You are on page 1of 148

સાધના - 1- ી યોગે ર

{સાધના િવષયક માગદશન


ર્ ર્ }

- ી યોગે રજી

www.swargarohan.org
સાધના - 2- ી યોગે ર

NOTICE

સવર્ હ ે
લખકન ે વાધીન
All rights reserved by Author

The content of this e-book may be used as an information resource. Downloading or


otherwise transmitting electronic copies of this book or portions thereof, and/or printing or
duplicating hard copies of it or portions thereof is authorized for individual non-profit use
ONLY. Any other use including the reproduction, modification, distribution, transmission,
republication, display or performance of the content of this book for commercial purposes is
strictly prohibited.
Failure to include this notice on any digital or printed copy of this book or portion
thereof; unauthorized registration of a claim of copyright on this book; adding or omitting
from the content of it without clearly indicating that such has been done; or profiting from
transmission or duplication of it, is a clear violation of the permission given in this notice
and is strictly prohibited. Violators will be prosecuted.
Permission for use beyond that specifically allowed by this notice may be requested
in writing from Swargarohan, Danta Road, Ambaji (North Gujarat) INDIA.

*****

e-book
Title : Sadhana
Language : Gujarati
Version : 1.0
Pages : 148
Created : December 1, 2010.

NOTE

This e-book is a manifestation of our humble effort to present Shri Yogeshwarji’s


literary work in digital format. Due care has been taken in preparing the material of this e-
book from its original print version. However, if you find any error or omissions, please let
us know. We welcome your comments.

*****

www.swargarohan.org
સાધના - 3- ી યોગે ર


ાસિગક

ી યોગે રજી (૧૫ ઓગ ટ, ૧૯૨૧ - ૧૮ માચર્, ૧૯૮૪)


'સાધના' શ દ કટલો બધો સરસ છે ? એ શ દન ુ ં આકષણ
ર્ સાધકોને માટે અને સાધનામય જીવનમા ં

રસ લનારા ં સૌ કોઈને માટે ઘ ુ ં મો ુ ં છે . એના મમનો
ર્ થોડોક િવચાર કરી શકાય અથવા એના ૂ ત
ળ ૂ
રહ ય ઉપર કાશ ફકી શકાય એ યોજનથી ે
રાઈન ે આ ં
થની રચના કરવામા ં આવી છે . સાધનાના
સફળ અન ુ ઠાનને માટે એની સાચી સવાગીણ સમજ હોવી આવ યક છે . એવી સમજ િસવાયના સાધકો

કટલીય વાર િનરાશ તથા નાસીપાસ થાય છે અને સાધનામાથી
ં ે ે છે . આ
ા ખોઈ બસ ં એ દૃ ટએ

ઉપયોગી થશે અને સાધકોને માટે ેરક ઠરશે તો મને સતોષ
ં થશે.
ે ે એવી આશા રા ું
આિત્મક િવકાસના સાધકો એનો લાભ લશ .ં
- યોગે ર

www.swargarohan.org
સાધના - 4- ી યોગે ર

અન ુ મિણકા


૧. શાિતની સમ યા ૧૫. િનિવચાર અને િનિવકાર
૨. િવકાસનો િવચાર ૧૬. ભિક્તની સાધના
૩. સાધનાન ુ ં સરવૈય ુ ં ૧૭. સાધકોને સચનાઓ

૪. યવહાિરક સાધના ૧૮. સાધનામા ં ેરણાઓ
ે સમજ
૫. સાધનાની િવશષ ુ ં નની સાધના
૧૯. નાદાનસધા
૬. સાધનાન ુ ં રોિજંદા જીવનમા ં થાન ૨૦. દૈ વીશિક્તન ુ ં અવતરણ
૭. આસન, થાન અને સમય િવશે ૨૧. િસિ િવશે
૮. જપ તથા ધ્યાનની િવિધ ુ ુ આવ યકતા છે કે નિહ ?
૨૨. ગરની
૯. નાડી-શોધન ં
૨૩. મન : બધન અને મોક્ષન ુ ં કારણ
૧૦. ધ્યાનનો િવચાર ં
૨૪. સસારમા ં સાધના
ું
૧૧. કડિલની િવશે ૨૫. હઠયોગ અને રાજયોગની િવચારણા

૧૨. સાધનાની સતતયક્ત દશા ૨૬. ઓમકાર િવશે
૧૩. સાધનામા ં આહાર ં
૨૭. સત્સગની આવ યકતા
૧૪. લયની અવ થા

* * * * *

www.swargarohan.org
સાધના - 5- ી યોગે ર


૧. શાિતની સમ યા


માનવમા ની સાં ત સમ યા શાિતની ાિપ્તની છે . એ સમ યા કવળ
ે સા ં ત છે એ ુ ં નથી
સમજવાનુ.ં ૃ
ાગૈિતહાિસક કાળમાં, સ ં કિતના ુ
ઉષઃકાળમા,ં માનવ સિશિક્ષત ુ
, સિવચારશીલ અથવા સસ ૃ
ુ ં કત
ં ો ત્યારથી માડીન
બનવા માડ ં ે ઠઠ ુ એ સમ યા એને સતાવી રહી છે . એના સમ્યક્ ઉકલન
ે આજ સધી ે ે માટે એ
ે ે પોતાની આગવી રીતે યિક્તગત કે સા િહક
પોતાની મળ ૂ રીતે યત્નો પણ કરે છે અને ભિવ યમા ં પણ
એના યત્નો ચા ુ રહશ
ે ે એ ુ ં અનમાન
ુ ે ઈથી કરી શકાય છે . એટલે શાિતની
સહલા ં ાિપ્તની અથવા
અન ુ િતની
ૂ એ સમ યા, અિભલાષા અથવા આર સવકાલીન
ર્ છે . અને એ સવકાલીન
ર્ ે
હોવાની સાથસાથ ે
ર્ ે
સવદશીય અથવા સાવિર્ ક પણ છે . એટલા માટે તો ભારતમા ં જ નિહ પરં ુ ભારતની બહાર બધે જ, યાં-
યા ં માનવનો જા ત તરાત્મા અિ તત્વ ધરાવે છે ત્યા-ં ત્યા ં સવર્ , એને માટની
ે અસાધારણ, અખડં,

અદમ્ય આકાક્ષાનો આિવભાવ ે
ર્ થયલો ે
દખાય ે
છે . એની સાથસાથ ે એક અન્ય હકીકતન ુ ં િવ મરણ પણ નથી

થવા દવાન .ુ ં માનવ ં
શાિતન ે ઝખ
ં ે કે શોધે છે તે શાિત
ં ુ
વ પ સમય સધી ં
સાપડનારી , કામચલાઉ,
પિરવતનશીલ
ર્ ં
, અિનત્ય, એકાદ વાર સાપડ ા પછી સત્વર અદૃ ય થઈ જનારી ક્ષણજીવી શાિત
ં નથી પરં ુ

દશકાળની અસર નીચે ન આવનારી જરા યાિધિવનાશાિદ િવકારરિહત, સનાતન, શા ત, અખડં શાિત
ં છે .
ની વાન ુ િત
ૂ સાપડ
ં ૂ ર્
ા પછી આત્મા પિરપણપણ ૃ
ે પિર િપ્ત ુ ે ને અન્ય
તથા ધન્યતા અનભવ કારની

શાિતની ે
અપક્ષા જ ન રહ ે એવી સપણ
ં ૂ ર્, વાત્મિનભર
ર્ , વાત્મસ ં ુ ટ શાિતના
ં ૃ
અ તમય આ વાદ માટે
સસ ૃ સિવચારશીલ
ુ ં કત ુ માનવનો તરાત્મા આ રુ છે - કટલીકવાર
ે ંદન પણ કરી ઊઠે છે .
જીવનને શાિતથી
ં ં ૃ કરવાના પાર િવનાના
સમલકત યોગો કે યત્નો માનવે ને માનવસમા નથી
કયાર્ એમ નિહ. આ પણ એવા યોગો કે ં
યત્નોની પરપરા ચા ુ છે ને ભિવ યમા ં પણ ચા ુ રહશ
ે ે. એ
યોગો મોટે ભાગે ભૌિતક અન્વષણ
ે પરૂ તા મયાિદત
ર્ ં
, વૈ ાિનક સશોધન ૂ
પરતા સીિમત, ઈ ન્ યોના િવિભ
િવષયોમા ં લીન અથવા કે ન્ ત અને મન તથા િુ ના ં િચંતનમનન, ઉ યન અને િવકાસજન્ય રસ તમજ

આનદ ં ં ધરાવનારા છે . એમન ુ ં સહાન ુ િતપવકન
ં સાથે સબધ ૂ ૂ ર્ ુ ં વ થ તથા તટ થ િવહગાવલોકન
ં કરી લઈએ.

ભૌિતક સાધનોથી અથવા સખોપભોગથી યિક્ત તથા સમ ટને શાિત
ં સાપડી
ં શકે છે એ ુ ં માનનારો
ર્ ુ ં સવર્
વગર્ િવ મા ં ઘણો મોટો છે . એ વગન વચર્ વ છે એમ કહીએ તો ચાલે. એ માનવની તથા
માનવસમાજની ાથિમક જીવન-જ િરયાતોમા ં િવ ાસ રાખે છે અને એમની પિરપિતના
ૂ પાર િવનાના
યત્નો કરે છે . એ યત્નો ં
ામાિણક તથા વા તિવક હોય છે . એમની સદતર ે
ઉપક્ષા ન કરી શકાય. ધમર્,
અધ્યાત્મ અથવા સાધનાના નામ પર કરવામા ં આવતી એમની ઉપક્ષા
ે આદશર્ અને ક યાણકારક નથી.

એવી ઉપક્ષા ુ
જીવનને સખશાિતથી
ં ં
સપ ુ , ક્લશ
કરવાને બદલે દઃખ ે , દીનતા અને અશાિતથી
ં ભરી દે છે

અને જીવનને અ તમય નિહ પરં ુ િવષમય તથા સવાદી
ં નિહ પરં ુ િવસવાદી
ં ં ે છે . એ ુ ં જીવન
કરી નાખ
નીરસ ને િનરાનદ
ં બની જાય છે . ભૌિતક સાધનસપિ
ં કે સ િૃ જીવનને શા ત શાિત
ં તથા સવ ં ૂ ર્
મ-સપણ

સખન ુ ં દાન નથી કરી શકતી એ મ સા ુ ં છે તમ
ે એ પણ એટ ું જ સા ુ ં છે કે એના િસવાય જીવનની
ે જ સગીનતા
વ થતા તમ ં ુ
નથી ટકી શકતી. માનવને આવ યકતાનસાર અ , વ તથા આવાસાિદની

www.swargarohan.org
સાધના - 6- ી યોગે ર

આવ યકતા છે . એનો ઈન્કાર કદાિપ ન કરી શકાય. પરં ુ અ , વ અને આવાસાિદ જ જીવનન ુ ં
સારસવર્ વ છે એ ુ ં માનનાર ને મનાવનારા ભારે ૂ કરે છે .
લ યા ં અ , વ , આવાસાિદની ૂ
રતા છે
ત્યા ં પણ માનવનો ં ને
તરાત્મા શાત સ ૂ ર્ છે અને એની જીવન-સબધી
તથા પિરપણ ં ં સઘળી સમ યાઓ
ુ ુ
ઉકલી ગઈ છે એમ નિહ કહી શકાય. સમ યાઓ, ભીિત, મોહ િૃ , વાસના તથા સખદઃખની ં
સિમિ ત
અન ુ િત
ૂ તો ત્યા ં પણ થતી હોય છે . ભૌિતક સાધનસપિ
ં થી સ ૃ ે
દશોની જા એના ઉદાહરણ પ છે . એ
જા પાસે યૌવન છે , વા ય છે , સૌન્દયર્ છે અને સ િૃ છે તોપણ કટલીક
ે ુ ુ નથી
ૂ ર્ સઈ
વાર સખપવક

શકતી. એ અિન ા, માનિસક અ વ થતા ને અસમ લાના ં
ભયકર યાિધથી પીડાય છે અને એને લીધે

કટલીક વાર જીવનને અિભશાપ પ સમજીને આત્મઘાત કરવા પણ ે
ેરાય છે . એ દશા ખરખર દીન અથવા
દયનીય છે . એને માનવજીવનની મગલ
ં ને ગૌરવપણ
ૂ ર્ દશા ન કહી શકાય.
ઈ ન્ યોના િવિભ ુ
કારના િવષયોપભોગોમા ં રિચ રાખનારા વગની
ર્ દશા પણ એવી જ દીન કે
દયનીય બની જાય છે . એની પરવશતાનો પાર નથી રહતો ૃ આત્માને શાિત
ે . એ િવષયોપભોગો એના અ પ્ત ં

નથી આપી શકતા ને પરમ િપ્ત ુ
નથી ધરતા. એનો અત્યાર સધીનો ુ
અનભવ તો એવો જ છે . મહાભારતમા ં
યયાિતએ જણા ય ુ ં છે તમ
ે કામનાઓના ઉપભોગથી કામનાઓ શાત
ં નથી થઈ શકતી. ઘી વગરથી
ે ે મ
પાવક દીપ્ત થાય છે એમ એ એમના ઉપભોગથી વધારે ને વધારે બળવાન બનતી જાય છે . આ ર ા એ

અનભવાત્મક અમર અસરકારક ઉદ્ ગારો -
न जातुः काम कामानामुपभोगेन शा यित ।
ह वषा कृ ंणव मव भूय एवािभवधते ॥

જીવનમા ં શા ત સખશાિતની
ં સ ં ાિપ્ત માટે માનવ માનિસક અથવા બૌિ ક તરોનો આધાર લઈને
િચંતનમનન, અધ્યયન, અધ્યાપન અને ાનિવ ાનની ાિપ્તની િ યા ારા પણ ામાિણક યત્નો નથી
કરતો એમ નિહ. એવા યત્નોમા ં ીિત રાખનારા માનવો મોટી સ ં યામા ં મળી આવે છે . તો પણ શા ત

શાિતની સ ં ાિપ્તની િદશામા ં થનારા એમના ૂ રહ ે છે ને કટલીકવાર
યત્નો અ રા ે ં
અવનવી અશાિતકારક
અટપટી સમ યાઓ ઊભી કરે છે . કવળ
ે બૌિ ક િવકાસને જ જીવનન ુ ં સારસવર્ વ સમજનારા પ ુ ષો જ

જીવનની સનાતન શાિતની ને સાથકતાની
ર્ વાન ુ િત
ૂ કરી શકતા હોય તો પિડતો
ં , ે
ોફસરો ુ ે
, સદપદશકો ,
શા ીઓ, આચાય અને િવચારિવશારદોને એવી વાન ુ િત
ૂ થઈ શકતી હોત. પરં ુ પિરિ થિત એથી ુ દી જ

