજવા માટે શરીર િવશે િવચારીએ. શા ોમા ં અનક
ે ઠકાણ
ે ે શરીરને કુ પ તથા ગદકીના
ં
ઘર ુ ં કહવામા
ે ં આ ય ુ ં છે . તે ઉપરાત
ં , શરીર ઈ રન ુ ં મિદર
ં છે , બ ુ જ ભાગ્યથી મળનારું ને ુ
િક્તના
ે
ાર પ છે , એમ કહીને તની ં પણ કરવામા ં આવી છે .
શસા
શરીરને ગદકીન
ં ુ ં ઘર કહીને તન
ે ુ ં ખરાબ લાગે તે ુ ં શ દિચ દોરવાન ુ ં કારણ એ જ છે કે માણસ
ૂ કરે , શરીર
શરીરના મોહને દર ે
ત્યની ં
મમતામાથી ુ
ક્ત બન,ે ને શરીર તરફ વૈરાગ્ય િુ ધારણ કરીને
શારીિરક િવલાસમા ં ન ફસાય. શ આતમા ં એની જ ર ૂ હોય છે . તે જ
બ માણે િસિ િવશે પણ સમજી
www.swargarohan.org
સાધના - 117 - ી યોગે ર
ે
લવાન ુ ં છે . િસિ ના જ મોહમા ં પડીને સાધક િસિ થી પણ વધારે ૂ યવાન ને િસિ ના વામી પરમાત્માને
ૂ
લી ન જાય, ને સાધારણ િસિ ના મોહથી ધ બનીને ભોગી તથા િવલાસી ન બની બસ
ે ે તે માટે
ૂ રહવાનો
િસિ ઓથી સાવધ ને દર ે ે શા ો ને મહાપ ુ ષોએ આપ્યો છે . પણ તે ઉપદશ
ઉપદશ ે મોટે ભાગે
સાધકોને જ લાગ ુ પડે છે . સાધનાના મમાથી
ં પસાર થઈને િસ ાવ થાએ પહ ચી ગયા છે તમન
ે ે માટે તો
િસિ ે
શોભા પ થઈ જાય છે . િસિ થી તમન ુ ં પતન થ ુ ં નથી. તવા
ે પ ુ ષો િસિ ઓની લાલસા રાખતા ં નથી.
તોપણ, િવકાસના વાભાિવક િનયમ ે
માણે, તમન ે િસિ મળે છે . ં
મ બીજમાથી ુ , તમાથી
કર ે ં ડાળી, પછી
કળી ને લ ને છવટ
ે ે ફળ સહજ િવકાસ માણે થયા કરે છે તમ
ે સાધનાના બીજમાથી
ં િસિ , શાિત
ં , ુ
િક્ત કે
ૃ
ઈ રકપા કટ થાય છે . લની શિક્ત મ ફોરમ અને સયની
ૂ ર્ િસિ કાશ છે તમ
ે સાધનિસિ પ ુ ષમા ં
વાભાિવક રીતે જ શિક્ત રહ ે છે .
સાચો ૂ રહવા
ાનીપ ુ ષ િસિ થી દર ે માગશે તો પણ રહી શકશે નિહ. એક યા બીજી રીતે, વ ા કે
ઓછા ૃ
માણમા ં તપ કે ઈ રની કપાના ફળ પ,ે તના
ે જીવનમા ં િસિ કટશે જ. િસં ુ શ ુ ં ખારાશથી ુ
ક્ત
રહી શકે છે ? વીજળી કદી કાશ િવના બની શકે છે ? ચ ં ં
ચાદની િવના ઊગી શકે છે ? રામકૃ ણ
પરમહસદવ ૂ રહવાન
ં ે િસિ થી દર ે ુ ં કહતા
ે . પણ તમના
ે ે
જીવનના અનક ં
સગોમા ં શ ુ ં િસિ ન ુ ં દશન
ર્ નથી થ ુ ં ?
ે
તવી જ રીતે ચૈતન્ય મહા ુ ુ ં જીવન પણ િસિ ના
ન ં
સગોથી ભરપરૂ છે . એટલે િસિ ઓનો સપણ
ં ૂ ર્ ત્યાગ
કરવાનો કે િસિ ે
તરફ ઉદાસીન રહવાનો ે સાધક દશાના માણસો માટે તમની
ઉપદશ ે સલામતીના િવચારથી
કરવામા ં આ યો છે . િસ પ ુ ષોએ િસિ નો ત્યાગ કરવો એવા કથનનો એ જ અથર્ લવાનો
ે છે કે તમણ
ે ે
િસિ ને સવર્ વ માનવાની ૂ રહ ે ુ ં ને િસિ ના ગલામ
િૃ થી દર ુ નિહ પણ વામી બન .ુ ં
(૯)
યોગદશનમા
ર્ ં ભગવાન પતજિલ
ં કહ ે છે કે 'જન્મ, મં , તપ, ઔષિધ ને સમાિધ ારા િસિ મળે છે .’
ૂ
ંકમા ં કહીએ તો ભિક્તના ૃ
ૂ ર્ કપા
ભાવથી ભગવાનની પણ થતા ં અને યોગની સાધનાથી િસિ મળે છે . તો
ે
કટલીક વાર કોઈને પવજન્મના
ૂ ર્ સ ં કારને લીધે બાલપણમા ં પણ િસિ મળી જાય છે . ઔષિધ અને મ ં ારા
પણ િવશષ ુ ે અને શકરાચાયન
ે શિક્ત મળે છે . શકદવ ં ર્ ે જન્મથી જ િસ કહી શકાય. કૃ ણ ભગવાનને પણ
એવા કહી શકાય. િવ ાિમ ને વિસ ઠ મ ં ને તપથી િસિ ે
મળવી ૂ
ે . સમાિધ ારા યોગીઓ દરદશન
શકલા ર્
ે
વી કેટલીય િસિ ઓ મળવ ે છે . કટલીક
ે ઔષિધઓથી ૂ થાય છે , િદવસો સધી
ૃ ાવ થા દર ુ ૂ -તરસ
ખ
લાગતી નથી, બીજાના રોગો સારા થાય છે ને બીજાં અલૌિકક કામો કરી શકાય છે . ઈ ર ને યોગ્ય ધારે
ે ે વ ીઓછી શિક્ત આપે છે . કોઈને એક તો કોઈને બે, એમ શિક્ત મળતા ં તે
તન ૃ
પ્ત પણ થઈ જાય છે .
કોઈક જ બડભાગી ભક્ત કે યોગી બધા કારની શિક્ત કે અ ટ િસિ મળતી હશે. આ સમયમા ં તો ભાગ્યે
જ. છતા ં પ ૃ વી બીજ િવનાની નથી. વળી ભારત તો સત
ં તપ વીઓની ૂ છે . આ
િમ ૂ
િમમા ં પણ
ૂ ર્ િસિ વાળા
યોગીપ ુ ષો પણ છે . અિધકારી જનોને તમના
ે ં દશનનો
ર્ લાભ મળી શકે છે . છતા ં આ િવશે છે લછ
ે ે લે ફરી કહી
દ કે સામાન્ય માણસોને માટે તો પોતાની જાતનો, પોતાના ઘરનો ને કુ ુ ંબ તથા સમાજનો સધાર
ુ એ જ
મોટામા ં મોટી ને મહત્વની િસિ છે . સાધકોને માટે પણ દયશિુ ૃ
કે સાિત્વકતાની ને ઈ રકપાની ાિપ્ત જ
www.swargarohan.org
સાધના - 118 - ી યોગે ર
ઈ છવા વી િસિ છે . તે મળતા ં પરમ શાિં ત મળી જાય છે ને જીવનની ધન્યતા પણ ાપ્ત થાય છે . એટલે
તે તરફ ટ ું વધારે ધ્યાન અપાય તટ
ે ું મગલકારક
ં છે .
ં માણસે
આ ઉપરાત ૂ સાવધાન રહવાની
બ ે ને િવવકી
ે બનવાની જ ર છે . સાચાખોટાને પારખતા ં
ે
શીખવાની જ ર છે . કટલાક ે
લભાગ ુ માણસો ુ દા ુ દા વાગમા
ં ં સમાજમા ં ફરી ર ા છે . તે પોતાને િસ
ુ
બતાવીને લોકોને ઠગે છે , ને પૈસા લઈને ચાલતા થાય છે . સમાજમા ં લોભીને ને દઃખી ે
માણસો તમના િશકાર
બને છે . સોન ુ ં બનાવવાના ને ે ં બમણા ં કરી આપવાના કીિમયાવાળા કટલાય
િપયા તથા ઘરણા ે સા ુ ને
ફકીરો સમાજમા ં ફરે છે . કટલા
ે ૂતભાિવ જાણવાનો દાવો કરીને ભોળા માણસોને ઠગે છે . કટલાક
ે ં
વાળમાથી
ં કંકુ કાઢે છે તો કોઈ
ૂ કાઢી બતાવીને પૈસા પડાવે છે , કોઈ માતાને નામે હાથમાથી
દધ ુ દા ુ દા આશીવાદ
ર્
આપે છે . િબહારના છે લછ
ે ે લે બ ુ ગવાયલા
ે ે
નપાલી બાબાની વાત પણ જાણીતી છે . તમની
ે આિશષથી
ૂ કરવા ને સતાન
રોગ દર ં ે
મળવવા ં
રોગી ને િનઃસતાન ે . છતા ં થોડાક કે વધારે
માણસોએ ભીડ કરી દીધલી
ઠગિવ ાવાળા માણસો પરથી સાચા િસિ ાપ્ત પ ુ ષો િવશે છવટનો
ે ં લવાન
અિભ ાય બાધી ે ુ ં બરાબર નથી.
ે
આ દશમા ં પોલ ન્ટન નામે એક ેજ ગહૃ થ યોગી પ ુ ષોની શોધ માટે આવલા
ે . તમન
ે ે કટલાક
ે
િસ પ ુ ષો મળલા ે ુ ં વણન
ે . તન ે
ર્ તમણ ે પોતાના 'સચર્ ઈન િસ ેટ ઈ ન્ડયા નામે પ ુ તકમા ં કરે ું છે . હજી તવા
ે
િસ ને સાચા પ ુ ષોન ુ ં દશન ુ ે થઈ શકે છે . ફક્ત તવા
ર્ કોઈ પણ િજ ાસન ે પ ુ ષોને મળવાની તાલાવલી
ે
ં
લાગી જવી જોઈએ. સસારમા ં કોઈ પણ વ ુ સદતર
નો ં અભાવ નથી, મહાપ ુ ષોનો તો નિહ જ. પણ તમના
ે ં
ર્ અને સમાગમની ઉત્કટ ઈ છાવાળા માણસનો જ અભાવ દખાય
દશન ે ૂ થાય અને
છે . તે અભાવ દર ુ ૃ
કપા
થાય તો આ ને કોઈ પણ કાળે સાચા મહાપ ુ ષોના િમલનન ુ ં સદ્ ભાગ્ય મળવાન ુ ં કામ કિઠન નથી જ.
(૧૦)
બધી વ ુ ે સા િહક
ન ુ લાભની ટથી ૂ
લવવાની િૃ ના આ વખતમા ં એમ પણ િવચાર
ં
આવવાનો સભવ છે કે િસિ ાપ્ત મહાપ ુ ષોએ પોતાન ુ ં મગલ
ં તો કરી લી ુ ં પણ તમની
ે િસિ થી સમાજને
શો લાભ ? સમાજના ઘડતરમા ં તે િસિ ે ઉ રમા ં આપણે કહીશ ુ ં કે જ ર કામ લાગે..
કામ લાગે ખરી ? તના
મહાપ ુ ષોની િસિ કે શિક્તથી સસારન
ં ે વ ોઓછો લાભ પહ ચે જ છે . ે
માણસો તમના સમાગમમા ં આવે
છે ને તમની
ે મદદની ઈ છા કરે છે તે માણસોને તમની
ે ારા લાભ મળે જ છે . ઈિતહાસમા ં આ વાતની
ુ
સત્યતા પરવાર કરનારા ં
સગો ઘણા છે . સમથર્ રામદાસ, શકરાચાય
ં ર્ અને ાને ર ં ુ ષોએ
વા સતપ
સમાજ ને દશની
ે ૂ
સરત પલટાવવા પોતાની શિક્તનો શ ં
ઉપયોગ કય હતો. સાઈબાબા ે
ારા પણ અનક
ભક્તોને લાભ પહ યો હતો. તવી
ે રીતે િસિ ાપ્ત પ ુ ષો ઈ રની ઈ છાથી સમાજ, દશ ુ
ે કે દિનયાન ે માટે
પોતાની શિક્ત વાપરી શકે છે ને માનવજાિતન ુ ં ુ દી ુ દી રીતે મગલ
ં પણ કરી શકે છે . એટલે િસિ ાપ્ત
પ ુ ષો બીજાને માટે લાભકારક નથી થતા એ માન્યતા ૂ ે
લભરલી છે
* * * * *
www.swargarohan.org
સાધના - 119 - ી યોગે ર
ુ ુ આવ યકતા છે કે નિહ ?
૨૨. ગરની
www.swargarohan.org
સાધના - 120 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 121 - ી યોગે ર
પરં ુ એવી ૂ
િમકા ે
પર પહ ચલા ે
સાધકો કટલા ? ે પર ગણી શકાય એટલા પણ
ગળીના વઢા
ભાગ્યે જ મળી શકે. મોટા ભાગના લોકો તો હ ુ ત ન ં
ાથિમક દશામાં, આરભની ૂ
િમકામા ં જ જીવી ર ા
છે . તે પોતાના કાશદાતાને ઝખ
ં ે છે . માગદશક
ર્ ર્ ની માગણી કરે છે . ા પદને માટે ાભિક્તથી ાથના
ર્
કરે છે . આગળ વધવાની ઈ છા રાખે છે , પરં ુ ગિતનો સાચો ને પ ટ યાલ ન હોવાથી આગળ નથી
વધી શકતા. કોઈ આગળ વધ્યા છે તો કોઈ ં અટકી પડ ા છે . એવા બધા લોકોને ગ ુ ની જ ર રહવાની
ાય ે
જ. તે બહારના ગ ુ ને બદલે દરના અથવા મનના ગ ુ નિહ કરી શકવાના. એવી રીતે િવકાસ પણ નિહ
કરવાના. એટલે તો મનના ગ ુ માટની
ે ભલામણ કરનાર દયારામને પણ બહારના ગ ુ કરવા પડ ા હતા.
ે ં બહારના ગ ુ , પછી
પહલા દરના. બહારના ગ ુ મા ં ાભિક્ત રાખનારે દરના ગ ુ નો સબધ
ં ં છવટ
ે ે તો
ે ે. એનો સપક
કરવો જ રહશ ં ર્ સાધી ૂે
કલા ં ા િવરલ સાધકો બા
કોઈક ગ યાગાઠ ગ ુ નિહ કરે તો ચાલશે,
ે ૂ કરવા માગતા બીજા જીવોને તો બા
બાકી આિત્મક ઉ િતના રાજમાગર્ પર આગકચ ગ ુ ની આવ યકતા
રહેશે જ રહશ ં ખો ુ ં પણ નથી.
ે ે. એમા ં કાઈ
* * * * *
www.swargarohan.org
સાધના - 122 - ી યોગે ર
ં
૨૩. મન : બધન અને મોક્ષનુ ં કારણ
ં
શરીર તથા સસારના ુ
િવિવધ પદાથ નો અનભવ મનની મદદથી જ થઈ શકે છે . મનની સ ા જો
શરીરમા ં ન હોય તો િચંતનમનન ન સભવી
ં શકે. એ મનના સબધમા
ં ં ૃ
ં શા ો અને કતકામ ં ુ ષોએ ક ું
સતપ
છે કે મન જ બધન
ં ે જ મોક્ષન ુ ં કારણ છે . એટલે કે મનને લીધે જ બધન
તમ ં છે અને મનની મદદથી જ
મોક્ષ મળે છે . બધન
ં ુ
તથા મોક્ષનો અનભવ મનથી જ થયા કરે છે . મન એમા ં ઘણો મહત્વનો ભાગ ભજવે
છે . એ વચનમા ં પણ મનની શિક્તમ ાન ુ ં દશન
ર્ થાય છે . મનની ે
દર કટલી બધી શ તા છે અથવા તો
ે
મન કટલી બધી ૂ યવાન વ ુ છે , એનો િનદશ એના પરથી સહ ે મળી રહ ે છે . એટલા માટે જ, માનવના
ં અગત્યનો ભાગ ભજવ ુ ં હોવાથી,
િવકાસ મમા ં મન અત્યત ુ દી ુ દી સાધનાઓ એને કન્ે મા ં રાખીને
ે છે , અને એક અથવા તો બીજી રીતે, એની તાલીમ માટે તૈયાર કરવામા ં આવી છે .
િનિમત થયલી
ં
મન બધનન ુ ં કારણ કવી
ે રીતે છે ? અહતા
ં ં
તથા મમતાથી બધાય ે ું અને આસિક્તથી ઓત ોત
થયે ું મન માનવને કટલો
ે ુ
બધો ક િષત કરે છે , ને ક્લશ
ે કે ક ટમા ં નાખે છે , તે આપણે જાણીએ છીએ. મન
યારે રાગથી રગાય
ં છે તથા ે
ષના ુ અને દઃુ ખના સાધન પ
દાવાનળથી દગ્ધ બને છે , ત્યારે પણ સખ
ર્ ુ ં કારણ થઈ પડે છે . કામ ને
બનીને ભારે અનથન ોધ, મદ ને મત્સર, તમ
ે જ ૃ ણા ને ભયના સકજામા
ં ં
યારે તે સપડાય છે , ત્યારે પણ શ ુ ં થાય છે ? એમનો અિતરક ુ અસર નીચે આવીને
ે થતા ં એમની અશભ
ે ે છે , અને એની શાિતનો
વ થતા ખોઈ બસ ં નાશ થાય છે . િ થરતા કે સ તા એને માટે વપ્નવ ્ બની
ુ
જાય છે . િ ગણાિત્મકા ૃ પી નટીના સકતાનસાર
કિત ં ે ુ ૂ ધ
એ સધ ૂ ૂ
લીન ુ
ે નાચે છે . અને ઘડીમા ં સત્વગણની
ુ
ં ે છે , ઘડીમા ં રજોગણી
અસર નીચે આવીને આનદ બનીને રાગ તથા ૃ ણાયક્ત
ુ બની જાય છે , તો વળી
ુ
ઘડીમા ં તમોગણની િવષવરાળથી અ ાનવશ, જડ ને માદી થઈ રહ ે છે .
ુ કે લાગણીવશ થઈને, અને કટલાક
સકં પિવક પ કરીને, ભા ક ે ં
સજોગોમા ં ં થઈને, એ
ાત કમ
કરે છે તે એને અને એની પાછળના જીવાત્માને કરોિળયાના જાળાની મ જકડી લે છે . જીવન દરિમયાન તો
એ અવનવા ખલો ે ે છે જ; પરં ુ
ે ખલ તકાળે પણ સકં પિવક પ અથવા તો વાસનામા ં બધાઈન
ં ે તની
ે પિત
ૂ
ૃ
કે સ ં િપ્ત માટે નતન
ૂ ે
દહમા ુ
ં દાખલ થાય છે ; અને ત્યા ં પા ં પોતાની પરાણી ૃ
કિતન ુ
ે અનસરીન ે અવનવા
ે
ખલો કયાર્ કરે છે . કમ ના સ ૂ મ સ ં કારોને એ બીજા જન્મમા ં પણ પોતાની સાથે લઈ જાય છે . વળી નવી
અસરો નીચે આવીને નવા ં કમ કરે છે અને એવી રીતે જન્મ ને મરણન ુ ં ચ ચા યા જ કરે છે . જીવનની
નવીનવી આ િૃ ઓ નીક યા કરે છે . એનો કે જીવાત્માનો ટકારો નથી થતો. એને શાિત
ં પણ નથી મળતી.
ે રીતે મળી શકે ? શાિતન
કવી ં ે માટની
ે યોગ્ય િદશામા ં એ ગિત કરે છે જ ાં ?
એ મન પરમ શાિત ૂ ર્ કે મોક્ષન ુ ં કારણ
ં , પણતા ારે થઈ શકે ? અહકારન
ં ે ઓગાળી નાખીને યારે તે
ન ાિતન બની જાય, મમતાના લ ુ
ૂ કે સ ૂ મ, નાના કે મોટા, રિચકર ુ
કે અરિચકર ં
તાતણાન ે તોડી નાખે,
આસિક્તનો ત આણે, રાગ અને ષની
ે ં
િવષવરાળમાથી ુ
િક્ત ે
મળવીન ે નહ
ે અને સમતાના રાજપથ પર
પગલા ં માડ
ં ે, ભયને ભાગી
ં નાખે, ૃ ણાનો ત્યાગ કરે , મદ અને મત્સરને મારી નાખે તમ
ે જ કામ ને ોધની
ે
અિતશયતાથી અિલપ્ત રહવાની કળા શીખી લે. ૃ પી નતકીના
કિત ર્ ઈશારા માણે નાચવાન ુ ં ૂ દઈને
કી
www.swargarohan.org
સાધના - 123 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 124 - ી યોગે ર
બાકી શ ુ ં ર ું ? કોઈ એને વશ કરવા માટે ત, તપ, ઉપવાસ કરે છે , તો કોઈ સત્સગ
ં અથવા તો વાધ્યાય
કરે છે . કોઈ એકાત
ં િગિરમાળામા ં વાસ કરે છે , તો કોઈ સિરતામા ં શાત
ં તટ દશ
ે પર આસન વાળે છે , કોઈ
યોગ સાધે છે , કોઈ અન ુ ઠાન કરે છે , તો કોઈ ાનનો આધાર લે છે . એવા ભાતભાતના ને જાતજાતના
ઉપાયો મનને વશ કરવા કે જીતવા માટે અજમાવવામા ં આવે છે , છતા ં બ ુ જ ઓછા માણસો એ સવ મ
કામમા ં સફળ થાય છે .
*
યૌિગક સાધનામા ં મનના િવજયને માટે ણ તબ ા ન ી કરવામા ં આ યા છે . એ તબ ા કયા છે
તે જાણો છો ? મનની શિુ , િ થરતા અને મનની શાિત
ં . મનોજયની કિઠન કહવાતી
ે સાધનાના ં એ ણ
સોપાન છે . સાધકે એ સોપાન પર ચડ ુ ં રહ ે છે . એ સોપાન પર ચડનારા સાધકને ખાતરી થશે કે મનોજયની
સાધના કિઠન હોવા છતા ં અશ નથી, અને એ સાધનાની ુ કલીઓનો
ે યાલ કરીને નાિહંમત થવાની કે
ૂ ર્ એકધારો અને િનયિમત પ ુ ષાથર્ કરવામા ં આવે તો પરમાત્માની
ડરી જવાની જ ર નથી. જો સમજપવક
ૃ
કપાથી એ સાધનામા ં સફળ થઈ શકાય છે .
ે ં તો મનને શ ુ
યોગીઓ કહ ે છે કે મનને વશ કરવાની સાધનામા ં સફળ થવા માટે સૌથી પહલા કરો.
એની દર િવચારો, ભાવો ને સ ં કારોની ગદકી
ં છે તન ૂ કરો. એ મનને અને તની
ે ે દર ે બધી જ િૃ ઓને
ર્ કે સાિત્વક કરી દો. પોતાન ુ ં મન િશવસકં પવા ં થાય તન
િનમળ ે ે માટે વૈિદક ઋિષઓએ ર્ કરી છે . તે
ાથના
માણે ાથના
ર્ ુ િભત કરો, સદ્ ભાવથી ભરી દો અને સત્કમની
કરીને મનને િશવસકં પથી સશો ર્ સૌરભથી
ુ
સવાિસત બનાવી દો. સાધનાની ં
ારિભક ુ
આવ યકતા એ જ છે . એને માટે જ, એને મદદ પ થવાના શભ
ુ
હ ે થી ે
રાઈન ે જ, ુ દા ુ દા કમકાડ
ર્ ં તથા ઉપાસનાની િ યાઓ ન ી કરવામા ં આવી છે .
શુ થઈ કૂ ે ું અથવા તો થવાનો આરભ
ં કરી કૂ ે ું મન િ થર પણ જલદી થશે. આ મન િ થર
કે એકા નથી થ ુ ં એ મોટા ભાગના ે
યાથ ઓની ફિરયાદ છે . એ ફિરયાદન ુ ં કારણ એ પણ છે કે મન
ર્ નથી, સાિત્વક નથી કે દૈ વી સપિ
િનમળ ં ુ
ની સવાસથી ં
સપ નથી. એટલે એને આત્મો િતની સાધનામા ં
લગાડવામા ં આવે છે , પરં ુ તે તો બા પદાથ મા ં જ ફયાર્ કરે છે . એની અિ થરતાથી ેયાથ કટાળ
ં ે છે .
પરં ુ એ નથી થાક ુ ં કે નથી કટાળ
ં .ુ ં મનને િ થર કરવાના િભ િભ અ યાસોને છોડી દે વાના નથી, પરં ુ
ે
એ અ યાસની સાથસાથે ુ ય ધ્યાન મનની િવશિુ તરફ આપવાન ુ ં છે , કારણ કે એની સિસિ
ં પર મનની
િ થરતાનો આધાર છે એ િનિવવાદ છે .
ીજો તબ ો મનની શિક્તનો કે મનના લયનો છે . ધ્યાન વી ં સાધનામા ં એકા
તરગ થયે ું
મન મે મે શાત
ં થઈ જાય છે અથવા તો આત્મ વ પમા ં ૂ
બી ુ અને
જાય છે . મન એ વખતે શા ત સખ
ં
શાિતના ક્ષીરસાગરમા ં નાન કરે છે . એ દશામા ં તે કાયમને માટે નથી રહ ે .ુ ં પરં ુ યત્થાન
ુ -દશામા ં આ યા
પછી પણ સાપડલા ુ અને શાિતના
ં ે ં સનાતન સખ ં ં
આ વાદની અસરમાથી એ ુ
ક્ત નથી થ .ુ ં એ મન
ે ં
પહલાના મન કરતા ં ૂદુ ં જ હોય છે . એની ૂ પિરવતન
દર આ લ ર્ આવી જાય છે . હવે એ અહકારના
ં
અનલથી દગ્ધ નથી થ .ુ ં મમતા અને આસિક્તથી ધ પણ નથી બન .ુ ં પરમાત્માની અલૌિકક આ િૃ
www.swargarohan.org
સાધના - 125 - ી યોગે ર
ુ ં એ મન, હોવા છતા ં પણ ન હોય એ ુ ં અિલપ્ત ર ા કરે છે . એને વશ કરવાની સમ યા સાધકને હવે
નથી સતાવતી, મનની હવે કોઈ સમ યા જ નથી રહતી
ે .