દખાય છે . એમના ં જીવન સંપણપણ
ૂ ર્ ે સદાસવદા
ર્ ુ ને શાિતમય
વ થ, સખી ં ે
નથી દખાતા .ં માનિસક કે બૌિ ક
િવકાસનો અનાદર નકામો છે . એની આવ યક્તાને ઓળખીને જીવનમા ં એનો ે પળે ,
ત્યક ે
ત્યક થળે
આદર કરતા ં શીખવાન ુ ં છે ; પરં ુ સાથસાથ
ે ે એની મયાદાન
ર્ ે પણ સમજી લવાની
ે છે થી એમા ં જ આસક્ત
ે ન થઈ જવાય.
અથવા કદ
*
ુ ં ને સ િૃ થી સપ
માનવીને ને માનવસમાજને સખશાિત ં કરવામા ં વૈ ાિનક અન્વષણોનો
ે ફાળો
પણ મહત્વનો ને મોટો છે . એની અવહલના
ે ૂ અપિરહાયર્ બળ બનીને સમાજન ુ ં
અ થાને છે . િવ ાને એક પરક
ે પણ સાધ્ય ુ ં છે એ સા ુ ં છે ; પરં ુ એ પણ એટ ું જ સા ુ ં છે કે એ માનવના મનને મ મય
ય ુ કરી,

www.swargarohan.org
સાધના - 7- ી યોગે ર

આત્માને ઉદા બનાવી, સપણ ુ ં


ં ૂ ર્ શા ત સખશાિતની વાન ુ િત
ૂ નથી કરાવી શક ુ ં. માનવજીવનને સાસાિરક

રીતે સ ૃ ે
કરવાની સાથસાથ ં ૃ નથી કરી શક .ુ ં એની એ એક ચો સ મયાદા
ે આિત્મક રીતે અલકત ર્ છે .
એનો વીકાર કયાર્ િસવાય ટકો નથી. એટલે તો વૈ ાિનક સગવડોની ને સાધનોની વ ચે વસનારા
માનવન ુ ં મન અ વ થ અને અશાત
ં દખાય
ે છે . એનો તરાત્મા સદા ને સવર્ થળે પિરશ ુ ૃ નથી
કે પિર કત
લાગતો. એની દર િવકાર છે , વાસના છે , અશિુ છે , અ વ થતા અથવા અશાિત
ં છે . એનો તરાત્મા

કતાથતાન
ર્ ુ ં ક યાણકારક ગીત નથી ગાઈ શકતો. ધમર્, સાધના, અધ્યાત્મ અથવા તત્વ ાનને નામે
િવ ાનનો કે વૈ ાિનક સશોધનોનો
ં િતર કાર કરે છે તે ૂ કરે છે પરં ુ એની સીમાને નથી સમજતા તે પણ

એવી જ ૂ કરે છે એ ખાસ યાદ રાખવાન ુ ં છે .

નીિત ને સદાચારની િત ઠાની, નીિત તથા સદાચારની મયાદા
ર્ વ ચે રહીને જીવન જીવવાથી,

અથવા દૈ વી સપિ ની ં
ાિપ્તથી પણ શાિતની અન ુ િત
ૂ થઈ શકે છે પરં ુ િશક રીતે. એ શાિતન
ં ે સપણ
ં ૂ ર્ ને
શા ત શાિત ં
ં ન કહી શકાય. તોપણ એ શાિતની ં
શિક્ત બીજી શાિતની શિક્ત કરતા ં સિવશષ
ે છે અથવા હોય
છે એમા ં શકા
ં નથી.
*

શાિતના ર્ અને પરિનભર
આત્મિનભર ર્ િ િવધ કાર પાડી શકાય. આત્મિનભર ં
ર્ શાિતનો આિવભાવ
ર્
કોઈ પણ બા ે
સાધનોની અપક્ષા િવના માનવની પોતાની દરથી જ, આત્મિવકાસના વાભાિવક મના
પિરણામ પે થતો હોય છે . એ શાિતન
ં ુ ં ઉદ્ ભવ થાન માનવનો પોતાનો આત્મા હોય છે . બા સાધનો,

સખોપભોગના ુ ૂ સજોગોન
પદાથ ને સાનકળ ં ુ ં અિ તત્વ હોય કે ન હોય તોપણ એનો પિનત
ુ ં
વાહ િનરતર
અ ખિલત રીતે એકધારો વ ા જ કરે છે . એ વાહની ુ ૂ
ાિપ્ત કરનાર િવજનમા ં હોય કે વ તીમા,ં અનકળ
પિરિ થિતમા ં હોય કે ૂ પિરિ થિતમા ં અને સપિ
િતકળ ં ની વ ચે વસતો હોય કે િવપિ ની વ ચ,ે તોપણ
એનો અખડં અનવરત આ વાદ મળવ
ે ે છે . એથી ઊલ ુ ં, પરિનભર ં
ર્ શાિતન ે શરતી શાિત
ં તરીકે ઓળખી
શકાય, કારણ કે એમા ં બા ુ
સાધનો, સખોપભોગના પદાથ અને સજોગોની
ં અિનવાયર્ આવ યકતા રહ ે છે .
એ એની સ ં ાિપ્તમા ં અને વાન ુ િતમા
ૂ ં મહત્વનો ભાગ ભજવે છે . પિરિ થિત પલટાય કે ૂ થાય કે
િતકળ
ુ ૂ સખદ
સાનકળ ુ સાધનસામ ીનો ાસ થાય એટલે એનો પણ ાસ થાય છે . શાિત
ં અશાિતમા
ં ં પિરણમે છે ,
ં -િવષાદમા ં પલટાય છે , અને આ ું િચ ત ં
આનદ કથળી જાય છે . એ શાિત ુ ર્
ં ચા માસના આકાશમા ં ચમકીને
િનિમષમા મા ં અ ય થઈ જનારી ચપલાની પઠ
ે ે ચચળ
ં , પિરવતનશી
ર્ ં ુ હોય છે . એ
લ અથવા ક્ષણભગર
જીવનન ુ ં સદાન ુ ં સાથર્ ં કરતા ં આત્મિનભર
નથી સાધી શકતી. એવી શાિત ં
ર્ શાિત ે ઠ ને સન્માનનીય છે
એમા ં શકા
ં નથી.
માનવ ભૌિતક જગતમા ં જીવે છે અને શરીર, ઈ ન્ યો, મન તથા િુ ધરાવે છે એટલે એમની
વ થતા, સ ુ ઢતા ને શાિતની
ં ે
ઉપક્ષા કરવી બરાબર નથી. એમની ત્યે ખમ ચામણા ં કરવાનો પાઠ
ૂ પાડી શકીએ. પરં ુ માનવની
આપણે નિહ પરો ે
દર ચતના અથવા આત્મા પણ છે અને એની પણ

સિનિ ત સમ યાઓ છે . એ સમ યાઓને ઉકલીન
ે ે અને આત્માને ઓળખીને એણે આિત્મક શાિતથી
ં ં
સપ
બનવાનો યાસ પણ કરવો જોઈએ. શા ત શાંિતને મળવવાનો
ે એકમા માગર્ એ જ છે . માનવીની

www.swargarohan.org
સાધના - 8- ી યોગે ર

પોતાની ં વ પ હોવાથી
દર િવરા લા સવર્ યાપક પરમાત્મા પરમશાિત મ મ એમના ુ
ત્યે અિભ ખ

થતા જવાશે અને એમની િદશામા ં ઉ રો ર આગળ વધીને એમના અપરોક્ષ અનભવન ુ
ે અથવા અનભવન ે
શ કરાશે તમતમ
ે ે શા ત શાિત ં ર્ ં ક ું છે કે -
ં સહજ બનશે. ઉપિનષદે એ જ સદભમા

िन यो िन यानां चेतन ेतननामेको बहनां


ू यो वदधाित कामान ् ।
तमाम मःथं येऽनुपँय त धीराःतेषां शा तः शा ती नेतरे षाम ् ॥१३॥

एको वशी सवभूता तरा मा एकं पं बहधा


ु यः करोित ।
तमा मःथं येऽनुपँय त धीराःतेषां सुखं शा तं नेतरे षाम ् ॥१२॥

' અિનત્ય પદાથ મા ં િનત્ય અને ચતનમા


ે ં પરમચૈતન્ય બનીને વાસ કરે છે અને એક હોવા છતા ં

અનકની ૂ કરે છે , તનો
કામનાઓની પિત ે ધીરપ ુ ષો સાધના ારા પોતાના દયમા ં સાક્ષાત્કાર કરી લે છે

તમન ે જ સનાતન શાિત
ં સાપડી
ં શકે છે ; બીજાને નથી સાપડી
ં શકતી.’
' એક અથવા અનન્ય છે , સૌના શાસક તથા સવર્ ૂ
તોના તરાત્મા છે , અને એક હોવા છતા ં
અનક ે ું
ે પ બને છે , તન ધીરપ ુ ષો સાધના ારા પોતાના દયમા ં સાક્ષાત્કાર કરી લે છે તે જ શા ત

સખના વામી બની શકે છે ; બીજા નથી બની શકતા.’
એનો ભાવાથર્ પ ટ છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 9- ી યોગે ર

૨. િવકાસનો િવચાર


ભૌિતક જગતના અન્વષણક્ષ ે મા ં માનવ આગળ વધ્યો છે ને વધી ર ો છે તથા બીજા કારનો
િવકાસ પણ સાધી શ ો છે તોપણ એ િવકાસ અ રો
ૂ અથવા એકાગી
ં છે . અ રો
ૂ અથવા એકાગી
ં એટલા
માટે કે એની સાથે માનવનો માનિસક અથવા આિત્મક િવકાસ જોઈતા માણમા ં નથી થઈ શ ો. એને લીધે
એન ુ ં યિક્તગત તથા સા િહક
ૂ જીવન સામાન્ય રીતે વ થ, સવાદી
ં ને શાત
ં નથી બની શ .ું એ જીવનનો
આવ યક આ વાદ પણ એને નથી મળી શ ો. એમા ં કશ ુ ં આ યર્ પણ નથી લાગ .ુ ં કારણ કે ભૌિતક

અન્વષણો ુ
, સખસાધનો ને બીજા ૂ િવકાસો
ળ ુ
યા ં સધી ં
આિત્મક િવકાસથી સપ ુ
ન થાય ત્યા ં સધી
માનવના મનને શાિત ૃ
ં નથી આપી શકતા ં ને કતાથ ર્ પણ નથી કરતા.ં બા જગતની મ માનવના મન-
તરને પણ િવકસાવવાની, સયમી
ં કરવાની ને ઉદા ં
બનાવવાની આવ યકતા છે . જીવનનો સાચો આનદ
ત્યારે જ ાપ્ત થઈ શકે. જીવનના એવા ં
તરગ િવકાસને માટે આધ્યાિત્મક સાધનાની અિનવાયર્
આવ યકતા છે . એના િસવાય માનવને કે માનવસમાજને નથી ચાલવાન.ુ ં ભારતના ાતઃ મરણીય
ઋિષવરોએ એ અગત્યની હકીકત ે ે જ સૌન ુ ં ધ્યાન દોય ુ છે . ઈશાવા ય ઉપિનષદમા ં એ સદભમા
ત્યે પહલથી ં ર્ ં

જ કહવામા ં આ ય ુ ં છે :
व ा चा व ां च यःत े दोभयं सह ।
अ व या मृ युं ती वा व यामृतम ु ते ॥
'િવ ાને અને અિવ ાને બનન
ં ે ે એક-સાથે જાણી લે છે તે અિવ ા ારા ૃ ુ ે તરી જઈને િવ ા
ત્યન

ારા અ તમય પરમાત્માની ાિપ્ત કરે છે ’
એમા ં િવ ાન ુ ં વણન
ર્ કરવામા ં આ ય ુ ં છે એ િવ ા અધ્યાત્મિવ ા છે , અને અધ્યાત્મિવ ા િસવાયની
બીજી લૌિકક િવ ા અ-િવ ા છે . અિવનાશી પરમાત્માની ાિપ્ત કરવા માટે અધ્યાત્મિવ ાની અિનવાયર્
ુ , દદર્, દીનતા, પરવશતા
આવ યકતા છે એ સા ;ુ ં પરં ુ દઃખ વા ૃ ુ અવશષોનો
ત્યના ે ત આણવા માટે
લૌિકક રીતે સ ૃ થવાની અને લૌિકક િવ ાઓનો આધાર લવાની
ે ં ે
આવ યકતા પણ એટલી જ છે . એ બન
ં કોઈ પણ િવ ાની ઉપક્ષા
િવ ાઓમાથી ે કરવા ુ
વી નથી. એટલે તો ઉપિનષદના સિવશાળ ં
સાિહત્યભડારમા ં
અન્ય ે
પણ કહવામા ં આ ય ુ ં છે કે ભૌિતક અને આધ્યાિત્મક, ગૌણ અને ઉ મ બન
ં ે કારની િવ ાઓ જાણવા
ં ે સમન્વય સાધવાન ુ ં આવ યક છે :
વી છે . જીવનમા ં બનનો
े व े वे दत ये परा च अपरा च ।
ર્ ે માટે
ભૌિતક ઉત્કષન ટ ું લક્ષ આપવામા ં આવે છે તટ
ે ું અથવા તનાથી
ે થો ુ ક
ં લક્ષ પણ
માનવતાની માવજત માટે અને જીવનમા ં આધ્યાિત્મક ૂ યોની િત ઠા માટે આપવામા ં આવે તો
માનવમનની, યિક્તગત ને સમ ટગત અ યવ થા અને અશાિતનો
ં ત આવે ને જીવન તથા જગત
ુ ં
અિધક સખશાિતમય ં દ અને જીવવા
, આનદ ુ ં બની જાય.
પરં ુ જીવનમા ં આધ્યાિત્મક ૂ યોની ે ું ધ્યાન આપવામા ં
િત ઠા તથા માવજતને માટે જોઈએ તટ
આવ ુ ં નથી એટલે સ િૃ કે સપ
ં િ ની વ ચે વસવા છતા ં માનવનો તરાત્મા ં
ડી અશાિતનો ુ
અનભવ

www.swargarohan.org
સાધના - 10 - ી યોગે ર

કયાર્ કરે છે . એટ ું જ નિહ, માનવ જીવે છે તોપણ જીવનનો અક્ષય આનદ


ં લઈને ચૈતન્ય સાથે, ઉત્સાહ અને
ૂ ર્ નથી જીવી શકતો. એના
રસપવક ુ ં
ખમડળ પર, ુ
તરમા ં અને અ અ ુ ં િવષાદ, ક્લેશ, િવસવાિદતા
મા ં
અને અશાિત
ં દખાય
ે છે .
િદ હીમા ં મને થોડાક વખત પહલા
ે ં એક ભાઈ મળલા
ે . તે અમિરકાના
ે ે તા તરમા ં જ પાછા
વાસથી
ે . ત્યાની
ફરલા ં પિરિ થિતનો યાલ આપતા ં એક વાર એ પોતાના ં
શસાત્મક વરમા ં કહવા
ે લાગ્યા કે ત્યા ં
ર્ ુ ં ને માનવતાન ુ ં
ધમન ૂ જ સરસ સારગિભત િશક્ષણ આપવામા ં આવે છે . મ તમન
બ ે ૂ ું કે કવી
ે પછ ે રીતે ?