એટલે, મનને એવી વતમાન
ર્ ં
અવ થામાથી મે મે િવકિસત કરીને આગળ લઈ જ ુ ં પડશે. એ
ં એમ ને એમ થશે કે ? બે હાથ જોડીને
િવકાસ કાઈ માદી થઈને બસી
ે રહવાથી
ે એ હ ે ુ સરશે કે ? એને માટે
તો માદ છોડીને કતર્ યપરાયણ થ ુ ં પડશ,ે અને મહાપ ુ ષોની મદદ માગવી પડશે. એટલે જ ઉપિનષદે
ક ું છે કે ઊઠો, જાગો, અને અનભવી
ુ પ ુ ષોની પાસે પહ ચીને જીવનના ેયના માગન
ર્ ે જાણો. અને આખરે
આત્માને ઓળખી લો. उ त जामत ूा य वरा नबोधत ।
(૩)
મનની સાથે તણાઈ ન જાઓ
મનના ળ ુ અને અશભ
ૂ અને સ ૂ મ અથવા તો શભ ુ , એવા બે વાહો છે . મન એક રીતે જોઈએ તો
સ ં કારો, ભાવો, િવચારો ને િૃ ઓની પટી
ે ુ ં છે . એમા ં શભ
ુ -અશભ
ુ બધા કારના સ ં કાર વાહો વ ા કરે
ુ બન
છે . દૈ વી અને આસરી ં ે ં
કારની સપિ ની અસરો નીચે તે આ યા કરે છે , અને એ સપિ
ં ની સારીનરસી
ુ
િતછિબઓ એમા ં પડેલી હોય છે . કોઈ વાર મનના સ ં કારોનો શભ વાહ બળતા ધારણ કરતો હોય છે ,
ુ
તો કોઈ વાર એમનો અશભ વાહ જોર પકડતો હોય છે . કોઈક વાર દૈ વી સપિ
ં બહાર આવે છે તો કોઈ
ુ સપિ
વાર આસરી ં ર્ થતો હોય છે .
નો આિવભાવ ૃ
કિતન ુ
ે િ ગણાત્મક ે
કહલી ુ
છે અને મન એ િ ગણાિત્મકા
ૃ
કિતન ુ ં સતાન
ં છે . એટલે વાભાિવક રીતે જ મન સત્વ, રજ ને તમ ુ
ણે ગણોની ઓછીવ ી અસર નીચે
આવ ુ ં હોય છે . સત્વગણની
ુ બળતા થતા ં માણસની િવચારશિક્ત, સદસદિવવક
ે કરવાની િૃ કે ાન ટ
ુ
ખીલે છે . એ આિત્મક સખશાિત
ં અથવા તો આનદનો
ં ુ
અનભવ ુ વધતા ં એ કમઠ
કરે છે . રજોગણ ર્ બને છે .
ે ,
રાગ ષ ુ
ૃ ણા ને લાલસા કે વાસનામા ં તણાય છે . અને તમોગણન ું ાબ ય થતા ં એની િવચારશિક્ત જડ
ું
અથવા તો કિઠત ુ ુ કે સત્યાસત્યનો િનણય
થઈ જાય છે . શભાશભ ર્ કયાર્ િવના એ ૃ
કિતના વાહમા ં પરવશ
બનીને તણાયા કરે છે .
સામાન્ય રીતે િુ શાળી મન ુ યોના જીવનમા ં મનની શભાશભ
ુ ુ િૃ ઓનો સઘષ
ં ર્ ચાલતો હોય છે .
ુ
પરાતન સ ં કારો કે રસ િૃ ના ુ
ભાવથી, મનની અશભ િૃ ઓ તન
ે ે ચચળ
ં કરીને પોતાના વાહમા ં ખચી
ુ
જવાની કોિશશ કરતી હોય છે . અશભ િૃ ના ુ
વાહમા ં ખચાય છે તો એન ુ ં એને દઃખ પણ થ ુ ં હોય છે .
પરં ુ એ પરવશની પઠ
ે ે એમના વાહમા ં ખચાઈ જાય છે .
િનમ્ન ેણીના ં મન ુ યોના જીવનમા ં એવા ઘષણ
ર્ ને અથવા તો અફસોસને થાન જ નથી હો .ુ ં તવા
ે ં
મન ુ યો તો િવચાર કરવાની શિક્ત જ નથી ધરાવતા.ં અથવા તો જીવનની પિરશિુ કરીને વધારે ઉ મ
ં પણ એમના
જીવન જીવવાની આકાક્ષા તરમા ં ઉત્પ નથી થતી. પરં ુ િવવકી
ે મન ુ યોની વાત ુ દી હોય
છે . મનની િૃ ઓ, ભાવનાઓ અને લાગણીઓને એ ઓળખે છે . જીવનમા ં શભ
ુ િૃ ઓ, ભાવો અને
લાગણીનો િવજય થાય એ માટે તે આ હ રાખે છે . છતા ં કોઈ પવસ
ૂ ર્ ં કારોના બળથી કે તિરક અશિક્તને
ુ
લીધે, શભ ુ
અને અશભના ે ુ સ ં ામના સઘષમા
દવાસર ુ
ં ર્ ં િવજયીસમા બની પોતાના જીવનમા ં શભની
www.swargarohan.org
સાધના - 126 - ી યોગે ર
સ ં થાપના કાયમને માટે નથી કરી શકતા. એવા મન ુ યોએ િનરાશ થવાની જ ર નથી. મનોબળની અિભ િૃ
કરતા રહીને પોતાના યાસમા ં એમણે િનરતર
ં ે
લાગ્યા રહવાની જ ર છે . તો એ પોતાના કાયમા
ર્ ં વહલા
ે કે
મોડા જ ર સફળ થશે એમા ં શકા ુ અનક
ં નથી. આજ સધી ે પ ુ ષો મનની અશભ
ે િવવકી ુ િૃ ઓ પર કા ૂ
ુ
કરી, શભ િૃ ઓની સ ં થાપના કરવામા ં ને છવટ
ે ે સમ ત મન પર િવજય મળવવામા
ે ં સફળ થયા છે , તો
એ પણ શા માટે નિહ થાય ? જો િવન બનીને ૃ
ામાિણકપણે પ ુ ષાથર્ કરશે તો એમના પર ઈ રની કપા
અવ ય ઊતરશે.
એવા મનુ યો અનવરત આત્મિનરીક્ષણ અને આત્મશિુ ના પ ુ ષાથન
ર્ ે પિરણામે એવી ઉ મો મ
ે ે કે
અવ થાની ઉપલિ ધ કરી લશ ુ
યારે એમના મનમા ં શભ િૃ ઓ, િવચારો કે લાગણીઓનો વાહ જ
ુ
વ ા કરશે, અને અશભની ં પણ એમા ં નિહ રહ.ે પછી એમના મનોમથન
ગધ ં કે ઘષણનો
ર્ કાયમને માટે ત
આવશે. એમને યોગશા મા ં વણર્ યા ે ઋતભરા
માણની ં ાની અથવા તો સત્યમયી ટની ાિપ્ત થશ.ે
એ ટ કે ા એમને હમશા
ં ે ુ
સત્ય અને શભ ત્યે જ ે
િરત કરશ.ે એના ભાવથી એમનો વભાવ જ
ુ ભાવ કે િવચાર એમના મનમા ં ઊઠશે જ નિહ. પછી શુભ અને અશભની
એવો બની જશે કે અશભ ુ ે
વ ચનો
ે ે જ
ગજ ાહ તો રહશ ં
ાથી ુ ને રજોગણની
? તમોગણ ુ ં
િવઘાતક અસરોમાથી ુ
િક્ત ે
મળવી કૂ ે ું એમન ુ ં
ુ
મન સત્વગણની ુ
સખકારક ં
શાિત ુ
દાયક સવાસથી ે ે. એ અવ થા બ ુ લાબ
સદા તરબતર રહશ ં ે વખતે
આવશે એ ચો સ છે , યારે માનવ કવળ
ે ુ
શભની જ ૂ બની રહશ
િત ુ એનામા ં નામન ુ ં પણ
ે ,ે અને અશભ
ુ
નિહ રહે. એ દશાને જીવન િક્તની દશા કહ ે છે .
એ અવ થાની ઉપલિ ધ મન ુ યન-અથવા
ું વધારે સારા શ દોમા ં કહીએ તો, ે જીવનિવકાસના
ત્યક
સાધક કે ેયાથ ન-ુ ં ધ્યય
ે રહ ે ુ ં જોઈએ. એની અન ુ િતન
ૂ ે માટે ધીરજ, િહંમત ને િવવકપવક
ે ૂ ર્ સાવધાન
રહીને કાયર્ મ ઘડી કાઢવો જોઈએ. એને માટે ં
ારભમા ,ં યાવહાિરક જગતમા ં રહીને, અનકિવધ
ે
િૃ ઓની વ ચે વસવા છતા ં જો આટલી િસિ ે
મળવી શકો તો ઘ .ુ ં
મનન ુ ં પથ
ૃ ે પાડો;
રણ કરવાની ટવ ે પળન ુ ં પથ
ત્યક ૃ રણઃ એવી રીતે કે પછી એ ટવ
ે તમારે
માટે વાભાિવક બને. એવી ટવ
ે ુ ુ
ારા અથવા તો એવા અ યાસ માટે મનના શભાશભ વાહો વ ચે ભદ
ે
પાડતા ં કે િવવક ુ
ે કરતા ં શીખો. એ પછી મનના શભ સ ં કાર વાહને ુ
થાયી રાખવાની અને અશભ
સ ં કાર વાહની અસરમાથી
ં ુ
ક્ત ે
રહવાની કળા, ુ દા ુ દા ઉપાયો અજમાવીને મે મે હ તગત કરી લો. એ
અવ થાને ટલી પણ િચર થાયી બનાવી શકો એટ ું તમારા લાભમા ં છે .
એને માટે તમારે કોઈ બીજાના નિહ પરં ુ તમારી જાતના જ પરીક્ષક થ ુ ં પડશ.ે તમારી િનરતર
ં
પરીક્ષા િૃ થી મનના ુ
ટા રહો; મનની સાથે તણાઈને વહી ન જાઓ, અને એને ઈ છાનસાર યોગ્ય માગ
ચલાવો; એ કહ ે તે બ ુ ં માની ન લો, પરં ુ એની માગણી, લાગણી, ભાવના કે િૃ નો િવવક
ે કરો. આટ ું
ં
કરશો તોપણ સસારમા ં રહીને તમે ઘ ુ ં કીમતી કય ુ કહવાશ
ે ,ે અને તમારી અવ થા આદરણીય અથવા તો
અિભનંદનને પા ે
લખાશ ે.
www.swargarohan.org
સાધના - 127 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 128 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 129 - ી યોગે ર
* * * * *
www.swargarohan.org
સાધના - 130 - ી યોગે ર
ં
૨૪. સસારમા ં સાધના
(૧)
ે
કટલાક માણસો એમ માને છે કે સસારમા
ં ં રહીને આત્મિવકાસની સાધના કરી શકાય જ નિહ. સસાર
ં
તો પાર િવનાની ૂ
િતકળતાઓ ે
તથા ક ટોથી ભરલો છે . એમા ં રહીને મનને િ થર રાખ ુ ં ને સાધનામા ં
લગાડ ુ ં તથા પરમાત્માની ાિપ્ત કરવી એકદમ અશ ં
છે . આત્મિવકાસની સાધના તો સસાર છોડવાથી જ
ં રમા ં રહીને કશ ુ ં જ ન થાય. આપણે બ બ
થઈ શકે છે . સસા ુ ુ તો િવકાસની વાતો કરીએ કે સાભળીએ
ં એટ ું
જ.
એવા માણસોને આપણે કહીશ ુ ં કે તમારા મનમાથી
ં એવા િનબળ
ર્ િવચારો કાયમને માટે કાઢી નાખો.
એવા િવચારો ને ભાવોના દાસ બનાવાને બદલે, તમારા આત્માની દર િવરાટ શિક્ત છે એ શિક્તનો
િવચાર કરો. તમારી દર શ તાઓનો ભારે અ લખ
ૂ ં
ભડાર ે
ભરલો છે . તમે ચૈતન્યના વામી છો,
ૃ
અ તમય છો, એ વાતને યાદ કરો તો તમારી દરની હતાશા હઠી જશે ને તમને નવી આશા, નવી િહંમત,
નવા ઉત્સાહ અને નવા સામ યની
ર્ ં
ાિપ્ત થશે. સસારમા ં રહીને આત્મિવકાસની સાધના ન જ કરી શકાય
એમ માન ુ ં બરાબર નથી. સસારમા
ં ં રહીને તમે ધારો તે બ ુ ં જ કરી શકો છો. તમારા ે
વા કટલાય
ં
માણસોએ સસારમા ં રહીને જ આત્મિવકાસની સાધના કરલી
ે છે . ફક્ત જોઈએ છે એ માટનો
ે મ મ િનરધાર,
ુ
િન ય, અને એને અનસરનારો ૂ ર્
અનવરત, સમજપવકનો બળ પ ુ ષાથ.ર્ એની મદદથી તમે પરમાત્માની
ાિપ્ત કરીને વય ં પરમાત્મા ુ ય પણ બની શકો છો.
ં
આત્મિવકાસની સાધના સસારના ત્યાગથી જ કરી શકાય છે એ ુ ં ન માનતા. સસારનો
ં ત્યાગ
કરનાર સૌ કોઈ સાધનાના મહત્વના કામમા ં રસ લે છે કે સમય િનગમન
ર્ કરે છે એ ુ ં નથી દખા
ે .ુ ં ારં ભમા ં
ત્યાગ એક અિભનવ જીવનચયાના
ર્ ર્ ને રસમય લાગે છે . પરં ુ વખત વીતવા
યોગ પે હોવાથી આકષક
સાથે કટલીય
ે વાર, ચો સ કાયર્ મના અભાવને લીધે કટાળો
ં આપે છે અથવા તો અશાિત
ં ઊભી કરે છે .
િવકાસની વાતને િવસરી જઈને પાછળથી માણસ બીજી પટા
ે - િૃ ઓમા ં પણ પડી જાય છે . એટલે
ં ા અપવાદોને બાદ કરતા,ં કેવળ ત્યાગ પણ જીવનને માટે
ગ યાગાઠ ેય કર થાય છે એમ નથી કહી
શકા .ુ ં િવકાસનો ુ ય આધાર માણસની વૈરાગ્ય િૃ તથા એની આગળ વધવાની તમ ા પર રહ ે છે . એ
ન હોય તો ત્યાગમય જીવન જડ બની જાય છે ને ગિતન ુ ં સાધન નથી થ .ુ ં
તે ઉપરાત
ં , એવા જીવનની શ ુ ૂ
તા અથવા અનકળતા ે ે નથી હોતી. ત્યાગમય જીવન ગમે
દરકન
ે ું આકષક
તટ ર્ હોય તોપણ મોટા ભાગના જનસમા ં
તો સસાર ને યવહારની વ ચે જ જીવવાન ુ ં છે .
ં
એનાથી સસારનો બા ત્યાગ નથી થઈ શકવાનો. એવા ત્યાગની આવ યકતા પણ સૌને નથી હોતી. એટલે
એમણે તો િવિવધ યવહારોની વ ચે રહીને પણ આત્મિવકાસ કરી શકાય એવો માગર્ શોધવો પડશે. જો
ં ુ કાયર્ મ ઘડી કાઢવામા ં આવે, અને અ માદી બનીને એ
ૂ ર્ક િવચારીને અ ક
શાિતપવ માણે ચાલવામા ં
ં
આવે, તો સસાર જીવનિવકાસની વ ચે આવે છે એમ નિહ લાગે.
www.swargarohan.org
સાધના - 131 - ી યોગે ર
રામકૃ ણદવ
ે ે ક ું છે કે નાવ પાણીમા ં રહ ે તની
ે હરકત નથી, પરં ુ પાણી નાવમા ં ન રહ ે તે જોવાન ુ ં
ે રીતે તમે સસારમા
છે . તવી ં ં રહો, પરં ુ તમારામા ં સસાર
ં ે ુ ં ધ્યાન રાખો. આપણી આ ુ બા ુ નજર
ન રહ ે તન
નાખતાં-નાખતા ં જણાય છે કે માણસ સસારમા
ં ં તો રહ ે છે જ, પરં ુ પિરિ થિત એથી આગળ વધી છે , ને
ં
સસાર માણસની ે
દર રહતો થઈ ગયો છે . સસારની
ં ં
આસિક્ત, મમતા, અહતા અને રાગ ષ
ે ની િૃ એ
માણસના મનમા ં ઘર કય ુ છે . સસારની
ં િૃ ઓમા ં માણસ ગળા ડૂ ૂ
બી ગયો છે , ને જીવનના ુ ય
ર્ ે
આદશન ૂ ગયો છે . જો યાદ રાખી ર ો છે તોપણ, એ આદશન
લી ર્ ે સાકાર કરવાના ામાિણક યત્નો નથી
ં
કરી શકતો. મોટા ભાગના માણસો સાસાિરક પદાથ મા ં જ રત છે , અને એમની મોટા ભાગની િૃ એમને
માટે જ થઈ રહી છે . એમના જીવનમા ં ધન ાિપ્ત તમ
ે જ સાસાિરક
ં ુ
સખોપભોગ જ ુ ય ભાગ ભજવે છે .
આિત્મક િવકાસન ુ ં થાન એમા ં નથી ર .ું
*
ં
આ પિરિ થિત ગભીર છે , જોખમકારક છે , અને સસ ૃ કે
ુ ં કત ે
ગિતશીલ કહવાતા માનવને માટે
ં
નામોશી પ છે . આ પિરિ થિતમાથી ુ
િક્ત ે
મળવીન ,ે સસારમા
ં ં રહવા
ે છતા ં સસારની
ં ૂ
રાઈઓથી પર
ે
રહવાની કોિશશ કરવી જોઈએ. મ કમળ કાદવમા ં રહ ે છે પરં ુ કાદવનો પશર્ એની પાખડીઓન
ં ે નથી
ે
થતો, તમ ુ દી ુ દી જાતની લૌિકક િૃ ઓ તમારા આત્માના ઓજસને હણી ન નાખે, તમારી માનવતાનો
ૃ ઘ
ત્ય ુ ટં ન વગાડે, અને એ િૃ ઓમા ં રહીને પણ તમે સદગણી
ુ , સાિત્વક રહી શકો એવી કળા તમારે
ે જોઈએ. સસારમા
હ તગત કરી લવી ં ે શીખ ુ ં પડશ.ે એટલે કે ન્યાય ને નીિતના િનયમો
ં સરસા રહતા માણે
ુ ર્ ુ , દિવચારો
ચાલવાનો આ હ રાખવો પડશે. દગણો ુ અને દુ કમ પર ુ
કશ ૂ
કતા ુ , સદ્
ં તેમ જ સદ્ ગણો
ુ
િવચારો ને સત્કમ ની સવાસથી ં
તમારા પોતાના તથા બીજાના સસારન ે સૌરભભીનો કરતા ં શીખ ુ ં પડશ.ે
ં
સસારમા ં રહ ે ુ ં ખરું , પરં ુ કાળજાને એનો કાટ ન લાગવા દવો
ે . એક આદશર્ માનવને છા એવી રીતે
ે
રહવાનો યાસ કરવો. પોતાના તથા બીજાના િહતનો યાલ રાખીને સ ચાઈ, સપ
ં , ે , સહકાર,
નહ
વાથત્યાગ
ર્ ને સવાભાવની
ે ૂ પ બનીને રહ ે .ુ ં એન ુ ં નામ સસારમા
િત ં ં સરસા રહ ે ુ ં. એવી રીતે રહતા
ે ં
ં
શીખશો તો સસાર િવ ન પ નિહ થાય પરં ુ સહાયક થશ.ે યા ં રહો ત્યા ં રહીને તમારા ને બીજાના
ર્ ં સદાચાર અથવા તો નીિતના િનયમોન ુ ં
િવકાસમા ં મદદ કરી શકશો. યાદ રાખો કે આધ્યાિત્મક માગમા
ં અગત્યન ુ ં છે . એને માટે યાવહાિરક જીવનમા ં ઘણીઘણી શ
પાલન અત્યત ે
તાઓ રહલી છે . એનો લાભ
લઈને દૈ વી સપિ
ં નો િવકાસ કરી શકાય છે .
*
ે
એની સાથસાથ ં
ે, સસારમા ં રહીને મનને ઈ રમા ં રાખવાની ટવ
ે ુ ૂ
પાડો. તમને અનકળ એવો
આત્મિવકાસનો કાયર્ મ તૈયાર કરો અને એને વળગી રહો. સાસાિરક
ં િૃ ઓ માટે આટલો બધો વખત
આપો છો, તો રોજનો એક કે દોઢ કલાક આિત્મક િવકાસના અલગ કાયર્ મ માટે પણ આપતા રહો. તે
દરિમયાન ાથના ં કે સદ્
ર્ , જપ, ધ્યાન, સત્સગ ં
થોન ુ ં વાચનમનન કરો. ભિક્ત, ાન કે યોગ-તમને
ં હોય એના અ યાસ માટે એટલો સમય
પસદ ુ રર્ર કરો. એ િ યા જડ ન બની જાય પરં ુ તમારા જીવનમા ં
ક
ે કરે , તથા તમારા વભાવને ઉ રો ર શ ુ
રસ પદા કે ઉદા ે ુ ં ધ્યાન રાખો. માણસો જપ, ધ્યાન
બનાવે તન
www.swargarohan.org
સાધના - 132 - ી યોગે ર
(૨)
ં મળી શકે છે . પરં ુ સસારમા
પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી પરમ શાિત ં ં ે
ાસ લનારા ે
, અનક
ુ
જાતની દન્યવી જવાબદારીવાળા, ય , યિથત કે િચંતા રુ માનવને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો
સમય જ ા ં છે ? એને એવી ઈ છા પણ કવી
ે રીતે થાય ? અને ધારો કે કોઈ ૂ ર્ ં કારના
બળ પવસ
પિરણામ પે થાય તો એનો અમલ પણ એ કવી
ે રીતે કરી શકે ? સાધારણ માણસ આ ં
સાસાિરક
ં જ
ઉપાિધઓમાથી ચો નથી આવતો પછી એને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાન ુ ં ં સઝ
ાથી ૂ ે?
ં ખાલી પટ
બરાબર છે . આધ્યાિત્મક ઉ િત કાઈ ે ે ન થઈ શકે. ને જીવનના ં િનવાહની
ર્ િચંતા
સતાવતી હોય અથવા તો ને માથે બીજી ઉપાિધ હોય તે પરમાત્માનો પિરચય કરવાની િૃ તરફ
ભાગ્યે જ વળે . એને તો સૌથી પહલા
ે ં સાસાિરક
ં ુ
સખાકારી જ જોઈએ. ભૌિતક સ િૃ તરફ જ એન ુ ં ધ્યાન
ુ
હોય. દન્યવી પદાથ ની ાિપ્ત એ જ એન ુ ં જીવનધ્યય ં ખો ુ ં પણ નથી. મન ુ યનો એ
ે હોય અને એમા ં કાઈ
સહજ વભાવ છે . એ વભાવની આપણે અવગણના કરવા નથી માગતા. માટે જ સાસાિરક
ં ુ
સખાકારી તથા
સમિ ને જીવનમા ં આવ યક માનીએ છીએ. જીવનની શાિત
ં માટે એની પણ એટલી જ આવ યકતા છે . ' ખ
ૂ ે
ે ે
ભજન ન હોય ગોપાલા’ એ વાત કટલક શે સાચી ઠરે છે તોપણ સાસાિરક
ં ુ
સખસ ૃિ ની અભીપ્સાથી
ે
રાઈન ે પણ માણસ જો પરમાત્માન ુ ં શરણ લ,ે તમ
ે જ પરમાત્માને ભજતો ને ાથતો
ર્ ં ખો ુ ં
થાય તો કાઈ
ે
નથી. તથી ે ે સરવાળે લાભ જ થશે. પરમાત્માન ુ ં શરણ ને મરણ એક રામબાણ રસાયણ છે અને
પણ તન
ુ
બધા ં જ દઃખદદ પર અકસીર કામ કરે છે . માટે છતવાળા માનવોની મ ભૌિતક અછતવાળા માનવોને
ુ થવાની જ ભલામણ કરીશ.
પણ ુ ં તો પરમાત્માિભ ખ
*
ુ તથા શાિતની
સખ ં ાિપ્ત માટે આપણે પરમાત્મા ૂ ન જઈએ તોપણ, આપણી
ટલે બ ુ દર
આ ુ બા ુ ની દિનયામા
ુ ું
ં અને આપણા પોતાના જીવનમા ં પણ એને માટે ઘ ઘ ુ ં કરી શકાય છે . જીવનમા ં
ટલા માણમા ં ે પદા
મ ે થશે, મીઠાશ આવશે; ન તા, ે
ામાિણકતા, સવાભાવ ે જ સહકારની ભાવના
તમ
ે
ખીલશે, તટલા ુ તથા શાિતન
માણમા ં સખ ં ુ ં પિનત
ુ ભાત ગટી શકશે. િવચાર ને વાણી જીવનની
ુ ૂ
અનકળતા ને ૂ
િતકળતામા ં કટલો
ે મહત્વનો ભાગ ભજવે છે તે આપણે જાણીએ છીએ. એટલે એ બનન
ં ે ે
www.swargarohan.org
સાધના - 133 - ી યોગે ર
ુ
કશમા ં રાખવાની જ ર છે . માનવ મોટે ભાગે એના ુ
વભાવને લીધે સખી ુ
કે દઃખી થતો હોય છે . એ
વભાવમા ં જો પિરવતન ુ
ર્ કરવામા ં આવે તો તે સખી થાય. એટલા માટે એની દરથી ભય, િધ ાર,
ે
ભદભાવ ં ુ
, વાથર્, લાલસા, સકિચતતા ૂ કરવાની જ ર છે . એ
ને ઈષાર્ િૃ ને દર િૃ ઓ એને પોતાને અને
એની આસપાસના ં સ ન ુ
ુ ે દઃખી ુ
કરે છે . ત્યા ં એ સખશાિતનો
ં સવનાશ
ર્ કરી નાખે છે . એટલા માટે એ િૃ ઓને
કા મા ુ ને સદ્ િવચારની
ૂ ં લઈને સદ્ ગણ ૂ બનવાની જ ર છે .