તો તમણ ે જણા ય ુ ં કે ત્યા ં ઠકઠકાણ
ે ે ે માનવને એના કતર્ યની ૃ કરાવતા ને દીક્ષા આપતા સદશ
િત ં ે
લખવામા ં આવે છે ; એ સદશમા
ં ે ં Duty towards Home, Duty towards the Family; Duty towards Society
અને Duty towards Nations. એટલે કે ઘર ે
ત્યના કતર્ યની, કુ ુ ંબ ે
ત્યના કતર્ યની, અને સમાજ તથા
રા ે
ત્યના ે આપણા દશથી
કતર્ યની યાદ આપવામા ં આવે છે . એના પરથી એ દશ ે ે
કટલો મહાન છે ,

ગિતશીલ છે , અને સ ં કિત ે
કટલી બધી ઉદા છે એનો યાલ આવે છે . આપણો દશ
ે તો એની
સરખામણીમા ં ઘણો જ પછાત છે .
ુ ં એમની વાતને શાિતપવક
ં ૂ ર્ સાભળી
ં ર ો. વતમાન
ર્ ુ
દશા દીન, હીન, દઃખદ ને પછાત હોય તોપણ
ૃ િવશે એવો હલકો અિભ ાય આપવાની જ ર નથી. બ ુ ં પિરણામ ભારતની પરપરાગત
એની સ ં કિત ં

પરાતન ૃ
સનાતન સ ં કિતન ે થયે ું છે . અમિરકામા
ે ન સમજવાને લીધે પદા ે ં ં ે સભળાવવામા
સદશ ં ં આવે છે

તે સારો છે , આદરણીય અને અનકરણીય છે . ભારતમા ં પણ એ સદશ
ં ે ર્ નામે આપવામા ં આવલો
વધમના ે જ.
એને ૂ
લવામા ં આ યો હોય તો તમા
ે ં દોષ એ સદશનો
ં ે ૃ
નથી, એને આપનારા સત્પ ુ ષોનો ને સ ં કિત વાહનો
પણ નથી, પરં ુ એને ૂ
લનારનો ૃ
છે . ભારતીય સ ં કિત તો એથીયે આગળ વધીને એક બીજી અગત્યની
વાત કરે છે ને મહત્વનો મહા ૂ યવાન સારસદશ
ં ે સભળાવ
ં ે છે કે Duty towards your own self. તમારી
પોતાની જાત ે ુ ં તમારું કતર્ ય. બીજા બધા ં કતર્ યોન ુ ં પિરપાલન તો માનવે કરવાન ુ ં જ છે પરં ુ એન ુ ં
ત્યન
એના નામ ે ુ ં કતર્ યપાલન પણ યાદ રાખવાન ુ ં છે . અમિરકામા
ત્યન ે ં એની િશક્ષાદીક્ષા નથી આપવામા ં
આવતી એટલે જ આટલી બધી અશાિત
ં , અ વ થતા અને અ યવ થા છે . અને એકલા અમિરકાની
ે જ વાત
શા માટે, બી બધે પણ ં છે ત્યા-ં ત્યા ં એન ુ ં
યા-ં યા ં માનવના જીવનમા ં અશાિત ૂ ત
ળ ૂ કારણ એ જ છે :
પોતાની જાતને, પોતાની ે
દર રહલા આત્માને અથવા પોતાના અસલ વ પને ઓળખવાનો અભાવ.
માનવ બીજાં બધા ં કતર્ યોન ુ ં અન ુ ઠાન કરે એ આવ યક, આવકારદાયક અથવા અિભનદનીય
ં છે એની ના
નિહ, પરં ુ એની સાથસાથ
ે ે પોતાના આત્મિવકાસ ત્યે જા ત રહીને વધારે ને વધારે િવશ ુ બને, ઉદા તા
ને ઉ મતાથી સપ
ં ુ
બને, ને પોતાની જાતનો સ િચત િવકાસ સાધીને, પોતાની શિક્તઓનો સમ્યક્ તથા
ં ૂ ર્ િવકાસ કરીને પોતાની
સપણ ે
દર રહલી ે
પરમ સનાતન ચતનાનો ુ ,
ં ર્ ને સાક્ષાત્કાર સાધી જીવન ક્ત
સપક
ં ને પણતાન
શાિત ૂ ર્ ુ ે એ પણ અિતશય આવ યક છે . જીવનમા ં
ે અનભવ ેય અને ે
યનો -ભૌિતક સ િૃ કે
સ ુ િતની સાથે આત્મક યાણ અથવા આત્મોત્કષનો ુ
ર્ — સભગ સમન્વય સાધવાની આવ યકતા છે .

કટલાક લોકો ભૌિતક સ િૃ ુ
કે સખાકારીન ે જ સવકાઈ
ર્ ં સમ છે ને આિત્મક ઉ િતને મહત્વની નથી

માનતા, તો બીજા કટલાક જીવનમા ં એકલી આિત્મક સ ુ િત જ સાધવાની હોય ને ભૌિતક સખાકારી
ુ કે

www.swargarohan.org
સાધના - 11 - ી યોગે ર

સ િૃ ન ુ ં મહત્વ જરા પણ ન હોય એ ુ ં વલણ અખત્યાર કરે છે . બન


ં ે કારના ં વલણને યવહારુ ,

અનકરણીય અને આદશર્ ન કહી શકાય. જીવનમા ં ભૌિતક અને આધ્યાિત્મક — બન
ં ે કારની સ ુ િત

સાધવાની આવ યકતા છે . પખીની બે પાખની
ં ે ે
પઠ ં માનવજીવનમા ં જ રી છે .
ગિતની એ ઉભયિવધ પાખ
ં કોઈ પણ એક પાખન
એમાથી ં ે કાપી નાખવામા ં આવે તો જીવન અપગ
ં અથવા અનાથ બની જાય. આિત્મક

અ યત્થાનના ક્ષે મા ં ૂ જ આગળ વધ્યા પછી મન એમા ં જ જોડાયે ું રહ ે ને સાસાિરક
બ ં ુ
સખાકારીની
િૃ ની ઈ છા ન કરે એ સમજી શકાય તે ુ ં છે . એક િવરલ યિક્તિવશષન
ે ે માટે એવી અવ થા આદશર્ હોય

તોપણ સૌ કોઈને માટે ઉ મ, આદશર્ અને અનકરણીય નથી જ. એમણે તો સમન્વયની સાધનાપ િતને જ
ુ ૂ અને આશીવાદ
અપનાવવી જોઈએ. એમને માટે એ જ અનકળ ર્ પ થઈ શકે.
માનવો જીવન જીવે છે પરં ુ જીવ ુ ં પડે છે માટે. કટલાક
ે ં તો જીવનને બોજો ગણતા,ં અિભશાપ
સમજતાં, બડબડાટ કરતા ં ને પોતાની જાતને, જગતને તથા જગતકતાન
ર્ ે દોષ દતા
ે ં જીવે છે . કોઈકોઈ તો
ૃ ુ
ત્યની તીક્ષા કરતા ં જીવે છે . એમના જીવનમા ં તરવરાટ, તાજગી, ે
િત, ચતના , સ તા ને રસમયતાન ુ ં
દશન ુ ર્
ર્ ભાગ્યે જ થાય છે . એમની એ દદશા બ ુ
ૂ જ દઃખદ છે . એમાથી
ં ુ
િક્ત ે
મળવવા ને જીવનના સાચા
આનદન ુ
ં ે અનભવવા આિત્મક િવકાસની સાધનાને અપનાવવાની અિનવાયર્ આવ યકતા છે . એથી જીવનની
કાયાપલટ થશે ને જીવનમા ં નવો રસ, નવો આનદ
ં , નવો ાણ ને નવી શાિત
ં પદા
ે થશે. જીવન એક

અ લખ ર્ બનશે અને મગલ
આશીવાદ ં ુ
મહોત્સવસમાન સખદાયક થઈ પડશ.ે એ પોતાની સ ુ િતની

સાથસાથ ે બીજાની પણ સ ુ િતન ુ ં ને સખાકારીન
ુ ુ ં સરસ સવ મ સાધન બની જશે.

* * * * *

www.swargarohan.org
સાધના - 12 - ી યોગે ર

૩. સાધનાન ુ ં સરવૈય ુ

સાધનાનો ૂ કે સ ૂ મ, બિહરગ
ળ ં અથવા ં અ યાસ મ કોને માટે છે ?
તરગ ં
સનાતન શાિતની

આકાક્ષા રાખે છે એને માટે અથવા તો અપણાવ ુ
ૂ ર્ થાનો અનભવ કરે છે એને માટે. ૂ ર્ થાને
પણાવ
ુ ે છે ને સનાતન શાિતથી
અનભવ ં ં ,
સપ ુ
ક્ત ૃ ૃ
તથા કતકત્ય છે એને તો યિક્તગત િવકાસની સાધનાની

આવ યકતા જ નથી હોતી. એ તો સદાને માટે આત્મ પ્ત હોય છે . જીવનના યિક્તગત આિત્મક િવકાસને
ં મહત્વન ુ ં મળવવાન
માટે એને કાઈ ે ુ ં શષ
ે નથી રહ ે .ુ ં પરં ુ એવી પણ
ૂ ,ર્ ક્ત ૃ ૃ
ુ , કતકત્ય અવ થાની અન ુ િત


કાઈ ને તન
ે ે નથી થતી. એમ કહો કે કોઈક િવરલ યિક્તિવશષન
ે ે જ થતી હોય છે . મોટા ભાગના માનવો
ૂ ર્ થામા ં અથવા અશાિતમા
તો અપણાવ ં ંજ ાસ લે છે . એ જો આત્મિવકાસની સાધના ત્યે ઉદાસીન રહ ે તો
જીવનન ુ ં જ રી ુ
ેય ન સાધી શકે. એમણે તો સાધનાની રિચ જગાવી ને વધારીને સાધના ે
ત્યનો ેમ

કળવવો ૂ ર્
જ જોઈએ. અપણતાનો ત આણીને પણતામા
ૂ ર્ ં ે કરવા તથા
વશ િત ઠત થવા માટે, સમ ત
ે બધન
કારનાં ક્લશ ં , અશાિત
ં અને અિવ ાજન્ય દોષોમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે વ પનો સાક્ષાત્કાર કરીને

અ તત્વના ુ
અપરોક્ષ અનભવ માટે અને ં
ધકારમાથી ૂ ર્ પરમપાવન
પરમસત્યના પિરપણ કાશમા ં
પહ ચવા માટે આત્મસાધનાની અિનવાયર્ આવ યકતા છે . પ ૃ વીનો નાનોમોટો ે પદાથર્ પોતાની
ત્યક
સાધનામા ં સલગ્ન
ં ે
દખાય છે . સય
ૂ ર્ વય ં ુ ં બનવાની સાથસાથ
કાશનો પજ ે ે સસારન
ં ે વાભાિવક રીતે જ

કાશ, ઉ મા, ચતના કે જીવનન ુ ં દાન દે છે . ચ ં તથા તારાગણો પણ એવી જ રીતે પોતાની સાધનામા ં રત
રહ ે છે . પ ૃ વી અનતકાળથી
ં અથક રીતે સવાસાધના
ે કયાર્ કરે છે . સિરતા સાગરમા ં સમાવા માટે પોતાના
ુ ૂ ર્ અિભસરણ કયાર્ કરે છે . પ ુ પો ઉ ાનમા ં
જીવનધનને લઈને અનરાગપણ સ પણે કટીને એની શોભા
બને છે . માનવ પણ એ શા ત િવ િનયમમા ં અપવાદ પ ન બની શકે. એણે પણ આત્મિવકાસની અને

સસારની ૂ ર્
શોભા બનવાની સમજપવકની ે જ જોઈએ. એની સાચી મહ ા એમા ં
સમ્યક્ સાધનાનો આધાર લવો
ે છે .
જ સમાયલી
પ ૃ વી પોતાની ધરીની આ ુ બા ુ ફરે છે અને સાથે સાથે સયના
ૂ ર્ ં
અદમ્ય અનતકાલીન આકષણનો
ર્

અનભવ કરતી એની ે ૂ ર્ પિરકમ્માનો પિરત્યાગ પણ નથી કરતી. માનવ પણ એવી રીતે બીજી બા
મપણ
િૃ ઓ કરતા ં કરતા ં પોતાની આત્મધરીને ન ૂ ે કે પોતાના
લ ૂ ત
ળ ં પન ુ ં િવ મરણ કરીને
ૂ સ ચદાનદ
ં ન ડગે એ એટ ું જ આવ યક છે . આજના જગતન ુ ં તટ થ રીતે િનરીક્ષણ કરતા ં લાગે છે કે મોટા
એમાથી
ભાગના ં માનવો પોતાના ૂ ત
ળ ૂ સ ચદાનદ
ં પને િવ મરીને અથવા પોતાની આિત્મક ધરીમાથી
ં ુ
યત

થઈને કે પતન પામીને દન્યવી રસો, િવષયો તથા પદાથ મા ં આસિક્ત કરી બઠા
ે છે . એને લીધે

અિ થરતાનો, ચચળતાનો ે
, ક્લશનો ુ
અને અશાિં તનો અનભવ કરે છે . એમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે જીવનને
ર્ કરવા ને
યોિતમય ે કર બનાવવા એમણે પોતાની આિત્મક ધરીમા ં િ થર થવાન ુ ં છે . સાધના એવી

િ થિતમા ં મદદ પ બને છે .
*

www.swargarohan.org
સાધના - 13 - ી યોગે ર

ું
ઉપિનષદ-ઈશાવા ય ઉપિનષદના ઋિષ સદર સારગિભત ાથના
ર્ કરતા ં કહ ે છે કે 'પરમસત્યનુ’ં
ર્ ં
વ પ અિવ ાના વણઢાકણથી ં
ઢકાઈ ગય ુ ં છે . એને લીધે એનો સાક્ષાત્કાર અથવા વાનભવ
ુ નથી થઈ
શકતો. એના ં દશનની
ર્ ુ
સયોગ્યતા ં ે તે માટે સસારના
સાપડ ં ૃ કરીને અિવ ાના એ
પરમપોષક પરમાત્મા ! કપા

ઢાકણન ે દર ૃ
ૂ કરી દો અને અમારા જીવનને કતાથર્ કરો.’
ઉપિનષદના ઋિષની એ અસાધારણ અસરકારક ાથનામા
ર્ ં સાધનાન ુ ં સરવૈય ુ ં સમાઈ જાય છે .
સાધનાના ુ
ખ યોજન ત્યે પણ ુ
ગિલિનદશ કરવામા ં આ યો છે . એને ઢાકણ
ં કહો, આવરણ કહો,
ર્ ં કાર કહો, અિવ ા કહો, માયા કહો કે બી ુ ં ગમે તે નામ આપો, પરં ુ માનવની
આ છાદન કહો, કમસ
પોતાની દર એ ુ ં કશક
ુ ં છે ને લીધે એ પોતાના વા તિવક ૂ ત
ળ ૂ સ ચદાનદ
ં પનો સાક્ષાત્કાર નથી