િત
એ કામ આપણી પોતાની ં
દરથી આરભી શકાય છે . આપણી જાતમાથી
ં , ઘરમાથી
ં અને આપણી
આ ુ બા ુ ના સમાજમાથી
ં ં
એનો આરભ ં ર્ ં આવનારા સ ની
કરીએ. આપણા સસગમા ુ દર પરમાત્માનો
પાવન કાશ જોઈએ. સ ની
ુ ુ , છળરિહત સભાષણ
સાથે મ ર ં કરીએ, સ ુ ે
ત્યની આપણી ફરજન ુ ં
યથાશિક્ત ૂ ર્ પાલન કરીએ અને સૌની સાથે એક આદશર્ મન ુ યને છા
ેમપવક ે સારો યવહાર કરીએ.
તવો
એવી રીતે વત એ તો આપણા પોતાના તરમાં, ઘરમાં, મહો લામાં, સમાજમા ં ને સમ ત સસારમા
ં ં શાિત
ં
ઊતરી શકે. એને માટે ઈ ર મરણની કે ઈ રન ુ ં શરણ લવાની
ે ે ું
જ ર ન રહ.ે ફક્ત માનવતાથી મહક
ુ
મ મય બને ું સી સી
ું ુ ં વતન
ર્ જ પયાપ્ત
ર્ ુ
થઈ પડે. એ જ આપણા ઘરના ને બહારના જીવનને મ મય કે
ં
મગલ કરનારી યોગસાધના કે સત્કમસાધના
ર્ થઈ પડ.ે જગતમા ં ઠકઠકાણ
ે ે ે તૈયાર થયલા
ે ે
માનવમળાઓ
એવા તો િક લોલ કરતા થઈ જાય કે વાત નિહ. એન ુ ં દશન
ર્ પણ આપણને આનદ
ં આપ.ે
*
આજન ુ ં જગત િવ ાનમય છે . વૈ ાિનક અન્વષણો
ે વધતા ં જાય છે . માનવની િુ આગળ વધતી
જાય છે , અને ભૌિતક સશોધનના
ં ુ ાિપ્તના ં સાધનો પણ વધતા ં તમ
નવાનવા િવ મો કરતી જાય છે . સખ ે જ
ટથી વપરાતા ં જાય છે . છતા ં એ સાધનોથી સપ
ં માનવના મનમા ં પણ શાિત
ં નથી. બહારથી શાિત
ં ને
ુ
સખની ૃ ટ કરવાના યાસ થાય છે , પરં ુ એના તરમા ં વાળા સળગે છે . એ વાળા શી રીતે શાત
ં
થાય ? એને માટે માનવે પોતાના મન અથવા તો ે ે. મન ને
દયનો િવકાસ કરવો રહશ દયને િનમળ
ર્
બનાવીને આદશર્ માનવ થવાની કોિશશ કરવી રહશ
ે ,ે પોતાની ુ
દરની પશતા ે
પર િવજય મળવીન ે
ૂ
માનવતાના મહાપજારી બન ુ ં પડશ.ે તો જ તન
ે ે પોતાને શાિતની
ં ાિપ્ત થશે, ને બીજાને માટે પણ તે
ભય પ કે અશાિતકારક
ં નહ થાય. માનવીની ૃ
કિતન ે પિરવિતત કરવાન ુ ં એ કામ અત્યત
ં ઉપયોગી છે ,
અને આપણે ઘરબઠા
ે ે ં કરી શકીએ એમ છીએ.
*
ુ કરવા માટે િદવસમા ં ઓછામા ં ઓ ં બે વાર, સવારે ને સા ં
એક બીજી વાત. મનને આત્માિભ ખ
ુ
તમારી રિચ માણે ધ્યાન, જપ કે ાથનાના
ર્ અન ુ ઠાનમા ં બસવાની
ે ે પાડો. રોજ િનયિમત રીતે તમારી
ટવ
ં
પસદગીની સાધનામા ં બસો
ે જ. ં
ારભમા ં મન નિહ લાગે પરં ુ મે મે િ થર થ ુ ં જશે, અને પછી તો એમા ં
ં આવશે કે વાત નિહ. એ સાધના તમારે માટે રોિજંદા રસાયન પ થઈ રહશ
એવો આનદ ે ે. બહાર ગમે તટલી
ે
ં હશે તોપણ એ અ યાસ મ ારા તમે તમારી
અશાિત ે ં શીખશો ને શાિત
દરથી રસ લતા ં મળવશો
ે . તમારી
પોતાની જ ે
દર રહલો ુ , શાિત
સખ ં , રસ અથવા તો આનદનો
ં ખજાનો હાથ લાગશે અને એનો આ વાદ
પામીને તમે ધન્ય બનશો. એ અ યાસ મ મ વધતો જશે તમતમ
ે ે તમારા જીવનમા ં ં થતી જશે.
ાિત
www.swargarohan.org
સાધના - 134 - ી યોગે ર
તમારું જીવન અવન ુ ં બન ુ ં જશ.ે પછી તમે જીવનના આઘાતો અને ત્યાઘાતોની વ ચે પણ હસતા
ે . લાભ ને હાિન, યશ અને અપયશ, તમ
રહશો ે જ સહકાર અને અસહકાર કે િવરોધમા ં પણ માનિસક
ુ
િ થરતાને નિહ ગમાવો ં
. સજોગો કે વાતાવરણ તમારી આિત્મક શાિતન
ં ે નિહ હણી શકે. તમે એ રસનો ભડાર
ં
ે
મળવી લીધો હશે કદી પણ નિહ ટૂ ે , અને એ કળાને હ તગત કરી લીધી હશે ને લીધે તમારા મનને
સવર્ કાળે ને સવર્ થળે ં રાખી શકશો. એને માટે સમય કાઢીને આ અ યાસ મનો આરભ
વ થ શાત ં
ે ે વળગી રહવાની
કરવાની તથા તન ે ભલામણ કરું .ં
* * * * *
www.swargarohan.org
સાધના - 135 - ી યોગે ર
ે
કટલાક લોકો એમ સમ છે કે હઠયોગ એ હઠ કરવાનો કે હઠથી કરવાનો યોગ છે . પરં ુ એ સમજ
ખોટી છે . હઠયોગને એના બા ૂ
શ દાથર્ પરથી સિચત થાય છે તમ ુ
ે હઠ કે દરા હની સાથે કશો જ સબધ
ં ં
નથી. હઠયોગમા ં હ અને ઠ નામના બે અક્ષર છે એમનો અથર્ ઈડા ને િપંગલા અથવા તો સયનાડી
ૂ ર્ અને
ચ ં નાડી એવો થાય છે . એ બન
ં ે નાડીઓમા ં સમાિધમા ં ે કરવો, તથા એવી સાધનાની મદદથી
વશ
ર્ કરીને ધન્ય બન ુ ં એ હઠયોગ અથવા તો હઠયોગન ુ ં ધ્યય
આત્મદશન ે છે . એ યોગના ુ યત્વે ણ તબ ા
ન ી કરવામા ં આ યા છે . એ િ િવધ િવકાસ માણે ગિત કરનારે સૌથી પહલ
ે ા ં તો શરીરની િનમળતા
ર્ ને
સ ુ ઢતા તરફ ધ્યાન આપ ુ ં પડે છે . હઠયોગના અ યાસ મમા ં એ એક અિનવાયર્ વ ુ છે . એને માટે જ
હઠયોગમા ં ુ દી ુ દી જાતના આસનોની ભલામણ કરવામા ં આવી છે અને એની સાથસાથ
ે ે એના પરક
ૂ ગ
ે કરી બતા યો છે .
તરીકે, ષ ્ િ યાઓનો ઉ લખ
એ પછીનો અ યાસ મ ુ દા ુ દા ાણાયામનો છે . એ અ યાસનો આધાર લઈને અ યાસી ાણની
શિુ સાધે છે , ુ
ાણ પર િનય ં ણ કરે છે , ને ઈ છાનસાર ાણનો િનરોધ પણ કરી શકે છે . ાણાયામની
સાધનાથી યોગી એવી રીતે સમાિધમા ં એટલે કે હઠયોગના છે લા અને ીજા તબ ામા ં ે કરે છે , અને
વશ
ં
લાબા વખતના અતી ન્ ય અવ થાના એકધારા અનુભવ પછી પોતાની ે
દર રહલા પરમાત્મતત્વનો
સાક્ષાત્કાર કરે છે . હઠયોગનો અ યાસ મ ત્યા ં પરો
ૂ થાય છે .
*
હઠયોગનો અ યાસ મ એવી રીતે એકદમ પ િતસરનો, વૈ ાિનક અને ઉપયોગી અ યાસ મ છે ,
ુ
અને એને હઠ કે દરા હ અથવા જ ીપણા સાથે કશ ુ ં જ લાગ ુ ં વળગ ુ ં નથી. હઠયોગનો અ યાસ મ
ં આશીવાદ
અત્યત ર્ પ છે . ઊગતી જા એનો વધારે ને વધારે લાભ લે તે જ રી છે . ખાસ કરીને હઠયોગના ં
આસન અને ાણાયામના ં ગોનો રસ આપણી ુ
જા ને યવાન ે
જા િવશષ માણમા ં કળવ
ે ે એવી ભલામણ
આપણે અવ ય કરીશ.ુ ં તમે જોતા નથી કે આપણી યવાન
ુ ં
જાની શરીરસપિ કથળતી જાય છે ?
વા યની ુ
ટએ આપણા યવકો ુ
અને આપણી યવતીઓ ુ જીવન
એકદમ પછાત છે તથા અિતશય કરણ
જીવે છે તની
ે ુ
તમને ખબર નથી ? આપણી યવાન ે ં
પઢીમાથી બળ તો ઘટ ુ ં જ જાય છે પણ સાથસાથ
ે ે
શારીિરક શિક્તનો પણ ાસ થતો જાય છે તની
ે માિહતી તમને નથી શ ુ ં ? કિૃ મ રગ
ં રાગ, સૌન્દયર્ સાધન
ે જ આકષક
તમ ે
ર્ વશ ૂ
ષાન ે બાદ કરીને તની
ે પાછળ રહનારા
ે ે
તમના ં
પચમહા ૂ
તના માળખાનો િવચાર કરો
તો તરત જણાશે કે તમન
ે ે ક્ષયરોગ લાગ ુ પડ ો છે . ં
જાની શરીરસપિ જ સારી નથી, નામા ં બળ
નથી, આરોગ્ય નથી, વીયર્ નથી, ક ટ સહન કરવાની કે પિર મ કરવાની શિક્ત નથી, તે જા તરફથી
બીજી કઈ આશા રાખી શકાય ? મનોબળની િકંમત ઘણી વધારે છે એ સા ુ ં છે છતા ં શરીરની ઉપક્ષા
ે પણ
ે નથી. વ થ શરીરમા ં જ વ થ મન વસી શકે છે ને શરીરની અસર મન પર ઘણી ભારે
કરી શકાય તમ
પડતી હોય છે , એ યાદ રાખીને શરીરની પણ િવશષ
ે સભાળ
ં ે
રાખવાની જ ર છે . શરીર તરફ બદરકાર
બનવાન ુ ં પાલવે તમ
ે નથી. શરીરની વ થતા તથા સ ુ ઢતાની િસિ ના ુ
યાસો યવાન જાએ કરવા જ
www.swargarohan.org
સાધના - 136 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 137 - ી યોગે ર
* * * * *
www.swargarohan.org
સાધના - 138 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 139 - ી યોગે ર
ૂ ર્ િત
એની પણા ુ થઈ. सोङहम ् માં એટલે કે ુ ં પરમાત્મા ં અથવા પરમાત્મા પ .ં એ પરમાત્મા કવા
ે છે ?
તો એમણે ક ું કે સત્ય પ છે , ં
ાન વ પ છે , આનદમય છે , મગલ
ં ું
છે ; સદરતાની ૂ છે ,
િત ે
મમય છે ,
ં
સમ ત સસારમા ં યાપક છે , સવર્ છે , તથા સવસમથ
ર્ ર્ છે ; માયાના અધી ર ને ૃ ું
ત્યજય છે , િનભય
ર્ છે , શોક
તથા મોહથી રિહત છે , ને સવ મ છે . એ પરમાત્મા મારું પ છે અથવા ું જ .ં એટલે સમ ત ભારતીય
સાધનાનો િન કષર્ અથવા તો ભારતીય તત્વ ાનનો આત્મા સોઙહ ્ મા ં સમાઈ ગયો છે , અને ૐ એન ુ ં
ં
િમતાક્ષરી, સિક્ષપ્ત પ છે . સોઙહ ્ માથી
ં આગળના સ તથા વચલા હને કાઢી નાખો એટલે કવળ
ે ૐ બાકી
ે ે. ૐની
રહશ દર એવી રીતે ભારતના વૈિદક કાળના મહાપ ુ ષોની સમ ત તાિત્વક િવચારધારા સમાયલી
ે
ુ
છે , યગોની ં સાધના સાકાર બનલી
તરગ ે છે , અને ાન ર્ પામી છે . ૐ ના એક જ મ ં મા ં
ટ આિવભાવ
ભારતીય સાધનાન ુ ં દય કે ુ ં ધડકી ર ું છે , ભારતીય િવચારધારા કટલી
ે બધી પિરસીમાએ પહ ચી છે , તની
ે
ક પના આટલા િવચારિવમશર્ પછી સહ ે આવી શકશે. ૐમ ં ને ભારતીય તત્વ ાનના િતિનિધ તરીકે
વીકારવામા ં કોઈ પણ ે
કારની હરકત નથી, તની ે
તીિત પણ આટલા પરથી સહલાઈથી થઈ શકશે.