કરી શકતો કે પોતાને અનભવી ુ
નથી શકતો. વ પના સાક્ષાત્કાર અથવા વાનભવના ં
એ મગલ ર્ ે કે
માગન
ે કર સાધનને સાધનાના સરસ નામથી ઓળખવામા ં આવે છે . સાધનાના એ
ય ં ં
યોજનના સબધમા ં સાધકે
કદી પણ ુ વામા ં નથી પડવાન.ુ ં એ
લા યોજનને સદાય યાદ રાખવાન ુ ં છે . કટલાક
ે ં ં
સાધકો એ સબધી
િવિભ કારની ં
ાિત ે ે છે કે ગરસમજમા
સવ ે ં પડે છે . એટલા માટે નાની કે મોટી િસિ ઓ મળવવા
ે ,

ધન ાિપ્ત કરવા, યશ વી બનવા, લૌિકક ક ટોમાથી ટવા, યાિધન ુ ં િનવારણ કરવા, યૌવનને પામવા
અને એવા ં એવા ં સાધારણ યોજનોથી ૂ માટે સાધનાનો આ ય લે છે . એમને
ેરાઈને એમની પિરપિત
સરવાળે ટલો ને ે
વો થવો જોઈએ તટલો ને તવો
ે લાભ નથી થતો. એમની ઈિપ્સત ૂ થાય
યોજનપિત
તો પણ એ એના કરતાં પણ ઘણી મોટી ને મહત્વની મહા ૂ યવાન વ ુ
થી અથવા વ પસાક્ષાત્કારથી

વિચત રહી જાય છે . એ એમના જીવનન ુ ં આત્યિતક
ં આિત્મક ક યાણ નથી કરી શકતા. એવી બહારની
િસિ ઓની ાિપ્તથી શ ુ ં વળે ને કયો િવશષ
ે ઉપયોગ હ ે ુ સરી શકે ?
માનવીની પાસે શરીર છે અને શરીરની સહાયથી જ સાધના કરવાની છે એટલે સાધનામા ં શરીરની

ઉપક્ષા કરવી બરાબર નથી. મન ને િુ પણ એમા ં અત્યત
ં અગત્યનો ભાગ ભજવે છે . એટલે એમની
અવગણના પણ ન કરી શકાય. દયન ુ ં થાન પણ એ ુ ં જ અગત્યન ુ ં છે . સાધના ુ
ારા એનો પણ સ િચત
િવકાસ સાધવો જોઈએ. અને માનવીની દર એ સઘળાથી સવ મ આત્માન ુ ં અિ તત્વ છે એ તો સવિવિદત
ર્
હોવાથી કોઈ સાચી ે ઠ ેય કર સાધના એની ત્યે ખમીચામણા ં કરવાન ુ ં તો ૂ ે કૂ ે પણ ન શીખવી

શકે. તન, મન, ુ
તર અને આત્માનો સયોગ્ય િવકાસ સાધનાના અ યાસ મમા ં આવ યક છે . માનવના
યિક્તત્વમા ં એન ુ ં થાન ૂ જ મહત્વન ુ ં છે એ કદી પણ ન
બ ુ
લા ુ ં જોઈએ.
*
માનવ ુ સિવચારશીલ
યા ં સધી ુ ુ
, સિશિક્ષત ુ ં કારી નહોતો ત્યા ં સધી
ને સસ ુ મ ફાવે તમ
ે જીવતો,
ર્ ં સમજતો. જીવનનો ને જગતનો િવચાર
યવહાર કરતો, ભોગ ભોગવતો, ને ભૌિતક જગતને જ સવકાઈ
કરવાની િૃ તથા શિક્ત એની દર ન હતી. જગતમા ં જન્મીને િવિભ કારના યવહારો કરતા ં એક
િદવસ એ અ ય થઈ જતો, એની આ ુ બા ુ ના ં માનવોને પણ ૃ
તાવ થાને ાપ્ત થતા ં િનહાળતો, તોપણ
ં ં , ગભીરતાથી
જીવન તથા મરણ િવશે, એમના રહ ય સબધી ં ન િવચારતો. એવા િવચારની ઈ છા જ એની
ે ન થતી. એ ય ં ની પઠ
દર પદા ે ે કોઈ પણ ર્ ં મદદ પ ધ્યય
કારના જીવનોપયોગી, જીવનોત્કષમા ે િવના

www.swargarohan.org
સાધના - 14 - ી યોગે ર

ે . એને ધમની
જીવતો રહતો ર્ , અધ્યાત્મની અથવા આદશર્ જીવનની ક પના અથવા તો અભીપ્સા નહોતી.

વખતના વીતવા સાથે એ મે મે સિવચારશીલ ુ
, સિશિક્ષત ુ ં કારી બનતો ગયો તમતમ
કે સસ ે ે એનામા ં જીવન
તથા જગત િવશે િવચારની ેરણા ુ ર્ પામતી ગઈ. જીવન શ ુ ં છે ને શાને માટે છે , મરણ શ ુ ં છે , એની
ાદભાવ
ે રહ ે છે ખરું , જગત પોતાની મળ
પછી કશ ુ ં શષ ે ે જ ુ ર્ પામે છે કે એના
ાદભાવ ુ ર્ પાછળ મહત્વનો
ાદભાવ

ભાગ ભજવનારી કોઈક ચતના કે શિક્ત રહલી
ે છે અને રહલી
ે હોય તો એન ુ ં વ પ કે ુ ં છે , એવાએવા
ૂ ર્ િવચારો એની
વૈિવધ્યપણ ે થવા લાગ્યા. એ િવચારોની સાથે એક અગત્યનો િવચાર એ પણ
દર પદા
ઉત્પ થયો કે મારું વા તિવક વ પ શ ુ ં છે ? 'कोङहम ्’ ુ ં કોણ ં ? ુ ં શરીર ં ? શરીર પરતો
ૂ સીિમત કે
મયાિદત
ર્ ં ? શરીર જડ તત્વોનો કે પદાથ નો સ હૂ છે કે એની ે
દર એનાથી અલગ એવી કોઈ ચતના
ે છે ? એ ચતના
પણ રહલી ે સાથે મારો કોઈ સ ૂ મ કે ં ં છે ખરો ?
ૂળ, સાધારણ અથવા અસાધારણ સબધ
િચંતનમનનની િ યાનો લઈ શકાય એટલો આધાર લીધા પછી એને થય ુ ં કે એ િ યા પોતાના
વા તિવક વ પની શોધ માટે પરતી
ૂ નથી. એટલે એણે પોતાની ુ
દરની, િદલની દિનયામા ં ૂબકી
લગાવવાનો કે શોધ કરવાનો િવચાર કય . એ શોધનો ને ૂ
બકી લગાવવાની સાધનાત્મક િ યાનો એણે
ં કરી દીધો. પરં ુ એ
આરભ ં એકાદ-બે િદવસમા ં સકં પ કરતાવત
િ યા કાઈ ં ૂ થાય એવી થોડી છે ?
જ પરી
િદવસો, મિહના ને વરસોની એકધારી સતત સાધના પછી એ શોધ પરી
ૂ થઈ. એને પોતાની ે
દર રહનારી
જીવનના ૂ યધાર વી ૂ ત
ળ ૂ ચતનાના
ે ુ ય ુ ં કે એ પરમ,
સાક્ષાત્કારનો લાભ મ યો. એણે અનભ

દશકાલાતીત ે
, અિવનાશી ચતના જ મારું વા તિવક વ પ છે . 'कोङहम ्’ ' ુ ં કોણ ’ં થી શ થયલી
ે સાધના
એવી રીતે ' ુ ં તે ’ં 'પરમ સનાતન તત્વ કે ચતના
ે ’ં ની અથવા 'सोङहम ्’ ની વાન ુ િત ુ પહ ચીને
ૂ સધી
ૂ થઈ 'कोङहम ्’ અને 'सोङहम ्’ ની વ ચે એ
પરી ુ
માણે સદીઘકાલીન
ર્ સાધનાનો સતત સ ુ યવિ થત ઈિતહાસ
ે છે . એ બન
પડલો ૃ
ં ે ભારતીય સ ં કિતની ુ ં સનાતન સીમા થભો
આધ્યાિત્મક સાધનાના સદર ં છે .
ી આ ં
શકરાચાય વ પસાક્ષાત્કારની વાન ુ િતન
ૂ ે વાચા આપવાનો યાસ કરતા ં ને સફળ
યાસ કરતા ં કેટલી સરસ સારવાહી રીતે ક ું છે કે
मनो-बु दयहं कार-िच ािननाहं न च ौोऽ ज े न च याणनेऽे ।
न वै योम भूिमन तेजो न वायुः िचदान द पः िशवोहं िशवोहम ् ॥
' ુ ં મન નથી, િુ નથી, િચ ં
નથી, અહકાર નથી, ખ, કાન, જીભ કે નાિસકા નથી, યોમ-પ ૃ વી-
તેજ કે વાય ુ નથી ુ ં તો ં વ પ, ક યાણકારક ક યાણ વ પ પરમાત્મતત્વ
ાન વ પ, આનદ ’ં
न वै ूाणसं ा न वै पंचवायुः न वा स धातुन वा पंचकोषः ।
न वा पा ण पादौ न चोपःथ-पायुः िचदान द पःिशवोहं िशवोहम ् ॥
' ુ ં પચ
ં ાણ, પચકોશ
ં તથા સપ્તધા ુ નથી, હાથ-પગ-વાણી-ઉપ થાિદ પણ નથી; ાન વ પ,
ં વ પ, ક યાણ વ પ પરમાત્મતત્વ
આનદ ’ં
न मे राग े षौ न मे लोभमोहौ मदो नैव मे नैव मा सयभावः ।
न धम न चाथ न कामो न मो ः िचदान द पःिशवोहं िशवोहम ् ॥

www.swargarohan.org
સાધના - 15 - ી યોગે ર

'મને રાગ ષ ે જ મત્સર નથી ધમર્, અથર્, કામ અને મોક્ષ પણ નથી
ે , લોભમોહ, મદ તમ ુ ં તો
ં વ પ, ક યાણ વ પ પરમાત્મતત્વ
ાન વ પ, આનદ ’ં
न पु यं न पापं न सौ यं न दःखं
ु न मंऽो न तीथ न वेदा न य ाः ।
अहं भोजनम ् नैव भो यं न भो ा िचदान द पः िशवोहं िशवोहम ् ॥
ુ ુ
' ુ ં પ ુ યથી, પાપથી, સખદઃખથી ે તથા ય થી
, મં , વદ ુ
ક્ત ,ં ભોજન, ભો ય કે ભોક્તા નથી.
ં વ પ, ક યાણકારક પરમાત્મતત્વ
સ ચદાનદ ’ં
न मृ युन शंका न मे जाितभेदः पता नैव मे नैव माता न ज म ।
न ब धुन िमऽं गु नैव िशंयः िचदान द पः िशवोहं िशवोहम ् ॥
'મને ૃ ુ ભીિત નથી, જાિતભદ
ત્યની ે નથી, િપતા-માતા, ધમર્, બં ,ુ િમ , ગ ુ િશ ય કશ ુ ં નથી ુ ં તો
ં વ પ, ક યાણકારક પરમાત્મતત્વ
સ ચદાનદ ’ં
अहं िन वक पो िनराकार- पो वभु वा च सवऽ सव ियाणाम ् ।
न चासंगतं नैव मु न ब धः िचदान द पः िशवोहं िशवोहम ् ॥
' ુ ં િનિવકાર ,ં િનરાકાર ,ં સવર્ યાપક ે ઠ ને સવર્ િવ માન .ં સદા સમતાથી સપ
ં તથા
િવષમતાથી, ુ
િક્ત ને બધનથી
ં ુ
ક્ત .ં ં વ પ, ક યાણ વ પ પરમાત્મતત્વ
ાન વ પ, આનદ ’ં

પરાતન ં
કાળથી માડીન ુ
ે અ તન કાળ સધીમા ં માનવે ભાતભાતની શોધો કરી છે અને હ ુ પણ

એમની પરપરા ચા ુ રહશ
ે ે એ િનિવવાદ છે . એ શોધોને માટે માનવ ગૌરવ લઈ શકે છે . એમાની
ં કટલીય

શોધો શકવત છે ; પરં ુ સૌથી મોટામા ં મોટી શકવત શોધ વ પના સાક્ષાત્કારની અથવા 'सोङहम ्’ ની શોધ
છે . પોતાની તથા સ ૃ ટની દર ને બહાર એ પરમાત્મતત્વનો ાણદાયક ે
કાશ પથરાયલો છે એ સત્યની
શોધ કરતા ં વધારે મોટી, ે ઠ શોધ બીજી કોઈ જ નથી દખાતી
ે . િદવસે એ મહાન શોધ થઈ એ િદવસ
સૌથી મહાન વણર્ િદવસ હતો એમા ં સદહ
ં ે નિહ. ધમર્, સાધના, ાન-િવ ાન અને અધ્યાત્મના ક્ષે મા ં એ
િદવસે એક મહા ૂ યવાન િવ મ ન ધાયો. માનવે બીજા કટલાય
ે િવ મો કયાર્ છે પરં ુ એ િવ મ ટલા
અસાધારણ નથી કયાર્ એ ુ ં મારું ન છતા ં િનિ ત મત
ં ય છે . એ િવ મ માનવની યિક્તગત તથા
સમ ટગત ગિતની ટએ સૌથી વધારે મહત્વનો, ૂ યવાન ને ક યાણકારક છે . એણે માનવના

તરાત્માને આજ સધી ેરણા પાઈ છે . ભિવ યમા ં પણ એ ે
રણા પાયા કરશે.
*
સઘળા માનવો પોતાના વા તિવક વ પને નથી જાણતા. મોટા ભાગના માનવો ં સવ
ાિત ે ે છે . એ
એને િવશે ુ દુ ં જ સમ છે , ને બહારના માળખાને કે ૂ શરીરને પોતાન ુ ં વ પ સમ
ળ છે . ઉપરઉપરથી
જોવાથી માનવ ૂ શરીરનો બનલો
ળ ે ે
દખાય છે ખરો; પરં ુ માનવ એટલો જ નથી. એ બહારની

માનવાકિતની દર માનવન ુ ં મન અથવા સકં પો, ભાવો ને સ ં કારોનો બનલો
ે સ ૂ મ માનિસક માનવ છે .
એની સાથે દયગત ઊિમઓ કે લાગણીઓનો માનવ સકળાયલો
ં ે છે . એને ાણમય માનવ પણ કહી શકાય.
પરં ુ માનવન ુ ં યિક્તત્વ શ ુ ં એટલાન ુ ં જ બને ું છે ? શરીર, મન તથા ાણાિદને ેરણા પાનારી ને જીવન