*
ુ ચચાઈ
ૐનો બીજો ભાવ પણ છે . એ ભાવાથર્ અત્યાર સધી ર્ ૂ ે
કલા ભાવાથથી
ર્ એકદમ િભ છે એ ુ ં
નથી, િકન્ ુ િવચારકોએ એને ુ દી રીતે ર ૂ કય છે . એ ભાવાથર્ પણ જોઈ લઈએ.
આ સમ ત સ ૃ ટ િ ગણાિત્મકા
ુ ૃ ં
કિતમાથી ે
કટ થયલી છે એટલે તમા
ે ં બધી વ ુ
ઓ િ િવધ છે .
ૃ
કિતના ુ પણ
ગણ ણ છે : સત્વ, રજ અને તમ. ણ લોક : ઉ મ, મધ્યમ તથા કિન ઠ અથવા વગર્,
ૃ ુ ને પાતાળ.
ત્ય ણ અવ થાઓ : જાગિૃ ત, વપ્ન ને સ ુ િપ્ત
ુ . ઈ રના ં ણ પ : ા, િવ ુ અને મહશ
ે .
ણ જાતના ં શરીર : ૂ , સ ૂ મ ને કારણ.
લ ણ કારના જીવો : િવષયી, િજ ાસ ુ તથા ુ . એવી રીતે
ક્ત
સ ૃ ટમા ં બ ુ ં િ િવધ છે , તે િ િવધ કારની સ ૃ ટનો િનદશ ૐકારના અ, ઉ અને મ - ણ અક્ષરોમા ં
કરવામા ં આ યો છે , અને ઓમકારમા ં િબંદુ છે તે સ ૃ ટના વામી, સવસ
ર્ ાધીશ કે સ ૂ ધાર પરમાત્માન ુ ં
ુ
વાચક છે . અવ થા, લોક, કાળ કે ગણધમ થી અતીત અવ થાનો અથવા તો પરમાત્માનો તે િનદશ કરે છે .
ં
એ પરમાત્મા જ સસારના સારસવર્ વ છે અને જીવન ારા ાપ્ત ય છે . એમના સાક્ષાત્કારથી જ સનાતન
ં સાપડી
શાિત ં શકે છે . શુ , ુ તથા િવશ ુ િવચારવતનવાળા
ર્ માનવને જ એમનો સાક્ષાત્કાર થઈ શકે છે .
એ વાતન ુ ં મરણ કરીને જો ઓમકારન ુ ં અન ુ ઠાન અને ધ્યાન કરવામા ં આવે, તો ઉપયક્ત
ર્ ુ સ ુ િસ લોકમા ં
ક ા ૂ કે િન િૃ
માણે, કામનાની પિત થાય, સકં પિવક પોના પરપોટા ટી જઈને પરમ શાત
ં દશાની
ં , મમતા, આસિક્તના ં તમ
ાિપ્ત થાય, ઈ ન્ યોના રસા વાદ તથા અહતા ે જ અ ાનના ં બધનોમાથી
ં ં ુ
િક્ત
મળી જાય, વ પન ુ ં દશન
ર્ કે પરમાત્માનો ુ
ત્યક્ષ અનભવ થાય, અને જીવન ધન્ય બની જાય, એ િનિ ત
છે . એમા ં કોઈ પણ ં ે ુ ં કારણ જ
કારના સદહન ં ે ુ ં કારણ હોય તો સાચા િદલથી લાબા
ા ં છે ? સદહન ં વખત
ં ુ ના સવમાન્ય
લગી ઓમકારના જપ ને ધ્યાનનો, જીવનની સશિ ર્ િનયમોન ુ ં પાલન કરતા-કરતાં
ં , આધાર લો
એટલે શાિત
ં મળશે ને સવર્ ં ે ટળી જશે.
કારના સદહ
ઓમકારનો મિહમા જાણીને બસી
ે ે
રહવાથી ં નિહ વળે . તે મિહમાને જીવનમા ં ઉતારવા,
કાઈ ૂ ર્
ત
ે કિટબ
કરવા, અથવા એનો આ વાદ લવા થ ુ ં પડશે. ૐ નુ ં કાઈપણ
ં ે
સમ યા વગર કવળ પોપટપારાયણ
www.swargarohan.org
સાધના - 140 - ી યોગે ર
www.swargarohan.org
સાધના - 141 - ી યોગે ર
ે
ઉતાવિળયા જપ જોઈએ તવો ને તટલો
ે લાભ નથી પહ ચાડતા. તે હોઠને હલાવે છે પરં ુ હૈયાને નથી
હલાવતા. ાણમા ં પદન
ં ુ એમને જપવામા ં આવે તોપણ એ ધારલા
પણ નથી જગાવતા. વરસો સધી ે ુ
હ ે ની
િસિ નથી કરતા તથા જીવનમા ં ભળી પણ નથી જતા.
*
ઓમકારના રટણનો કોઈ એક ચો સ સમય થોડો છે ? કોઈ ચો સ સમયે, િનયિમત રીતે, એક
ં ૂ ર્ બસીન
આસન પર શાિતપવક ે ે એને જપવામા ં આવે તે સારું છે . એવા અ યાસથી લાભ થશે ને સારો લાભ
થશે. પરં ુ બાકીના સમયમા ં કોઈ પણ કામ કરતા ં પણ, અવકાશ મળવીન
ે ે એને જપી શકાય છે . અને
ુ
પોતાની રિચ કે પસદગીના
ં કોઈ પણ મ ં ને જપી શકાય છે . તથી
ે યાવહાિરક જગતમા ં રહીને િૃ ને
ર્ ુ અથવા ઈ રપરાયણ કરવામા ં મદદ મળશે. અને યાવહાિરક
ત ખ િૃ ની વ ચેથી પણ આિત્મક
સાધનાન ુ ં મગલમય
ં ોત આગળ વધશે. િૃ -પરાયણ માણસોએ િૃ મા ં િવક્ષપ
ે ન પડે એવી રીતે
એવી ર્ ુ
ત ખ િૃ ે
કળવવાની જ ર છે .
*
ઓમકારનો યાવહાિરક જીવનમા ં શિક્તસચાર
ં માટે ઉપયોગ કરી શકાય છે તની
ે ખબર ઘણાને નિહ
હોય પરં ુ તે કળાને જાણી લવાની
ે ે ઓમકારની મદદથી નવજીવન તથા બળ મળવી
જ ર છે . તથી ે શકાશે.
ં ર્ ં આવવાન ુ ં થાય તે યિક્તને જોઈને ઓમકારને યાદ કરો ને માનો કે તમારી
ના પણ સપકમા મ તે પણ
ે
પરમાત્મા વ પ છે . તવી રીતે સમજવાથી તમારો તે યિક્ત સાથનો
ે યવહાર વધારે શ ુ , નહમય
ે તથા
ે
સવામય બનશે. ે યિક્તને પરમાત્મ વ પ માનવાથી તમે દરકની
ત્યક ે સાથે છળકપટથી રિહત, નીિત તમ
ે
ુ
જ ન્યાયયક્ત યવહાર કરી શકશો. સૌમા ં ઈ ર છે અથવા તો સૌ કોઈ ઈ રમય છે એવી સમજ તમારા
યવહારને મગલ
ં ુ
ને મ મય બનાવવામા ં બ ુ મોટો ભાગ ભજવશ.ે તે ઉપરાત
ં જીવનમા ં ુ
યારે દઃખના
ં આવે ને િદલ થાય ત્યારે પણ ઓમકારન ુ ં શરણ લો અને યાદ રાખો કે તમે પરમાત્મ વ પ છો અને
સગ
ુ
પરમસખમય ુ
છો. એટલે દઃખન ે તમે િ મતપવક
ૂ ર્ શાિત ુ
ં સાથે સહી શકશો. દઃખ તમારા પર િવઘાતક અસર
નિહ પહ ચાડી શકે. યારે ભય ઉપિ થત થાય, ને હતાશ કે િવષાદમગ્ન બની જવાય, ત્યારે પણ યાદ કરો
કે ુ ં તો પરમાનદ
ં વ પ ,ં િનભય
ર્ ં અને અમર આશા પ .ં માટે ભય, શોક, િનરાશા કે િવષાદ ! ુ ં હઠી
ૂ થઈ જા. તને મારી પાસે થાન નિહ મળી શકે. તારો સત્કાર અહ નિહ થાય. કામ,
જા. દર ોધ, ે ને
ષ
મોહના ુ
ં ઊભા થાય અને એ બધા અસરોન
સગો ુ ં આ મણ થાય, ત્યારે પણ એ જ મહામ ં નો આધાર લો,
એ રામબાણ રસાયનનો ઉપયોગ કરો, ને કહો કે હ ે કામ ! ું ં આ યો ? ુ ં તો
ાથી ેમ વ પ .ં હ ે ોધ !
ુ ં મારી દર નિહ ટકી શકે, ુ ં તો શાિત
ં વ પ .ં ષ ૂ થઈ જાઓ.
ે ને મોહ ! તમે પણ દર યા ં સવર્ એક
આત્મા જ િવલસી ર ો છે ત્યા ં કોનો ે ને કોના પર મોહ ? તમારે માટે અવકાશ જ
ષ ા ં છે ? અશાિતથી
ં
આ ૃ થવાય ત્યારે પણ એવી રીતે જ ભાવના કરો અને અશાિતન
ં ે ખખરી
ં ે કાઢો. એવી રીતે ૐ ને તમારા
જીવનનો પાલક, તારક તથા ઉ ારક બનવા દો. ું
ા બનીને એને નવા સદર ભાવોની સ ૃ ટ કરવા દો,
િવ ુ બનીને એ ભાવોન ુ ં પાલન કરવા દો, ને શકર
ં બનીને અનથકારક
ર્ ં
અમગલ ભાવો ને િવચારોનો સહાર
ં
કરવા દો. એવા અ યાસથી ઓમકારને તમારા યિક્તત્વના િવકાસન ુ ં સખદ
ુ સાધન બનવા દો.
www.swargarohan.org
સાધના - 142 - ી યોગે ર
ઓમકારમા ં આટલી બધી શિક્ત છે . છતા ં પણ િવચાર થાય છે કે જાની પાસે તત્વ ાનનો
આટલો બધો મહા ૂ યવાન અ ટૂ ખજાનો છે , ૃ
ની સ ં કિત આટલી બધી ઉ ચ છે , ની પાસે
ે ુ ર્ સનાતન િસ ાતો
ાનિવ ાનના અને આદશર્ જીવનના આટલા બધા દવદલભ ં છે અને આત્માન ુ િતનો
ૂ
ૂ
અ લખ ં
ભડાર ે
ભરલો છે , તે ં
જાની દશા આટલી બધી દીન, હીન, કગાળ ુ કમ
કે કરણ ે છે ? તે જા
ે
આટલા બધા ભદભાવ , ે ે
ટાચાર, ભળસળ િૃ અને અસમાનતામા ં કમ
ે જીવી રહી છે ? એની દર સ ાની
સાઠમારી કમ ુ
ે ચાલે છે ? એ દન્યવી ભોગો પાછળ પાગલ ને લૌિકક િલપ્સાઓથી હત ભ ને પામર કમ
ે છે ?
ં
એ માનવતાના આદશર્ જીવનધોરણથી વિચત ે છે ? એના અમલદારો, કમચારીઓ
કમ ર્ ે
, નતાઓ, યાપારી,
ે
દાક્તરો ને વકીલો સવાન ે બદલે સ ાને તથા ધનના સચયન
ં ે જ વધારે મહત્વ કમ
ે આપી ર ા છે ? એમા ં
કતલખાના ં ને વે યાગીરી તથા અનીિતના ં ધામ ને ુ ગારના અ ા કમ
ે ચાલે છે ? કમક
ે ે એણે પોતાના
ં
પરપરાગત ખજાનાને ઓળ યો નથી. ઓળખીને એને ઉપયોગી નથી કય . ઉ મ જીવનના આદશ ને
ુ અને અશાત
આચારમા ં નથી ઉતાયાર્ ; નિહ તો એની દશા આટલી બધી દીન, હીન, કરણ ં ન હોત.
ર્ ં માનવ થવાની, ઉદાર, િવશાળ, સદાચારી ને સવા
માણસે સાચા અથમા ે પરાયણ બનવાની
આવ યકતા છે . ે
િૃ મા ં ફરફાર થવાથી િૃ મા ં પણ પિરવતન
ર્ થશે, અને પિરણામે બધી જાતની
િવષમતાઓ, ુ ઈઓ ને
રા ૂ
રી ૂ થતા ં તથા સમાજમા ં શખશાિત
િૃ ઓ દર ુ ે
ં ફલાતા ં વાર નિહ લાગે.