આપનારી એક અપાિથવ શા ત પરમચતના માનવની દર, એના તરના ુ
તરતમમા ં અને અ અ ુ ં
મા

www.swargarohan.org
સાધના - 16 - ી યોગે ર

અિ તત્વ ધરાવે છે અને એને ઓળખવાન ુ ં કાયર્ હ ુ શષ


ે રહ ે છે . એ પરમચતનાનો
ે સાક્ષાત્કાર કરવાથી
સમજાય છે કે એ સૌના ૂ
ળમા ં રહલી
ે છે . માનવન ુ ં ૂ ત
ળ ૂ વ પ એ જ છે ને બીજાં તો એના ં અનકિવધ

આવરણો અથવા બા શરીરો કે વ ો છે . આવરણ કે વ ને કાઈ
ં ૂ માનવ ન કહી શકાય. એ િવકારવશ

થાય ને બદલાયા કરે કે ાસ ને નાશ પામે તોપણ માનવન ુ ં એ ૂ વ પ નથી બદલા ,ુ ં િવકારવશ
ૂ ત

નથી થ ,ુ ં ને ાસ કે નાશ નથી પામ .ુ ં એ િનત્ય, સત્ય, સનાતન અને અિવનાશી હોય છે . શરીરનો કોઈ
નાશ કરી નાખે તોપણ એનો નાશ નથી કરી શકાતો એ તો ખરંુ જ; પરં ુ એને કોઈ પણ કારની હાિન પણ
નથી પહ ચી શકતી. સાધના ારા એ ૂ ત
ળ ૂ સત્ય વ પનો સાક્ષાત્કાર કરી શકાય છે . એવી રીતે
ૂ થાય છે ને જીવનની યા ા સફળ બને છે .
માનવની પોતાના વા તિવક યિક્તત્વની શોધ પરી

* * * * *

www.swargarohan.org
સાધના - 17 - ી યોગે ર

૪. યાવહાિરક સાધના

આપણે ત્યા ં સાધનાને નામે ં


પરપરાગત િ યાઓ કે ણાલી ચિલત છે તે લગભગ સવિવિદત
ર્
વી છે . એ િ યાઓમા ં કટલીક
ે ં
િ યાઓ કાઈક કિઠન પણ હોય છે . ખાસ કરીને યોગા યાસ સાથે સબધ
ં ં
ધરાવનારી આસન, ્ટિ યા, ાટક, ાણાયામ, ુ ા, ધારણા, ધ્યાન તથા સમાિધની િ યાઓ. માણમા ં

કિઠન કહવાતા ં
ાન થોન ુ ં અધ્યયન અથવા િચંતનમનન પણ સૌને સારંુ ધાયાર્ ટ ું સહ ે ું નથી હો .ુ ં

સયોગ્ય સદ્ ગ ુ અને મજ ત
ૂ મેધાશિક્ત િસવાય એમાં સહલાઈથી
ે ં
સફળતા નથી સાપડી શકતી. ય યાગ
અથવા તીથાર્ટનના લાભ પણ સૌથી નથી લઈ શકાતા. એ સઘળી અને એવી બીજી સાધનાત્મક િ યાઓ
ર્ પ છે એમા ં કોઈ
આશીવાદ ં નથી તોપણ
કારની શકા પોતાના એકધારા અન ુ ઠાનથી સારું ને સગીન

ફળ આપે છે કે પિરણામ પદા
ે કરે છે એવી ૂ
ળ ૂત સવસામાન્ય
ર્ યાવહાિરક સાધનાને જીવનમા ં

અનસરવામા ં આવે તો યિક્તગત તમ
ે જ સમ ટગત ક યાણ અને જીવનસાથર્ શ બને એ ચો સ છે .
મોટી કે ક ટસાધ્ય મનાતી સાધનાઓને બદલે એ નાની છતા ં મહત્વની યાવહાિરક સાધના ત્યે પરૂ ુ ં લક્ષ
આપવામા ં આવે તો જીવન શાત
ં , સવાદી
ં ને સફળ બને. એ યાવહાિરક સાધનાની એક િવિશ ટતા એ છે કે
એન ુ ં અન ુ ઠાન આબાલ ૃ સૌ કોઈ ને સવર્ થળે કરી શકે છે . એને માટે બા ત્યાગ કરવાની અિનવાયર્
આવ યકતા નથી હોતી. ે યિક્ત ઘરમા ં રહીને કે વનમા,ં ત્યાગી કે સસારી
ત્યક ં હોય તોપણ એનો આધાર
લઈ શકે છે એ સાધના દખાય
ે છે સરળ; પરં ુ છે ૂ જ મગલ
બ ં , અમોઘ અને આશીવાદ ે
ર્ પ. એની ઉપક્ષા
ાત અથવા અ ાત રીતે સમાજમા ં સિવશષ
ે થઈ છે . એથી અશાિત
ં , અિ થરતા અને આપિ વધી છે . એનો

સમ્યક િવચાર કરવાથી એ વાત સહલાઈથી સમજી શકાશે.
યાવહાિરક સાધનાનો પોતાની આગવી રીતે િનદશ કરતા ં કબીરે ક ું છે કે ઈ ર તો જડચતનાત્મક

સમ ત જગતમાં, મન ુ યની દર અને બહાર, ઘટઘટમા ં રમી ર ા છે . એમને શોધવા માટે બી ં
ાય
બહાર જવાની જ ર નથી. મન ુ ય યા ં પણ હોય ત્યા ં રહીને કડવી વાણી ન બોલે, સૌની દર પરમાત્માનો
પિવ તમ ે
કાશ પખવાનો ને સૌને પરમાત્માના િતિનિધ સમજવાનો ે
યત્ન કરવાની સાથસાથ ે સૌની
ુ રુ ને સાચો યવહાર કરે ને કોઈને િવચાર, વાણી કે વતનથી
સાથે સમ ર્ હાિન ન પહ ચાડે તો પોતાને ને
બીજાને ઉપયોગી થવાની સાથસાથ
ે ૃ
ે પરમાત્માની પરમ કપાનો ુ
અનભવ કરી શકે છે . 'ઘટઘટમ સોઈ સાઈ

રમતા, ક ુ ક વચન મત બોલ’
વાણીની દર ઘણી મોટી શિક્ત છે . વાણી ૂે ં
ટલા તરને જોડવાન ુ ં ને જોડાયલા
ે ં તરને તોડવાન ુ ં
ં ે
બન કારન ુ ં કામ કરે છે . ઘરમા ં ને ઘરની બહાર વાણીનો ભાવ જાણીતો છે . ઘરની અને બહારની િ થરતા,
ં , સવાિદતા
શાિત ં ુ રતા
ને સમ ુ સારુ વાણીનો સદપયોગ
ુ ૂ જ જ રી છે . કેટલાય માનવો એ સાધનાની

િસિ માં સફળ નથી થઈ શકતા. એમની વાણી બીજાના દયને બાણની પઠ
ે ે ઘાયલ કરે એવી કઠોર હોય છે .
એવી વાણીવાળા માનવો યા ં વસે છે ત્યા ં બધે જ અશાિત ે કરે છે અથવા ઉ કાપાત મચાવે છે અને
ં પદા
અળખામણા થઈ પડે છે . વાણીની સાધના ત્યે ુ
ગિલિનદશ કરતા ં કહવામા
ે ં આ ય ુ ં છે કે સત્ય બોલ ,ુ ં િ ય

www.swargarohan.org
સાધના - 18 - ી યોગે ર

બોલ ,ુ ં ને સત્ય હોય તે પણ અિ ય લાગે એવી રીતે ન બોલ ુ ં स यं ॄूयात ्, ूयं ॄूयात ्, मा
ॄूया स यम ूयम ् । ગીતા પણ કહ ે છે કે अनु े गकरं वा यं स यं ूय हतं च यत ् ।
ં ે
આવ યકતા છે એ સીધા, સરળ, સચોટ, સારવાહી સદશન ે જીવનમા ં ઉતારવાની. કોઈપણ સવ મ
ુ સદશન
શભ ં ે ે જીવનમા ં ઉતારવાનો આનદ
ં ખરખર
ે ે
અનરો છે . એને જીવનમા ં ઉતારવામા ં આવે છે કે
ઉતારવાનો ામાિણક યત્ન થાય છે ત્યારે જ એ સાથક
ર્ ઠરે છે .
*
બોલવાની ે
મ ચાલવાની પણ સાધના છે . કટલાક લોકો ચાલે છે ખરા પરં ુ સભાળપવક
ં ૂ ર્ સાચવીને
ે તો કહ ે છે કે
નથી ચાલતા. વદ પણ પગ ું ભરવામા ં આવે તે ટથી પિવ કરીને, જોઈ-િવચારીને
ભર ુ ં જોઈએ. ि पूतं यसेत ् पादम । મોટા ં શહર
ે ોમા ં ાિફક ઘણો વધારે હોય છે ત્યા ં ર તો ઓળગતી

ે ું બ ુ ં ધ્યાન રાખ ુ ં પડે છે ? વાહનોની અવરજવરનો બરાબર
વખતે કટ યાલ રાખીને જ િદશામા ં
ભર ુ ં હોય છે તે િદશામા ં પગ ું ભર ુ ં પડે છે . તે ુ ં ન કરવામા ં આવતા ં જોખમ ઊ ુ ં થાય છે અથવા
અક માત પણ થઈ જાય છે . મોટરોના ાઈવરોને પણ કટલા
ે બધા ચો સ અને સજાગ રહ ે ુ ં પડે છે ?
મોટર ચલાવવામા ં એ સહજ
ે પણ માદ સવ ે બને અથવા
ે ે, ગાફલ ૂ કરી બસ
લ ે ે તો તમના
ે ને બીજાના
જીવનને ુ
સીબતમા ં કી ં રાજમાગર્ પરથી પસાર થતી વખતે
ૂ દે . જીવનના આ જિટલ રિળયામણા રસવતા
પણ એ ુ ં જ, કહો કે એથી પણ વધારે ધ્યાન રાખવાન ુ ં છે . ે નથી થવાન.ુ ં
માદી કે ગાફલ ૂ
લનો ભોગ પણ
નથી બનવાનુ.ં િનરતર
ં નજર સમક્ષ રાખીને એની ાિપ્તના પિર યત્નોમાં ચો સ રીતે આગળ વધવાન ુ ં
ર્ ં આવતી
છે . માગમા ુ
લ ુ
લામણીઓમા ં ભમવાન ુ ં કે િમત થઈને ૂ નથી પડવાન.ુ ં િવપથગામી નથી
લા
થવાનુ,ં માગમા
ર્ ં મળતા ં લોભનોના િશકાર નથી બનવાન ુ ં ને ભાતભાતના ં ભય થાનોથી ભયભીત થઈને
આગળ વધતા ં અધવ ચે જ અટકી નથી પડવાનુ.ં જીવનના પ ુ યમય પિવ ત ્ વાસને સમજપવક
ૂ ર્ ,
ં સાથે, જવાબદારીના જ રી ભાન સાથે, શ
બનતી શાિત ે
તટલા રસપવક ુ
ૂ ર્ , સખસિહત ૂ કરવાનો છે . એ
પરો
પ ુ ય વાસ પોતાને કે બીજાને હાિનકારક ન થાય તન
ે ુ ં ધ્યાન રાખવાન ુ ં છે . વાસની સફળતા કે સાથકતા
ર્
ત્યારે જ થઈ શકે.
*

સવારે ઊઠતી વખતે જ પરમકપા પરમાત્માન ુ ં મરણ, મનન, ધ્યાન અથવા તવન કરવાની ટવ

પાડીએ તો કે ુ ં સારું ? શયનખડન ુ ખડં બનાવી શકીએ. તે વખતે મન
ં ે જ પરમાત્માની આરાધનાનો અદ્ ત
ં હોય ને વાતાવરણ િવમળ.
પણ શાત ઘની અટપટી અવ થામા ં આપણે એકદમ અચત
ે થઈને પડલા

ત્યારે દૈ વી સવ પરી શિક્તએ આપણને રક્ષીને જા ત કયાર્ અથવા ૃ
ને મરણ કરીને કત તાને કટ
કરવાન ુ ં છક ુ
ે જ વાભાિવક અને સયોગ્ય ે ય, એની સ ં
લખા ૃ , સં
િત ુ ને
િત ાથના
ર્ કરીએ. ભાતના પિવ
થમ હરમા ં જ એવી રીતે સાધનાની શ આત કરી શકીએ.
સવારે જાગ્યા પછી જીવનોપયોગી શ ુ સકં પો, ભાવો તમ
ે જ િવચારો પણ કરી લઈએ. િદવસ
દરિમયાન કાશ, પથ દશન
ર્ તથા ેરણાની ાિપ્ત કરવા માટે એની અિનવાયર્ આવ યકતા છે . િદવસ

દરિમયાન પણ પળપળે જા ત રહીને કે િવવકી
ે બનીને આત્મિવકાસની સાધનાને અખડં રાખીએ. અને બની

www.swargarohan.org
સાધના - 19 - ી યોગે ર

શકે તો સા ં પણ થોડોક સમય અલગ કાઢીને ઈ ર મરણનો લાભ લવાની


ે ે પાડીએ. કોઈ કારણે એ
ટવ
શ ન હોય કે હોય તોપણ રાતે સવા
ૂ જઈએ ત્યારે તો ઈ ર મરણ કે ર્ કરીએ જ. પથારીમા ં
ાથના ઘવા
માટે આડા પડતા ં પહલા
ે ં િદવસભરની િૃ ઓન ુ ં અવલોકન કરીને અશભન
ુ ે માટે ખદ
ે તથા પ ાતાપ અને

શભન ે સારુ સકં પ કરીને ાથનાનો
ર્ ે ં સવાની
આ ય લતા ૂ ૂ થાય ને સરસ
ે પાડીએ તો સૌ યાિધ દર
ટવ

શાિતમય ઘ આવી જાય. ુ
યા ં સધી ુ
ઘ ન આવે ત્યા ં સધી ં
ઈ ર મરણ કરતા-કરતા ં સવાની
ૂ ે
ટવ

પાડવાથી પથારીને સખદ સાધના થલી બનાવી શકાય છે . સાધના માટે મને અલગ સમય ન મળતો હોય
તે પણ એ સમયનો લાભ રોજ ઉઠાવી શકે છે . એથી એમને હાિનને બદલે લાભ જ થશે.
*
કોઈક માણસ ચાનો પ્યાલો પાય છે કે આપ ુ ં સામાન્ય ુ ં કામ કરે છે તો આપણે એનો Thank
you કે ધન્યવાદ કહીને આભાર માનીએ છીએ; પરં ુ ઈ રે આપણને અચતાવ
ે થામા ં લઈ જઈને શાિત