જા િવચાર, ભાવ ને ચાિર યની ટએ ઉ મ બને છે તે જાનો ભૌિતક િવકાસ પણ અજોડ અને અનરો
ે
ઠરે છે .
* * * * *
www.swargarohan.org
સાધના - 143 - ી યોગે ર
ં
૨૭. સત્સગની આવ યકતા
ં
આધ્યાિત્મક િવકાસના મગલમય ૂ ર્ સફર કરીને િસિ ની
માગર્ પર સફળતાપવક ાિપ્ત કરવાની
ઈ છાવાળા સાધકે સગની
ં ં
પસદગીમા ં ૂ જ ધ્યાન આપ ુ ં પડશ.ે સાધકે જ નિહ પરં ુ બીજા સામાન્ય
બ
માણસે સગ
ં ે નથી રહવાન
ત્યે જરા પણ ગાફલ ે .ુ ં સાધનાના માગમા
ર્ ં આશા પદ રીતે આગળ વધલા
ે
ે
કટલાય ં
સારા સાધકો સગની ં
પસદગીમા ે રહતા
ં ગાફલ ે ં સગદોષના
ં િશકાર બની ગયા છે , િવવક
ે ટ બન્યા
છે ને બરબાદ થયા છે . મહામહનત
ે ે એકઠી કરલી
ે પોતાના આધ્યાિત્મક જીવનની ૂ ે એમણે એકાએક
ડીન
ુ ં
અને અનકપા ઉત્પ થાય એવી રીતે ખોઈ નાખી છે . પોતાના ૂ િનિ ત કરલા
ળ ે ર્ ે
સાધનામાગન ૂ ે
કીન
અથવા તો ઉ ચ જીવનના આદશ ને િતલાજિલ
ં આપીને એ કોઈક ભળતે જ માગ વળી ગયા છે કે પથ ાત
ં
બન્યા છે . તો એથી ઊલ ુ ં, ઉ મ કારના જીવનિવકાસમા ં મદદ પ થનારા સગની
ં ં
પસદગી કરીને અને
ં
એના સગનો લાભ ઉઠાવીને બીજા કટલાય
ે ૂ કયાર્ છે , પોતાની જીવન
સાધકોએ પોતાના દોષો દર ટને
વધારે ને વધારે પ ટ ને ઉ મ કરી છે તથા પોતાની દર નવા કાશ ને નવી ે
રણાની સામ ી ભરી છે .
ં
સગમા ં એવા બન
ં ે કારના સારા ને નરસા ભાગ ભજવવાની શિક્ત છે અને સાધકે એના નરસા ભાગનો
ુ
ત્યાગ કરીને એના સારા ભાગનો વીકાર કરવાની કળામા ં કશળ થતા ં શીખવાન ુ ં છે .
*
ં
આપણી ભાષામાં સગના ં ધ
સબ ં મા ં ણ ુ દા ુ દા શ દો ચિલત છે . સત્સગ ુ ં અને અસગ
ં , કસગ ં .
ં
એમાથી મણે આત્મો િતને માગ આગળ વધ ુ ં હોય તમણ
ે ે સત્સગનો
ં વધારે ને વધારે રસ કળવવો
ે
ુ ં
જોઈએ ને કસગથી ૂ રહ ે ુ ં જોઈએ. અધ્યાત્મમાગમા
કાયમને માટે દર ર્ ં ુ રસ ન હોય પરં ુ
મને િબલકલ
ુ
દન્યવી ુ ર્ ુ , ન્યાયનીિતને નવ
િવષયોમા ં જ રસ લાગતો હોય એવા યસની, દગણી ે ે ૂ ે ચાલનારા તમ
કીન ે જ
ધમર્ અને ઈ રની સાથે ે
ટાછડા લઈને જીવનારા મન ુ યોનો સગ ુ ં કહવાય
ં કસગ ે છે . એવા ં પ ુ તકો ને
થળોનો સપક ુ ં
ં ર્ પણ કસગની ં ર્ સદાને માટે ટાળવો જોઈએ. એવા ં િચ ો
જ ગરજ સારે છે . એથી એમનો સસગ
તથા ૂ રહ ે ુ ં જોઈએ. એથી ઊલ ુ ં; િચ ો,
યોથી પણ દર યો, પ ુ તકો, થળો કે મન ુ યોનો ં
સગ
તરમા ં સ ુ પ્ત
ુ રીતે રહલી
ે કે ુ
કિરત ે
થયલી ુ
શભ િૃ ઓ અને ભાવનાઓને પોષતો હોય; ધમર્, નીિત ને
ન્યાયપરાયણ કરતો હોય; સવર્ ુ ર્ણ
કારના ં યસનો ને દગ ુ ોમાથી
ં ુ
ક્ત કરીને સાચા અથમા
ર્ ં પણ
ૂ ર્ કે આદશર્
માનવ બનવાની ેરણા પરી
ૂ પાડતો હોય તમ ુ નિહ પરં ુ ઈ રાિભ ખ
ે જ ઈ રિવ ખ ુ કરતો હોય તે સગન
ં ે
સત્સગ ં મહામ ઘા મ ં
ં કહી શકાય. એવો સત્સગ ૂ
પ અથવા તો અ લખ ર્ પ ઠરે છે અને એટલા
આશીવાદ
માટે જ હમશા ુ ં બહારથી આકષક
ં ે ં આવકારદાયક છે . કસગ ર્ છે અને એના તરફ મન માણમા ં બ ુ વહ ે ું વળે
છે . છતા ં એની ભયકર
ં હાિનકારકતાનો િવચાર કરીને એમાથી
ં મનને પા ં વાળીને સત્સગમા
ં ં જ પરોવ ુ ં
ં
જોઈએ. સત્સગનો ે ં તો જરા વાર લાગશે પરં ુ પછીથી એનો એવો તો રસ લાગશે કે
વાદ લાગતા ં પહલા
ં જીવનમા ં એવી રીતે તાણા ને વાણાની પઠ
વાત નિહ. સત્સગ ે ે વણાઈ જશે ને જીવનને ઉ મ બનાવવામા ં
મહત્વનો ભાગ ભજવશે.
www.swargarohan.org
સાધના - 144 - ી યોગે ર
ં
સત્સગનો તાિત્વક અથર્ શો છે ? પરમાત્માનો પિરચય કરાવે કે તે પરમાત્માની પાસે પહ ચાડે તે
ં . એટલે સવર્
સત્સગ ં
કારના સત્સગન ુ ં છવટન
ે ુ ં ધ્યય
ે એ જ હો ુ ં જોઈએ. એ ટથી જોતા ં પરમાત્માનો
પિરચય સાધી ૂે
કલા કે સાધવાનો યાસ કરનારા સત્પ ુ ષના સમાગમ ુ ં , સાથર્ ને શિક્તવાળો
વો સદર
ં બીજો એકે નથી. જીવનની કાયાપલટ કરવામા ં એવો સત્સગ
સત્સગ ુ
ં ભારે અકસીર પરવાર થાય છે . પરં ુ
એવો સવ ં ન મળે ત્યારે પણ કાઈ
મ સત્સગ ં બસી
ે ે
ન રહવાય ં
. એ સજોગોમા ં સહલાઈથી
ે ે
મળી રહતા
સારામા ં સારા સત્સગોનો
ં ે જોઈએ. મહિષ યાસ ને કૃ ણ આ
લાભ લવો નથી. પરં ુ ભાગવત તથા ગીતા
ારા મહિષ યાસ અને કૃ ણનો, રામચિરતમાનસ ારા ુ
લસીદાસનો ુ , અવ તા ારા
, બાઈબલ ારા ઈશનો
જર ુ ટનો અને શકં રાચાયર્ ને બીજા મહાપ ુ ષોનો સમાગમ પણ એ જ રીતે કરી શકાય છે .
*
ુ ં તો ન જ કરવો, પણ અસગ
ં ન મળે તો કસગ
સત્સગ ં વગરના અથવા એકલા રહ ે .ુ ં
ં એટલે સગ
એથી વધારે લાભ થશે. સમય તથા શિક્ત બચી જશે. આગળ વધતા ં લાબ
ં ે વખતે એક એવી અવ થા
આવશે યારે બહારના સત્સગની
ં ઈ છા જ નિહ રહ.ે એ ૂ
િમકાએ ુ ૂ કે
પહ યા પછી સાધક અનકળ ૂ
િતકળ
ગમે તે કારના વાતાવરણમાં રહીને પોતાની આત્મસપિ
ં ુ
ને સાચવી શકશે. પોતાના મનને ઈ રાિભ ખ
રાખી શકશે ને ઉ મ જીવનના આદશર્ તરફ વાભાિવક રીતે જ યાણ કરશ.ે પછી પોતાને પોતાનો સગ
ં જ
ૂ
પરતો થઈ પડશે. પરં ુ એવી ૂ
િમકા તો ભાગ્યે જ ને કોઈકને ાપ્ત થશે. બીજા બધાએ તો પોતાની
ુ
સલામિત માટે, સ ં કારોની સરક્ષા તથા સ ુ ઢતા માટે, ે
રણા ને પથદશન
ર્ માટે, જ રી ાનની ાિપ્ત માટે,
અને એ રીતે સમ ત જીવનના આ લ
ૂ પિરવતન ે જ આધ્યાિત્મક ઘડતર માટે બહારના સત્સગનો
ર્ તમ ં
ે જ પડશે. એમને માટે એ આશીવાદ
આધાર લવો ર્ પ ઠરશ.ે
ે
સાથસાથ ે એવો સત્સગ ે પ ન બની જાય એન ુ ં પણ ધ્યાન
ં જડ કે યાિં ક ન થાય અથવા તો ઘરડ
રાખ ુ ં પડશે. સત્સગ
ં મા કરવાને ખાતર કરવો અને એમાથી
ં જીવનને િવશ ુ કરીને આગળ વધવાની
ે
શિક્ત ન મળવવી એ ુ ં ન હો ુ ં જોઈએ. એવી પિરિ થિત ં ં દખાય
યાત્યા ે છે . તમે નથી જોતા ં કે માણસો
િનયિમત કથાવાતાર્ ને વચનમા ં જાય છે , ગીતા-ભાગવત વાચ ે ં
ં ે છે , દવમિદર જાય છે , ભજન ગાય છે ,
ૂ
પજાપાઠ કરે છે , તીથ માં ફરે છે ને સતસમાગમ
ં કરે છે તોપણ બાવાજીની ું
બડી વા જ રહ ે છે ? મતલબ
ુ
કે એમનો વભાવ નથી સધરતો . એમનામા ં રહલા
ે કામ, ોધ, મદ તથા મોહ નથી મટતા. પલી
ે બાવાજીની
ું
બડીની ે ે ક ુ જ રહ ે છે ને મ મય
પઠ ુ નથી બનતા. ં એ કરે છે એનો આત્મા એમના જીવનમા ં
સત્સગ
નથી ઊતરતો. એની અસરથી એ અિલપ્ત રહ ે છે . એક રીતે જોતા ં એ સત્સગ
ં ફૂ બની ગયા હોય છે .
ં
સત્સગના ભાવથી એમના યાવહાિરક જીવનમા,ં એમની રીતભાત કે ટવોમા
ે ,ં એમના િવચારોમાં, એમના ં
કમ મા ં અને એમના યિક્તત્વમા ં કોઈ ન ધપા ુ
સધારો ુ
નથી થતો. એવો સધારો કરવાની તી ઈ છા કે
ે
રણા પણ એમનામા ં નથી ં કરવો જોઈએ એટલા માટે એ કરે છે . એ સારી
ગટતી. સત્સગ િૃ કરી ર ા
ં નથી. પરં ુ એટલી જ
છે એમા ં શકા િૃ એમના જીવનિવકાસને માટે પયાપ્ત
ર્ નિહ થાય એ પણ એમણે
ે
સમજી લવાન ુ ં છે . એથી આગળ વધીને ને િૃ ની મદદથી જીવનની િનમળ
ર્ , ઉ મ અને ઈ રપરાયણ
ર્ ં જીવન બનાવ ુ ં જોઈએ.
બનાવવાની સાધના પણ એમણે કરવી જોઈએ અને જીવનને સાચા અથમા
www.swargarohan.org
સાધના - 145 - ી યોગે ર
ં ૂ ર્ )
( સપણ
www.swargarohan.org
સાધના - 146 - ી યોગે ર
ુ
ગજરાતની સાિહત્યરિસક અને અધ્યાત્મ ેમી જનતાને ી યોગે રજીનો પિરચય આપવાનો ન હોય. મા
શારદાના ચારુ ચરણે સો કરતાં પણ વ ુ ં અપણ
થો ર્ કરનાર મહાત્મા ુ
ી યોગે રજી વીસમી સદીના ગજરાતમા ં
ે સમથર્ સત
થઈ ગયલા ં અને સાિહત્યકાર હતા. સન્યાસ
ં કે િઢગત ચાલી આવતી ભગવા વ ોની ણાિલકાને
ુ
અનસયા ે
ર્ વગર તથા કોઈ દહધારી ગ ુ ની સહાયતા િવના કવળ
ે ં પર અ િતમ
મા જગદબા ા રાખી, અધ્યાત્મ
જગતના સવ ુ
મ િશખરો સર કરનાર યોગે રજી બ ુ ખી િતભા ધરાવનાર મહામાનવ હતા.