આપી અને એમાથી
ં ુ
જગાડીને જીવન બક્ષીને જગતનો અનભવ ૂ
કરવાનો અસાધારણ અ લખ અવસર
આપ્યો એમને - ઈ રની એ પરાત્પર શિક્તને-આપણે કદી પણ સાભાર મરીએ છીએ ખરા ? એ શિક્ત
આપણા જીવનમા ં કટલી
ે ૃ
બધી કપા વરસાવે છે ને કવી
ે સરસ રીતે કાયર્ કરે છે ? એના િવના જીવન પર
પડદો પથરાઈ જાય ને જીવન મરણની આ િૃ ૃ
ુ ં થાય. ઈ રની એ અલૌિકક શિક્તને સદા કત ૂ ર્
તાપવક
યાદ કરવાની આવ યકતા છે . એ શિક્ત આપણને જીવન અપ છે , ચતન
ે બક્ષે છે , ને િતપળ મદદ
પહ ચાડે છે .
*

જીવનની યાવહાિરક સાધનામા ં શભનો ં
સચય ુ કરવાનો સમાવશ
કરવાનો ને શભ ે થાય છે . સારા
બનો ને સારું કરો એ શ દોમા ં એ સાધનાન ુ ં સરવૈય ુ ં કાઢી શકાય છે . સારા બનવાનો અથર્ સદ્ િવચાર, સદ્

ભાવ ને સદ્ ગણોથી ં
સપ થવાનો છે . તમ
ે થતા ં ં આપોઆપ મળી જાય છે . સારું કરવાનો
દરની શાિત
અથર્ સત્કમપરાયણ
ર્ બન ુ ં એવો થાય છે . બીજાન ુ ં કોઈ કારણે સારું ન જ કરી શકાય તો ૂ ે કૂ ે પણ ખરાબ

તો ન જ કર .ુ ં એટ ું ધ્યાન અવ ય રાખ ુ ં.
જીવનમા ં વધારે ને વધારે ુ
માણમા ં ન તા, સરળતા, મ રતા તથા પિવ તાને િવકસાવવાનો
યત્ન કરવાની આવ યકતા પણ એટલી જ છે . એ આવ યકતા ત્યે ખમ ચામણા કરવાન ુ ં લશ
ે િહતાવહ
ન કહી શકાય.
*
યાવહાિરક સાધનાના સાર તરફ ુ
ગિલિનદશ ં ે ઠ કબીરે પોતાના પદમા ં લ ય ુ ં છે કે
કરતા ં સત
'ધનજોબનકો ગરવ ન કી , ૂઠા પચરગ
ં ચોલ.’ શરીરના ને ૃ
કિતના ં
બધા જ રગો તથા રસો િમ યા છે ,
ં અને અસાર છે એ ુ ં સમજીને માનવે પોતાના મનને એમનાથી ઉપરામ કર ુ ં અને ધન, ધરા તથા
નાશવત
ં ર ન કરવો. સક્ષપમા
રમાનો અહકા ં ે ં કહીએ તો સસારની
ં ં ુ
ક્ષણભગરતાનો િવચાર કરવો અને એમા ં સરોવરમા ં

રહનારા સરિસજની ૂ ર્ , અિલપ્તભાવે
મ બનતી અનાસિક્તપવક ે . સસારની
ાસ લવો ં અશા તતાને સમ

www.swargarohan.org
સાધના - 20 - ી યોગે ર

ે ં આસિક્ત ન કરી શકે એ તો ખરું જ છે ; પરં ુ જો કોઈ કારણે આસિક્ત કરી હોય તો તે દૂ ર થઈ જાય
તે તમા
છે . જીવનમા ં કશાન ુ ં અિભમાન નથી થ .ુ ં
*
ભારતીય ઋિષવરોની ભોજન ે
ત્યની ટ અથવા ભાવના ુ દી છે . ભોજનને એ પરમાત્માનો
સાદ માને છે અને એવી ઉદા ભાવનાથી અપનાવે છે કે આરોગે છે . ભોજન કરતા ં પહલા
ે ં કટલીક

જીવનોપયોગી ઉ મ ભાવનાઓ કરે છે . ભોજન એમને મન કવળ
ે ે ભરવાન ુ ં
પટ ૂ સાધન નથી; પરં ુ

આત્માને અન ુ ાિણત, ઉદા કે શિક્તશાળી બનાવવાની સામ ી કે સાધના છે . મોટા ભાગના મન ુ યો યાિં ક
રીતે, વાદની િૃ થી ેરાઈને, પટ
ે ભરવા માટે જ ભોજન કરતા હોય છે . તથી
ે ે
તમના શરીરને થો ુ ં કે
વધારે પોષણ મળે છે ખરું પરં ુ મનને કે આત્માને જોઈતા માણમા ં નથી મળી શક .ુ ં મન અને આત્માને
પોષણ દાન કરવા માટે ભાવના કરવી આવ યક છે . એ ભાવના પોતપોતાની ૃ
કિત ુ
તથા રિચ માણે
ે હોઈ શકે. ભોજન કરતા ં પહલા
ગમે-તવી ે ં ભોજનની થાળી પાસે બસીન
ે ે ર્ કે ભાવના કરવી જોઈએ કે
ાથના
આ ભોજન ારા મને વા ય સાપડશ
ં ે, મારી દર સવ મ ે
િત, શિક્ત તથા ચતનાનો ં
સચાર થશે,
ઉ મ િુ કટશે, ને જીવનોપયોગી કમ ન ુ ં અન ુ ઠાન કરવાન ુ ં સામ યર્ જાગશ.ે પરમાત્માના પિવ તમ
સાદ વા આ ભોજનથી મારી વાસનાઓ, મિલન િૃ ઓ, ઈ છાઓ ને મારા િવકારોનો ત આવશે ને

મને સખશાિતની
ં ાિપ્ત થશે. આ જ જીવનમા ં પરમાત્માની ાિપ્ત કરવાન ુ ં મારે માટે શ બનશ.ે ભાવના
કે ાથના ે પણ ઉતાવળ, ઉિ ગ્નતા કે િચંતા િવના
ર્ કયાર્ પછી લશ બ ં ૂ ર્ ભોજન કર ુ ં જોઈએ.
ૂ જ શાિતપવક
એ ુ ં કરવાથી ભોજન આત્મિવકાસની અકસીર સાધના બની રહશ
ે ે.
ે છે એ ુ ં સમજીને
શરીરમા ં જઠરાિગ્ન અથવા વૈ ાનર પે પરમાત્મા જ રહલા ં ે ભોજન આપ ુ ં
ૂ યાન
એ પણ એક કારની આરાધના છે . ૂ યાન
ં ે ભોજન ારા ૃ
િપ્ત મળે છે તે ં ે પરમાત્માને જ
કારાતર
મળી રહ ે છે . એ ૃ
ારા પરમાત્માની કપાનો , શિક્તનો અને એમના મગળમય
ં ુ
મિહમાનો અનભવ થાય છે .
આપણા પોતાના શરીરમા ં પણ વૈ ાનર પે એમનો જ વાસ છે એ ુ ં સમજવાથી ં ભોજન કરવામા ં
કાઈ
ર્ કરવાન ુ ં હોવાથી શ ુ
આવે એ પરમાત્માને અપણ અને સાિત્વક કરવાનો જ આ હ સવવામા
ે ં આવે. પછી તો
એ ુ ં વાભાિવક બને એટલે એવા આ હને થાન પણ ન રહ.ે વળી ભોજનના ે
ત્યક શથી આપણી દર

રહલી પરમાત્માની પરાત્પર લોકો ર શિક્તને જાણે કે આ િત
ુ આપતા હોઈએ, એક કારનો ભાવાત્મક
હવન કરતા હોઈએ, એવી વાન ુ િત
ૂ આપણે માટે શ બને. એવી વાન ુ િત
ૂ સાથે ભોજન કરવાનો આનદ


કટલો બધો અસાધારણ અથવા અનોખો હોય એ તો ે
એનો આ વાદ મળવ ે તે જ જાણી શકે. એ ુ ં

ભાવનાયક્ત ુ ં -સખદ
ભોજન સદર ુ સાધના જ થઈ પડે.
*
યાવહાિરક સાધના ત્યે પોતાની આગવી રીતે ુ
ગિલિનદશ કરતા ં ઉપિનષદે ક ું છે : मातृदेवो
भव । पतृदेवो भव । आचायदे वो भव । માતામાં, િપતામા ં અને આચાયમા
ર્ ં દવોના
ે ે
દવ પરમાત્માની
પરાત્પર દૈ વી શિક્તન ુ ં દશન ે પાડજો. આપણા સાચા ને
ર્ કરવાની ટવ ે એમના પ આપણી સાથે,
ત્યક્ષ દવો
પાસે અને આ ુ બા ુ વસે છે ; પરં ુ એમની િદ યતાન ુ ં દશન
ર્ કરવાની ટ આપણને નથી સાપડી
ં એટલે

www.swargarohan.org
સાધના - 21 - ી યોગે ર


દવોના ે
દવના ર્ માટે આપણે બહાર ફાફા
ં દશન ં ં મારવા પડે છે . એમની ે
દર દવન ુ ં દશન
ર્ વાભાિવક બન્યા
પછી બધાની દર પણ એ ુ ં દવદશન
ે ર્ સહજ બનશે અને એને પિરણામે બીજા ે
ત્યનો યવહાર પણ

મમય ુ , પિવ
, મ મય ને ઉદા થશે.
*
ર્ ૃ
જીવનની સાધનાના રસવાળા સાધકે ભ હિર ે
મહારાજની પલી ે ં
ઉપદશપિક્તન ે યાદ રાખવાની છે :
तृंणां िछ घ, भज मां, ज ह मद, पापे रित मा कृ थाः । ' ૃ ણાને તોડી દો, ક્ષમાન ુ ં સવન
ે કરો,

અિભમાનમાથી ુ
િક્ત ે
મળવો , ને પાપકમમા
ર્ ં ૂ ે કૂ ે પણ
લ ીિત તથા િૃ ન કરતા.’ એમની એ શીખ

કટલી બધી સરસ ને સારગિભત છે ? એ ુ
માણે ચલાવામા ં આવે તો જીવન સખમય ં અને ઉ જવળ
, શાત
ં ે કરવાન ુ ં કશ ુ ં પણ કારણ નથી. એને અનસરીએ
બને એમા ં સદહ ુ એ જ આવ યક છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 22 - ી યોગે ર

ે સમજ
૫. સાધનાની િવશષ

સાધના ારા પરમાત્માના પરમ ં ે


કાશનો સાક્ષાત્કાર કરવાનો છે . સક્ષપમા ં કહ ે ુ ં હોય તો કહી
શકાય કે અપરોક્ષાન ુ િત
ૂ . આત્માનો અપરોક્ષ અથવા તો ુ
ત્યક્ષ અનભવ ર્ ુ ં ધ્યય
એ જ ધમન ે છે , સઘળી
સાધનાન ુ ં સાધ્ય છે , અને આધ્યાિત્મકતાનો અકર્, આદશર્ છે . ધમ,ર્ સાધના કે આધ્યાિત્મકતાની સ ૃ ટ એને
માટે જ છે . ટલા ુ િસિ
માણમા ં ધમર્, સાધના અથવા આધ્યાિત્મકતા એ હ ે ની કરી-કરાવી શકે તેટલા
માણમા ં એ સફળ અથવા તો આદશર્ કહી શકાય, અને ટલા ુ ે એ
માણમા ં એ હ ે ન ુ
ૂ ે- લાવ
લ ે તટલા

માણમા ં એ અપણ
ૂ ર્ કે ુ ૂ ર્ કહી શકાય. ધમર્, સાધના કે આધ્યાિત્મકતાનો આ આત્મા છે . અને
િટપણ યારે
ં ે જ સવર્ વ માનવા-મનાવવામા ં
આત્માની અવ ા કરીને શરીરને એટલે બહારના ં િવિધિવધાન કે િ યાકાડન
આવે છે ત્યારે ધમર્, સાધના કે આધ્યાિત્મકતાન ુ ં અન ુ ઠાન અથર્ વગરન ુ ં અને િન ાણ બની જાય છે .
ુ ં ક યાણ નથી કરી શક ુ ં.
કોઈનય
એટલે માનવની ે
દર રહલા અ ાન પી આવરણને અળગ ું કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી
આપવો એ સાધનાન ુ ં ધ્યય
ે છે . એન ુ ં જ નામ સાધના છે . અને એને માટે જ સાધના છે . એને પિરણામે
ં અને મમતામાથી
માણસ અહતા ં ુ
િક્ત ે
મળવીન ર્ બની જાય છે : રાગ ષરિહત
ે ન , િનરિભમાની ને િનમળ ે
થાય છે : અને આસિક્તથી અલગ બને છે . દન્યવી
ુ લાલસા, કામના તથા ૃ ણા એને નથી સતાવી શકતી.
એન ુ ં જીવન પરમાત્મમય બની જાય છે . પરમાત્માના પરમ કાશન ુ ં દશન
ર્ કરીને એ સૌ ત્યે ેમ રાખે છે .
ે ં
ભદભાવમાથી ુ
િક્ત ે
મળવ ે છે , ને સૌના િહતમા ં રાજી તથા ૃ રહ ે છે .
ે ં
પહલાના વખતમા ં ં
વયવરની થા હતી તે ખબર છે ને ? રા યકન્યાઓના ં
વયવર થતા.

રા યકન્યાઓ વયવરમા ુ
ં ઈ છાનસાર ે
વરમાળા પહરાવતી ં
. એ વયવરની થા અત્યારે ના દૂ થઈ છે ,
ે ભાવના ના દૂ નથી થઈ. તે તો હ ુ કાયમ છે . રા યકન્યાઓના વયવરમડપો
પરં ુ તની ં ં જતા ર ા છે ,
પરં ુ તથી
ે શ ુ ં ? સસારનો
ં ં
વયવર તો સનાતન છે . જીવ કન્યા પે છે . તણ
ે ે સસારના
ં ં બીજા નામ પ અને
આકષણોથી
ર્ જાવા અને ભરમાવાને બદલે, િશવને પોતાન ુ ં સવર્ વ અપણ
ર્ કરવાન ુ ં છે . પરમાત્માને જ
વરવાન ુ ં છે . એમને પોતાની વરમાળા આરોિપત કરવાની છે ? એ તો દરન ુ ં આત્મસમપણ
ર્ છે . પરમાત્માને
મનોમન સકં પથી વરવાન ુ ં છે . એને હાર પણ કાઈ
ં ૂ થોડો જ પહરાવવાનો
લ ે છે ? એ હાર તો હૈયાનો છે .
ે , હીરા કે લનો નથી. પરમાત્માને પોતાના હૈયાનો હાર પહરાવવાનો
મોતી, માણક ે છે . એન ુ ં નામ જ સાધના.
સાધના ારા સાધકે એ જ કરવાન ુ ં છે : પરમાત્માને પોતાન ુ ં સવસમપણ
ર્ ર્ .
ે થઈ જાય છે . પરં ુ યોગ એટલે એકલા ં આસન નથી, ષ ્ િ યા નથી,
સાધનામા ં યોગનો સમાવશ
ાણાયામ નથી, ત્યાહાર, ુ ા, ધારણા કે ધ્યાન નથી, થોડા કે વધારે વખતની સમાિધ ય નથી, એને
પિરણામે ૂ ર્ જીવનન ુ ં
ાપ્ત થનારી સાધારણ કે અસાધારણ િસિ ઓ પણ નથી. યોગ તો પણ ે ાર છે ;
વશ

િક્તના ં
મહામિદરનો ં
મગલ ે છે ,
વશ સા ુ ં છે અને સારું સમજવામા ં આવે છે એનો જીવનમા,ં

આચારમા ં અનવાદ છે , આદશનો
ર્ આગાર છે , ઘડતર છે , પિરવતન ુ
ર્ છે અથવા તો અનભવ છે .

www.swargarohan.org
સાધના - 23 - ી યોગે ર

સાધનામા ં ભિક્તય આવી જાય છે . પરં ુ ભિક્ત એટલે કવળ


ે ર્ કે ભજન નથી; દવદશન
જપ, કીતન ે ર્ ,
તીથાટન
ર્ કે પ ુ તકપારાયણ પણ નથી; માળા, િતલક કે સા ં દાિયક િચ મા ં પણ એની ઈિતકતર્ યતા નથી
આવી જતી. એ તો ે છે , ભાવ છે ,
મ ે રાગ છે , પોકાર છે અથવા તો તલસાટ છે .
દયનો ઈ ર માટનો
સાધનામા ં ે થઈ જાય છે . પરં ુ
ાનનો સમાવશ ાન એટલે કવળ
ે ે
વાચન, મનન, િચંતન, લખન કે

સભાષણ નથી, વચન નથી, વાદિવવાદ કે ે
ડો અ યાસ પણ નથી. એ તો જીવન સાથનો કૂ અને

શાત ેમાલાપ છે .
ં કમર્ પણ બાકાત નથી રહી શક ;ુ ં પરં ુ એ કમર્
સાધનામાથી ખ મ ચીને િવવકન
ે ે ગીરો ૂ ે
કીન
કરાતી કોઈ જડ કે ઢ િ યા નથી, અહકારથી
ં આ ૃ ે
થયલી ુ
લાલસાયક્ત િૃ પણ નથી. એ તો સદસદ્

િવવકથી ં ૃ એ ુ ં કતર્ ય છે , િનમળતાથી
અલકત ર્ પાલન કરાતી ફરજ છે . ઈ રના હાથમા ં હિથયાર પે થઈને
બજાવવાનો કે અદા કરાતો વધમર્ છે અને પિવ ે જ પણ
તમ ૂ ર્ જીવનનો વાસ છે .
એ સાધના યોગની હોય, ભિક્તની હોય, ાનની હોય કે કમની
ર્ ે
હોય, અથવા તો એ ચારના
સમન્વયના તીક પે હોય, એની સાથે વધારે િન બત નથી હોતી. મહત્વની મહા ૂ યવાન વાત એટલી જ
છે કે એની મારફત તરની આગળન ુ ં આવરણ હઠવામા ં મદદ મળવી જોઈએ, પરમાત્માના ચરણોમા ં
ર્ થ ુ ં જોઈએ,
સવસમપણ
ર્ દયની શિુ સધાવી જોઈએ, અને સત્ય વ પ પરમાત્માનો સાક્ષાત્કાર થવો
જોઈએ. સાધનાન ુ ં લ ય એ જ છે . એને ુ
િક્ત ર્ કહો કે પરમશાિતની
કહો, કૈ વ ય કહો, પરમાત્મદશન ં ાિપ્ત
કહો, બ ુ ં એક જ છે .

સસારન ે સાગરની સાથે સરખાવવામા ં આવે છે . સાગરને પાર કરવો મ ુ કલ
ે છે , તમ ં
ે સસારમા ં
રહીને ુ
િક્ત ે
મળવવાન ,ુ ં તરવાન ુ ં કે અિલપ્ત રહવાન
ે ુ ં કામ પણ કપરું ને ક ટસાધ્ય છે . સાગરમા ં ુ દી ુ દી
જાતના જલચર જીવો તથા ખડકો અને તોફાની તરગો
ં હોય છે ; તવી
ે રીતે સસારમા
ં ં પણ લોભનો, િવ નો,
ુ હોય છે , ત્યારે તો સસાર
એશઆરામ અને સખ ં ગોળ ં
વો ગ યો અથવા તો કસાર વો વાિદ ટ લાગે છે ;
પરં ુ િવરોધ, યાિધ, િવ નો ને િવપિ તથા િવષાદની ક્ષણો આવતા ં ક ુ બની જાય છે . અળખામણો કે
નીરસ લાગે છે અને ગાર વો દઝાડનારો થાય છે . એવે વખતે સસાર
ં તરફથી મન સહ ે ઉચક બની

જાય છે . વૈરાગ્યશતકના લોકો શી યા િવના વૈરાગ્ય એટલા વખત પરતો ે થાય છે .
તો આપોઆપ જ પદા

સાધનો શોધો
એવા સાગર ં
વા તોફાની, મહાભયકર અને અનક
ે ે
કારની િવિચ તાઓથી ભરલા ં
સસારન ે પાર
કરવાન ુ ં કામ ુ કલ
ે છે પણ તનાથી
ે િનરાશ થઈ, ડરી અને િહંમત હારી જઈશ ુ ં કે ? તન
ે ે તરવાનો િવચાર
પડતો ૂ
કીશ ુ નિહ. તવી
ુ ં કે ? િબલકલ ે ુ
રીતે ડરપોક ને નાિહંમત બનવામા ં કઈ જાતની બહાદરી છે ?
કાયરોને માટે સસારની
ં ં
ભયકરતાનો ુ
િવચાર કરીને ભયભીત થવાન ુ ં ભલે બરાબર હોય. પરં ુ બહાદરોન ે

માટે, જવામદ ને માટે, મજ ત
ૂ મનોબળવાળાને માટે, તમ
ે જ મને સસારન
ં ે તરી જઈને જીવનન ુ ં સાથર્
કર ુ ં છે તમન
ે ે માટે, એવી રીતે ભયભીત, નાિહંમત ને િનરાશ થઈને બસી
ે રહવાન
ે ુ ં જરા પણ બરાબર નથી.

તમણ ે તો શાિતપવક
ં ૂ ર્ િવચાર કરીને સસારન
ં ે સહીસલામત પાર કરવાના ં સાધનો શોધવા ં પડશે અને એ

www.swargarohan.org
સાધના - 24 - ી યોગે ર

સાધનોનો આધાર લઈને પોતાના મનોરથનો પરો


ૂ િવચાર કરવો રહશ
ે ે. એવી રીતે જો પરતા
ૂ ં િવચાર, ાન
અને પ ુ ષાથર્પવક
ૂ ર્ ચાલવામા ં આવે તો સસાર
ં ુ
ં જ ન કરી શકે. તે આપણે માટે આત્મો િતના સખદ
કઈ
સાધન પ થઈ પડે.

ે કાઢી નાખો
ઝર
ં ઝરી
સાપ અત્યત ે હોય છે અને મોટા ભાગના માણસો એનાથી ડરે છે તથા એને દખીન
ે ૂ ભાગે
ે જ દર
છે પરં ુ મદારીન ુ ં તે ુ ં નથી હો .ુ ં તન ુ
ે ુ ં કારણ શ ુ ં ? કારણકે તે સાપને વશ કરવાની કળામા ં કશળ છે .

સગીતના ુ રુ વરોથી સાપને મ ં
સમ ુ
ગ્ધ કરીને તે પકડે છે , અને તની
ે ઝરની
ે કોથળી કાઢી નાખે છે . બસ,
એ કોથળીને કાઢી નાખવાથી તની
ે બધી જ ભયકરતા
ં ને ભીિત મટી જાય છે અને મદારી િનભય
ર્ બને છે . તે
તન ુ
ે ે હાથમા ં પકડે છે , નચાવે છે , ઈ છા અનસાર ચલાવે છે તથા તની
ે પાસે િવિવધ ે કરાવે છે .
કારના ખલ
એના પરથી શ ુ ં શીખવા મળે છે તે જાણો છો ? સસાર
ં પી સપર્ તમારી બહાર જ નથી, દર પણ છે . એ
ર્ ે
સપન દયશિુ , તમ
ે જ પરમાત્માના પરમ ે -સગીતથી
મ ં અથવા નામ મરણથી વશ કરો અને પછી એની
બે ે
ાણઘાતક ઝરની ુ
કોથળીઓ કાઢી નાખો, તો તે તમને નકસાન નિહ કરે . તમે તનાથી
ે ે જ
િન ફકર તમ
સલામત બની જશો.

એ ઝરની ે
બે કોથળીઓ કઈ છે તની માિહતી કદાચ તમને નિહ હોય. એ કોથળીઓ અહતા
ં અને
મમતાની છે . એ બન ં નીકળે ું ઝર
ં ે કોથળીઓમાથી ે જ માણસને યાપે છે , અસર કરે છે અને બહાલ
ે અથવા

બહોશ ૃ , િવઘાતક અસરને લીધે જ માણસ પોતાની સધ
બનાવે છે . એની િવકત ૂ ધ
ૂ ૂ જાય છે . અહતા
લી ં
અને મમતાની એ િવષમય, િવઘાતક અસરમાથી
ં રાગ અને ષ
ે , હષર્ અને શોક, કામ ને ોધ, સખ ુ ,
ુ ને દઃખ
ઉત્થાન ને પતન, બધન
ં તથા જન્મમરણની સ ૃ ટ થાય છે , અવનવી ઈ છાઓ ને વાસનાઓ આિવભાવ
ર્
ુ , અિતકરણ
પામતી જાય છે ને જીવ એનાથી જકડાય છે . એની કરણ ુ કથનીનો ત જ નથી આવતો. જો

પલી ાણઘાતક કોથળીઓ કાઢી નાખવામા ં આવે તો સસારન
ં ે તરવાન ુ ં કામ અત્યત
ં સહ ે ું બની જશ.ે પછી

સસારનો ે ુ ં વ પ ડરાવી, હરાવી કે ગભરાવી નિહ શકે. તે આપણે માટે સ ુ દસમો બની
ભય નિહ રહ.ે તન
જશે.

સકં પબળ
સાપ ગમે તવો
ે ં
તોફાની તથા ભયકર હોય તોપણ, ુ
ે ે આ િનક
મ તન સાધનોનો આધાર લઈને
િસફતથી તરવામા ં આવે છે , તમ
ે સસારન
ં ુ તથા સિવચારથી
ે તરવાની કળા જાણી લો, સદ્ ગણ ુ ં
સપ બનો,
અને ઈ ર મરણ કે ભિક્તનો આ ય લો, એટલે સસારન
ં ે સહલાઈથી
ે તરી જશો. તમારા જીવનની ુ
સીબતો ,

િતકળતાઓ , પીડાઓ, સમ યાઓ તથા આિધ, યાિધ ને ઉપાિધને જોઈને ડરી ન જતા. િહંમત ન હારી
જતા. નાસીપાસ ન બની જતા અને મનને ઢી ું પણ ન કરી દતા
ે . મનોબળને મજ ત
ૂ રાખીને કતર્ યના
ક્ષે મા ં આગળ વધજો. તમારી ઈ છાશિક્તને તથા તમારા સકં પબળને તી બનાવજો. િહમાલય ું
અડગ અથવા અચળ રાખજો, અને કોઈ પણ સજોગોમા
ં ં અને કોઈ પણ કારણે િનબળતાનો
ર્ િશકાર ન બનતા.

www.swargarohan.org
સાધના - 25 - ી યોગે ર


ન ી કરલા કાયર્ મ માણે પ ુ ષાથના
ર્ પાવન, શ ય ને પસદગી
ં ે
કરલા પથ પર, એકધારા ઉત્સાહથી

આગળ વધતા રહેજો તો તમારા ધારલા ે
ધ્યયની િસિ કરી શકશો.

િહમ્મત રાખો
ૂ મનોબળ આત્મો િતના માગમા
ઢ ઈ છાશિક્ત અથવા તો મજ ત ર્ ં અત્યત
ં આવ યક છે .
મનોબળ ુ કલીઓથી
ે મહાત ન બને, ૂ
િતકળતાથી પીિડત ન થાય કે પામર ન બની જાય, તોફાનોના

તાડવથી ુ
તપી ન ઊઠે, દઃખ ુ
ને દરદ તથા દિદનના દાવાનળથી ડગે કે દાઝે નિહ, િનંદા ને ટીકાના િવષવાય ુ
ને ુ
યાકળ કે િવ ્ વળ ન કરી નાખે, િચંતા ને ચલાયમાન ન કરે , હતાશા ને હફાવ
ં ે નિહ, અને
િન ફળતા ે તરફ
નો નાશ ન કરી દે ; પોતાના ધ્યય ેમ ને ૂ કયાર્
ૂ ર્ એકસરખી એકધારી કચ
સ તાપવક
કરે , અને પથ
ં ના ં લોભનોથી ં થઈને તમ
ભાિવત તથા પથ ાત ે જ ભય થાનની ભયભીત બનીને
પોતાના ૂ -માગર્ અને મનોરથને
ળ ૂ
લી ૂ મનોબળની અિનવાયર્ આવ યકતા છે .
ન જાય; એવા મજ ત
ૂ મનોબળથી મિડત
એવા મજ ત ં ં
થશો તો સસારન ે પાર કરવાન ુ ં કામ સરળ બનશ.ે બાકી રણસ ં ામમા ં
લડવા જતા ં પહલા
ે ં યો ાના પગ ઢીલા બની જશે તે શ ુ ં લડી શકશે ને િવજયી પણ શ ુ ં થઈ શકશે ?
અથવા તો સાગરમા ં પડતા ં પહલા
ે ંજ ની છાતી ૂ જશે તે સફળતા તથા શાિત
ટી ં ને શરવીરતાપવક
ૂ ૂ ર્ મન
ૂ ે કવી
કીન ે રીતે તરી શકશે ?