ં
ઈ.સ. ૧૯૨૧ ની પદરમી ુ
ઓગ ટે અમદાવાદના ધોળકા તા કાના સરોડા ગામે સાધારણ ા ણ
ે
પિરવારમાં જન્મ લનાર યોગે રજીએ મા નવ વષની ુ
ર્ કમળી વયે િપતાનુ ં છ ુ ય ુ ં હ .ુ ં એમને આગળ
ગમા
અ યાસ માટે ું
બઈની ે નોથકોટ
લડી ર્ ર્ ે
ઓફનજમા ુ ં ઈ નગરીના એમના
ં દાખલ કરવામાં આ યા હતા. મોહમયી બ
િનવાસ દરમ્યાન પ ૂવના
ર્ ુ
બળ આધ્યાિત્મક સ ં કારોના સપિરણામ ં
વ પે એમને મા જગદબાના દશનની
ર્
ં શોધીને ધ્યાન થ થવામાં કે
લગની લાગી. એકાત ૃ
કિતના ુ 'મા' ના દશન
ખોળે કલાકો સધી ર્ માટે િવરહા રુ
પોકારો પાડવામાં એમનો સમય યતીત થવા લાગ્યો. ં
યારે દશર્ન અને સિનિધની ં
ઝખના અિત બળ બની
ત્યારે એમણે અ યાસનો ત્યાગ કરી ઉ ચ સાધના માટે િહમાલય જવાનો િનણય
ર્ લીધો. એ સમયે એમની વય
મા વીસ વરસની હતી.
ુ ે
ઋિષ િનસિવત ુ
અને પરાણ િસ િહમાલયની પ ુ ય િમમા
ૂ ં બે દાયકાથી વ ુ િનવાસ કરી એમણે
ં
એકાિતક સાધના ારા પરમાત્માની અન ુ િત
ૂ અને િસિ ે
ાિપ્ત કરી. િહમાલયવાસ દરમ્યાન એમને મળલા
ે
અનકિવધ ુ
આધ્યાિત્મક અનભવો , િસ ં
અને સમથર્ સતોના દશન
ર્ -સમાગમ તથા શા ાધ્યયને પિરણામે ાપ્ત
ે
થયલ ુ
ાન છતાં એમની ન તા, િનરિભમાનતા તથા સાદગી િજ ાસઓન ે થમ નજરે આકષતી
ર્ .
ૂ
સત્ય અને અિહંસાના પજારી તથા ર્ પર અ ટૂ િવ ાસ ધરાવનાર મહાત્મા ગાધીજીન
ાથના ં ે આદશર્
માનનાર ી યોગે રજીમા ં દશ
ે ે ઠસોઠસ ભરલો
મ ે ે માટે કઈક
હતો. આધ્યાિત્મક માગ આગળ વધી દશ ં કરી
ે
ટવાની તમની ે
મનીષા એમના અનકિવધ ે
સ નોમાં પખી શકાય છે . આજીવન ખાદીના વ ો ધારણ કરી
www.swargarohan.org
સાધના - 147 - ી યોગે ર
ં
સસારમા ં જળકમળવ ્ રહનાર
ે આ િવરક્ત ુ ુ ે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના
ચારી મહાપરષ
ં ે સાથે રા યા. સા -ુ સત
જનનીને હમશા ં -સન્યાસીઓમા
ં ં તઓ ૃ
ે મા ભક્ત મહાત્મા તરીકે િસ હતા.
યોગ, ભિક્ત અને ાન - ણય ુ
ે માગ કશળતાથી ે કડારનાર
કડી ં ે
ી યોગે રજીની આમજનતા માટની
ે અને શકવત ઉપલિ ધ તમના
સૌથી િવશષ ે ુ સાિહત્યસ નને ગણી શકાય. શાળાજીવન
ે િવપલ
વરદ હ તે થયલ
ે
દરમ્યાન રોજનીશી લખવાની ટવથી ે તમની
શ થયલી ે સાિહત્યયા ા મશઃ િવકાસ પામી સોથીયે વ ુ ં
થોના
સ નનુ ં િનિમ બની. એમના બ ુ િસ સ નોમાં ુ
લસીદાસના ુ
રામચિરતમાનસનો સમ લોકી પ ાનવાદ ;
ં
ગાધીજીની જન્મશતા દી િનિમ ે એમને ે મહાકા ય 'ગાધીગૌરવ
જિલ આપતા લખાયલ ં '; ભગવદ્ ગીતા,
ગોપીગીત, િશવમિહમ્ન તો , િવ ુ સહ નામ િવગરનો
ે ે ુ
સરળ સમ લોકી પ ાનવાદ ; અિગયારસો પ ૃ ઠોમા ં
ે
િવ તરલી એમની સ ુ િસ ં ે'; રમણ મહિષના જીવન અને કાય પરનો બન
આત્મકથા ' કાશના પથ ુ
ે ન ં ;
થ
તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપિનષદ, સ ૂ , યોગસ ૂ ૃ
વા ભારતીય સ ં કિતન ુ ં િતિનિધત્વ કરતા
ે
અનકિવધ ં પરની િટપ્પણીનો સમાવશ
થો ે કરી શકાય. તમની
ે િસ ુ
કલમે ગજરાતી સાિહત્યને િચંતનાત્મક
ે ,
લખો ે
રણાદાયી ુ બાળગીતો, અદ ત
પ ો, ભાવભરપરૂ ભજનો, કમનીય કિવતાઓ, મ રા ૂ ગ કા યો,
સાધકોના ોનુ ં સમાધાન કરતી આધ્યાિત્મક ં ુ ુ
ો રીઓ, સતપરષોના જીવનની ે
રણાદાયી વાતો, ઉમદા
ર્ ં હો, નવલકથાઓ તથા નવિલકાઓ પણ
વાતાસ દાન કરી છે . એમના સ નો િવશે ઉડીને ખે વળગે એવી
ે
વાત એ છે કે એમણે કવળ લખવા ખાતર નથી લ યુ.ં એમની રચનાઓ કોરો ક પનાિવલાસ નથી પરં ુ એમના
અસાધારણ જીવનની અિભનવ અિભ યિક્ત છે . એમના વૈિવધ્યસભર અને માતબર સાિહત્ય દાનને હ ુ
ુ
ગજરાતના સાિહત્યકારોએ અને સાિહત્યરિસક ૂ ર્
જાએ યથાથર્ અને પણપણ ે િપછાણવાનો બાકી છે .
ુ
શુ ગજરાતી ે એમની ઓજ વી વાણીમાં થતા
ભાષામાં અ ખિલત રીતે વહતી ાન, યોગ અને ભિક્તના
ુ
રહ યોના ઉદઘાટનનુ ં પાન કરવાનુ ં સૌભાગ્ય ગજરાતના ુ શહરો
ખ ે ઉપરાત
ં અમિરકા
ે ે ે ,
, કનડા ે , દિક્ષણ
ગ્લન્ડ
ં
આિ કા તથા ઝાિબયાના ે
િવિવધ શહરના ોતાઓને મ યુ ં હ .ુ ં ી યોગે રજી સવધમ
ર્ ર્ સમભાવમાં માનતા હતા
તથા નાત, જાત કે સ ં દાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃ ણ િમશન, િથયોસોિફકલ સોસાયટી,
ં સન્ટર
સત્ય સાઈ ે ે
, ડીવાઈન લાઈફ સન્ટર ે ે ં તથા
િવગરમા ન, શીખ કે િ તી ધમના
ર્ ધમર્ થાનો કે
વામીનારાયણ સ ં દાયના મિદરોમા
ં ુ
ં એકસમાન આદરથી આમિં ત કરવામાં આવતા હતા. ગજરાત અને
ુ
ગજરાત બહારની કોલજો ુ તથા યિનવસ
ે , કલો ુ ુ
ટીમા ં એમણે પોતાના અનભવાત્મક ાનનો સાદ વહ યો હતો.
આ ે
િવ ભરમાં તમનો બહોળો સશક ુ
ં અનયાયી વગર્ છે .
ઈ.સ. ૧૯૮૪ ની ૧૮ માચ તેમણે ીમદ્ ભાગવત પર વચન કરતાં ુ દહનો
લ ે ે
ત્યાગ કય હતો. તમના
ે
અનકિવધ ે
માનવતાવાદી સત્કાય અને તમના ઝળહળતા આધ્યાિત્મક વારસાને મા સવ રી સવ મ રીતે
ે પર swargarohan.org વબસાઈટ
દીપાવી ર ા છે . ઈન્ટરનટ ે તથા ુ રીતે
ળ ં રોડ િ થત
બાજીમાં દાતા
વગારોહણ
ર્ ં જીવન અને કાય ની યશગાથાને ગાઈ ર ું છે .
ધામ એમના મિહમાવત
*
www.swargarohan.org
સાધના - 148 - ી યોગે ર
આત્મકથા ં ે▪
કાશના પથ ં ે (સિક્ષપ્ત
કાશના પથ ં ) ▪ ूकाश पथ का याऽी ▪ Steps towards Eternity
ુ
અનવાદ ુ
રમણ મહિષની સખદ ં
સિનિધમા ં (In days of great peace) ▪ ભારતના આધ્યાિત્મક રહ યની
ખોજમાં (A search in secret India) ▪ િહમગીરીમાં યોગી (A hermit in the Himalayas)
ગ કા યો ં સરૂ ▪
અક્ષત ▪ અનત ં
લવાડી ▪ પિરમલ ▪ સનાતન સગીત ▪ Tunes unto the infinite
ગીતો િહમાલય અમારો ▪ રિ મ ▪ િબંદુ ▪ તપણ
ર્ ▪ ુ
િત
િચંતન સ ૂ ▪ ગીતાદશન
ર્ ▪ ગીતાનુ ં સગીત
ં ં ે ▪ ગીતા તત્વ િવચાર ▪ જીવન િવકાસના
▪ ગીતા સદશ
ૃ ▪ ઉપિનષદનો અમર વારસો ▪
સોપાન ▪ ઈશાવા યોપિનષદ ▪ ઉપિનષદનુ ં અ ત ે
મભિક્તની
ં (નારદ ભિક્તસ ૂ ) ▪
પગદડી ે ▪ યોગદશન
ીમદ્ ભાગવત ▪ ગોપી મ ં
ર્ ▪ પતજિલના યોગસ ૂ ો
ં
(સિક્ષપ્ત સ ૂ ાથ)ર્
ભજનો આલાપ ▪ આરતી ▪ અિભપ્સા ▪ સાદ ▪ વગ ય સરૂ ▪ ુ
લસીદલ ં સગીત
▪ સાઈ ં
મહાકા યો રામાયણ દશન
ર્ ▪ ૃ ▪ કૃ ણ રકિમણી
ીરામ કથા ત ુ ં ગૌરવ ▪
▪ ગાધી
ે
લખ ૃ
આરાધના ▪ આત્માની અ તવાણી ▪ િચંતામણી ▪ ધ્યાન સાધના ▪ Essence of Geeta ▪
ુ ાિપ્તનો પથ
ં ▪ ાથના ં
ર્ સાધના છે ▪ સાધના ▪ યોગિમમાસા
જીવનચિર ભગવાન રમણ મહિષ - જીવન અને કાયર્ ▪ મા સવ રી - એક પિરચય ▪
ુ
પ ાનવાદ ં
ચડીપાઠ ુ ર્
(દગાસપ્તશતીસાર ) ▪ રામચિરતમાનસ ▪ િશવપાવતી
ર્ સગ ું કાડ
ં ▪ સદર ં ▪ સરળ ગીતા
▪ િશવમિહમ્ન તો ▪ વૈરાગ્યશતક ▪ િવ ુ
સહ ે ં
નામ ▪ ઉપદશપચક ્ ▪ દસ ઉપિનષદ ▪ નારદ
ભિક્તસ ૂ ▪ ચપટપજિરકા
ર્ ં તો ં
▪ પાતજલ યોગદશન
ર્
વચનો ં
અમર જીવન ▪ પાતજલ યોગદશન
ર્ ▪ કમયોગ
ર્ ં
▪ આત્મસયમયોગ ુ ુ
▪ પરષો મયોગ
ં
સગો ૂ ુ ં ▪ કળીમાથી
પસગધ ં ં
લ ▪ મહાભારતના મોતી ▪ પરબનાં પાણી ▪ સતસમાગમ ં ▪ સત
▪ સત્સગ ં
સૌરભ ▪ િદ ય અન ુ િતઓ
ૂ ▪ ે અને સાધના ▪ ौेय और साधना
ય
વાસ તીથયા
ર્ ં
ા ▪ ઉ ર ભારતનાં તીથ ▪ સમદરન ે પલ
ે ે પાર
પ ો િહમાલયનાં પ ો
ો રી અધ્યાત્મનો અકર્ ▪ ધમનો
ર્ મમર્ ▪ ધમનો
ર્ સાક્ષાત્કાર ▪ ઈ ર દશન
ર્
નવલકથા ે ▪ કાદવ અને કમળ ▪ કાયાક પ ▪ પરભવની
આગ ▪ અિગ્નપરીક્ષા ▪ ગોપી મ ીત ▪ રક્ષા ▪
સમપણ
ર્ ▪ ૃ ▪ પિરિક્ષત ▪
િત ુ
ીત પરાની ▪ ે અને વાસના ▪ રસે રી ▪ ઉ રપથ ▪
મ
ુ
યોગાનયોગ
વાતાઓ
ર્ રોશની
નાટક રામનુ ં દય
www.swargarohan.org