પિવ કાશ

સસારન ે તરવાની પાછળ શ ુ ં રહ ય સમાયે ું છે , જાણો છો ? સસારમા
ં ં ં
અહતા છે , મમતા છે ,
ર્ છે , કાદવ છે અથવા તો
આસિક્ત છે , આકષણ ુ
રાઈ છે , અને ન્ ોની સ ૃ ટ છે , એની અસરમાથી
ં ુ
િક્ત

મળવવી ે
, પોતાના જીવનધ્યયન ે સદાયે યાદ રાખ ુ ં અને એ ધ્યય
ે તરફ આગળ વધ ુ ં અથવા તો સસારમા
ં ં
રહીને કતર્ યો કરતા-કરતા
ં ં સસારથી
ં અનાસક્ત રહે .ુ ં એ કાયમા
ર્ ં મજ ત
ૂ મનોબળ મ મહત્વનો ભાગ
ે ઈ રની ભિક્ત કે શરણાગિત પણ ભારે સહાયક સાિબત થાય છે . ઈ રની ભિક્ત કે
ભજવે છે , તમ
શરણાગિતથી આત્માની દર એક ૂ ૂ ર્ અસાધારણ બળનો ઉદય થાય છે , એક
કારના અ તપવ કારની

રણા ે થાય છે , એક
પદા ૂ પિવ
કારના અદ્ ત કાશનો ુ ર્ થાય છે અને ઈ રની અસીમ કપાનો
ાદભાવ ૃ
લાભ મળતા ં એક નિહ પરં ુ અનક
ે અટપટી સમ યાઓનો આપોઆપ ઉકલ ૃ
ે થઈ જાય છે . ઈ રની કપામા ં

એવી શિક્ત છે . એથી કામ અનકગ ુ ં સહ ે ું થઈ શકે છે . ભિક્ત કે શરણાગિતથી ઈ રની સાથે સબધ
ં ં બધાય

છે અને પિરણામે માતા મ બાળકનો બધો જ બોજો ઉપાડી લે અથવા બાળકની સપણ
ં ૂ ર્ સભાળ
ં ે
રાખ,ે તમ

ઈ ર માણસની સઘળી સભાળ રાખે છે . સસારન
ં ે તરવાની કે પાર કરવાની શિક્ત પણ એ જ આપે છે . એ જ

સસારન ે તરાવે છે કે પાર કરાવે છે . ભક્ત પછી નિચંત બની જાય છે . એ ફક્ત એકમા ઈ રની િચંતા કરે
છે , અને એની બધી જ િચંતા બદલામા ં ઈ ર કરે છે . એની બધી જ જવાબદારી ઉપાડી લે છે .
રામકૃ ણ પરમહસદવ ં અસરકારક ભાષામા ં ક ું છે કે, ''ફણસને
ં ે ે પોતાની સીધીસાદી છતા ં અત્યત
કાપવાથી હાથ ચીકણા થાય છે અથવા ખરડાય છે પરં ુ હાથ ચીકણા ન થાય એને માટે એક સરસ ઉપાય

www.swargarohan.org
સાધના - 26 - ી યોગે ર

છે . ફણસને કાપતા ં પહલા ે લગાડી લો એટલે થય.ુ ં હાથ ચીકણા નિહ થાય અને ફણસ સહલાઈથી
ે ં હાથે તલ ે
કાપી શકાશે.’’ એવી રીતે ઘરગ ુ ઉદાહરણ આપીને એમણે ઉપદશ
ે કય છે . તે માણે સસારમા
ં ં રહનાર

માણસને પણ તની
ે ચીકાશ લાગે છે અથવા એ એનાથી ખરડાય છે . પરં ુ મનને જો ઈ રના ે
મરસથી

રગી ે
દવામા ં આવે અને પછી સસારનો
ં યવહાર કરવામા ં આવે, તો એ યવહારથી મન ખરડાય નિહ,
એનાથી અિલપ્ત રહે. કડછી મ ુ દી ુ દી જાતની રસોઈ કે ભોજનસામ ીમા ં ફરે છે તમ
ે એ રહ ે ને બધામા ં
ફરે , પરં ુ કશાનો સગ
ં એને ન લાગે. કશાની અહતા
ં , મમતા કે આસિક્ત એને ન થાય. એનો તરાત્મા તો
ુ જ રહ.ે કડછીની
કેવળ ઈ રાિભ ખ મ એ જડ નથી, એટલે િવિવધ ં
કારના સાસાિરક રસા વાદની એને
ખબર તો પડે જ, પરં ુ એ કશાથી લપાય
ે કે બધાય
ં નિહ. પોતાના જીવનન ુ ં ધ્યય
ે હમશા
ં ે ં એની નજર સામે
રહ ે અને એ ધ્યયની
ે ાિપ્ત માટે ભરચક કોિશશ કરે .
ગીતાની ભાષામા ં કહ ે ુ ં હોય તો એવી અવ થાને 'નિલનીદલમ ં વ
ુ ’્ કહી શકાય. પાણીમા ં
કટનાર પ ના દલ ં
વી દશા. પ ની પાખડી વી રીતે પાણીના પશથી
ર્ ુ
ક્ત રહ ે છે અને પોતાના
દયને આકાશ તરફ ઉઘા ુ ં કરે છે તવી
ે રીતે એવી અવ થાવાળી યિક્તન ુ ં શરીર સસારમા
ં ં રહ ે છે પરં ુ

તર સસારના િવષયોથી અિલપ્ત રહીને િનત્ય િનરતર
ં ઈ રન ુ ં મરણ, મનન, િનિદધ્યાસન અને એમાથી

આિવભાવ ં
ર્ પામતા આનદમા ં મગ્ન રહ ે છે .

ે ને વૈરાગ્ય
િવવક
તમે પણ એવી રીતે સસારના
ં િવિવધ િવષયો અને યવહારોની વ ચે વસવા છતા ં વૈરાગ્ય યોિત
ે થઈ શકો છો. એમા ં અશ
વિલત રાખીને અિલપ્ત, અનાસક્ત અથવા િવદહી ુ ં કશ ુ ં જ નથી.
જગતમા ં તમે જીવો છો તે જગતનો િવચાર કરો ને શોધી કાઢો કે તમા
ે ં તમે શા માટે આ યા છો ? તમારા
જીવનન ુ ં યોજન શ ુ ં છે ? એ ૂ ર્ કરવામા ં સહાયક થાય એ ુ ં જીવન શ ુ ં તમે જીવી ર ા છો ? કે
યોજન પણ
પછી એનાથી ઊલટી િદશામા ં જ યાણ કરો છો ? કઈ ુ
િટઓ કે િનબળતાઓન
ર્ ે
ે લીધે તમારા જીવનધ્યયની
િદશામા ં તમે આગળ નથી વધી શકતા ? એમના િનવારણને માટે ામાિણક યત્નો કરો છો ખરા ? જો નથી
કરતા તો શા માટે ? અને જો કરો છો તો પિરપણપણ
ૂ ર્ ૂ શિક્તને કામે લગાડીને કરો છો ખરા ? એવી રીતે
ે પરી
ે અને વૈરાગ્યનો આધાર લો તો સસાર
અનવરત આત્મિનરીક્ષણ તથા િવવક ં તમને કાઈ
ં જ નિહ કરી શકે,
અને એમા ં રહીને પણ મે મે િવકાસ કરતા ં અને આગળ વધતા,ં છવટ
ે ે તમે ુ
ક્તાવ ે
થાનો મહારસ મળવી
ૃ જોઈએ, લગન જોઈશે, તથા પ ુ ષાથર્ ને ઈ રપરાયણતાની જ ર
ે ે માટે તમારી પોતાની જાગિત
શકશો. તન

પડશે. તો સસારના યવહારો તમારી વ ચે નિહ આવી શકે. િવ ન પ પણ નિહ થઈ શકે. અલબ ,

યવહારોના આજના િવકત વ પને બદલાવીને, તમન
ે ુ ં સંશિુ કરણ કર ુ ં પડશે. એ ુ ો અિતશય મહત્વનો
છે અને એના િવના કશ ુ ં જ કામ નિહ થઈ શકે.


સત્સગ

www.swargarohan.org
સાધના - 27 - ી યોગે ર

ે ને વૈરાગ્યની એ જા વ યમાન
િવવક ં એમ ને એમ જાગી શકશે કે ? આત્મિનરીક્ષણની
યોિત કાઈ
ર્ પ આદત એમ ને એમ પડશે કે ? તન
આશીવાદ ે ે માટે રસપવક
ૂ ર્ ં કરવો પડશ.ે
િનયિમત સત્સગ
ુ ં
વાનભવસપ ં
શાિત ાપ્ત મહાપ ુ ષોનો સમાગમ, સદર
ું થળોનો સમાગમ, અથવા તો ેરણાદાયક ઉ મ
સદ્ ં
થોનો ં જ કહવાય
સમાગમ, એ બધો સત્સગ ે છે . આત્મબળની અિભ િૃ મા ં અને આધ્યાિત્મક િવકાસના
પાયાના ચણતરમા ં તમ
ે જ એ ચણતરને મજ ત
ૂ બનાવવામા ં એ મહત્વનો ભાગ ભજવે છે . સસારન
ં ે
ૂ ર્ તરવાની કળા શીખવા માટે એનો આધાર લઈ શકાય છે .
સફળતાપવક


તિરક સત્સગ
બહારનો સત્સગ ુ
ં શ આતમા ં સખદાયક ં
, શિક્તસચારક કે ેરક થશે એ સા ુ ં છે , પરં ુ છવટ
ે ે તો
માણસે પોતાની ં
દરના સત્સગનો ે
જ આધાર લવો પડશે તથા રસ કળવવો
ે ે ે.
રહશ પરમસત્ય પી
પરમાત્મા પોતાની દર િવરા લા છે અને ેરણા, કાશ, િત, રણા કે જીવન આપી ર ા છે ; તે ગઢ
ૂ ,

પરાણપ ુ ષ પરમાત્માની સાથે સબધ
ં ં ં વો,
બાધ ે
નહ ે
કરવો, તથા તમનો સાક્ષાત્કાર અથવા તો

અપરોક્ષાનભવન ે માટે યાસ કરવો, એ પરમાત્માનો સમાગમ કરવો, એના વો ે કર સત્સગ
ય ં બીજો
કોઈ નથી. જીવનના ક યાણની કામનાવાળા સાધકે બહારના સત્સગમાથી
ં ં આગળ વધીને છવટ
ે ે એ દરના

સત્સગમા ં ે કરવો જોઈએ. બહારનો સત્સગ
વશ ં દરના એ સવ ં માટની
મ સત્સગ ે ૂ પાડવા
યોગ્યતા પરી
માટે જ છે . એ ં
દરના અલૌિકક સત્સગમા ં સાધક તથા ઈ ર બે જ રહ ે છે અને બની
ે વ ચે જ સબધ
ં ં રહ ે છે
કે સદશા
ં ે યવહાર ચાલે છે . એ દરમ્યાન ર્ , જપ કે ધ્યાન ગમે તે થઈ શકે છે .
ાથના


સદ્ ગણના વામી
ં માટે વહલા
એવા અતરં ગ સત્સગ ે ઊઠીને એક આસન પર બસવાની
ે ે પાડવી પડશે.
ટવ દરની

દિનયામા ં ડે ને ડે ઊતર ુ ં પડશે. િનયમબ ને િનયિમત બન ુ ં પડશ.ે સયમી
ં , સાદા ને સવાભાવી

ુ ર્
થવાની કોિશશ કરવી પડશે અને દગણોના ં
દાસત્વમાથી ુ
િક્ત ે
મળવીન ુ
ે સદ્ ગણોના વામી થ ુ ં પડશે.

એક બીજી વાત ક ુ ં ? ઘરમા ં જો સૌને રિચ ુ
હોય અથવા એવી રિચ તમે જગાવી શકો તમ
ે હો, તો
સૌ સાથે મળીને િદવસમા ં એક કે બે વાર િનધાિરત
ર્ સમયે ાથના
ર્ કરો, અથવા તો રોજ િનયિમત રીતે
ુ વખત કોઈ સદર
અ ક ું , ેરક પ ુ તકમાથી
ં પઠન કરો. ઘરના વાતાવરણને સાિત્વક કરવામા ં એવી ટવ
ે ઘણો
અસરકારક ભાગ ભજવશે. િદવસના મોટા ભાગના વખતમા ં અવકાશ કાઢીને પણ, મનને યારે યારે
અવસર મળે ત્યારે , િચંતન, મનન તથા િનિદધ્યાસન ં
ારા ઈ રપરાયણ કરવાની કોિશશ કરો તો સસારન ે

સહલાઈથી તરી શકશો અને ુ
િક્તનો ં
એ મગલ ે
િકનારો મળવી ે ;
લશો યા ં પરમ શાિત
ં , પરમાનદ
ં ,
ે એકતા િવના બી ુ ં કાઈ
પરમાત્મા અને એમની સાથની ં નિહ હોય. ના, ૂ ે કૂ ે પણ નિહ.

* * * * *

www.swargarohan.org
સાધના - 28 - ી યોગે ર

૬. સાધનાન ુ ં રોિજંદા જીવનમા ં થાન

સાધનામાં—અલબ , આત્મિવકાસની સાધનામાં, નીિતના ં ૂ તત્વોન ુ ં અન ુ ઠાન, દૈ વી સપિ


ળ ં ની
િખલવણી, અથવા તો ચાિર યશિુ , બ ુ જ મહત્વનો ભાગ ભજવે છે એ વાત ટલી વધારે વાર યાદ
કરવામા ં આવે એટલી જ લાભદાયક છે . ચાિર યશિુ ં
અથવા તો દૈ વી સપિ ની િખલવણીને સવર્ કારની
સાધનાનો પાયો કહી શકાય. એના પર સાધનાની આગળની સ ુ ઢ ઈમારતનો ઘણો આધાર રહ ે છે .
નીિતમય જીવ ુ ં એટલે માનવતાથી સપ
ં બન .ુ ં િવશિુ જીવન એના િવના ફાલી લી નથી શક .ુ ં છતા ં
માણસો એના ુ ર્ સવતા
ત્યે દલક્ષ ે જોવામા ં આવે છે . એમની સાધનાની સફળતામા ં એ વ ુ ભારે તરાય પ

બનતી હોય છે . તોપણ કટલીક વાર ાત રીતે અને કટલીક
ે ુ
વાર અ ાત રીતે માણસો માનવતાના ગણો

કળવવાની ે
ઉપક્ષા કરતા હોય છે . માણસ યોગી બને, ભક્ત બને કે તત્વ બને, પરં ુ તે માનવ મટી જાય

તો શા કામન ુ ં ? જો તે આદશર્ માનવના ગણધમ ુ
થી યક્ત ન હોય અને બનવાની કોિશશ પણ ન કરતો હોય,
તો તે ુ ં યોગીપ ,ુ ં ભક્તપ ુ ં કે તત્વ પ ુ ં તન
ે ુ ં ભાગ્યે જ ક યાણ કરી શકે. સાધક કે િસ થ ુ ં એટલે માનવ
મટી જ ુ ં નથી, પરં ુ આદશર્ માનવ થ ુ ં એ છે , એ ખાસ યાદ રાખવાન ુ ં છે . માણસે સાચા માણસ થવાની,
પ ૃ વી પર સાચા માણસ તરીકે ે
ાસ લવાની ને વતવાની
ર્ ે , છે લી અને અિનવાયર્ આવ યકતા
સૌથી પહલી
છે એ વાત ૂ
લવા વી નથી. સાધના એ આદશની
ર્ ૃ કરાવે છે . એટ ું જ નિહ, પરં ુ એ માટની
િત ે
તાલીમ આપે છે . આદશની
ર્ િવ ૃ કરનારની સાધના િન
િત ાણ થશે અને કવળ
ે ં
અલકાર કે બોજો બની
જશે.
માણસને આ આદશર્ માનવ થવાની સાધનાની સૌથી વધારે જ ર છે એ વાતનો વીકાર શ ુ ં તમે
ે જીવ ,ુ ં રહે ,ુ ં વતર્ ,ુ ં બોલ ુ ં ને ચાલ ુ ં તની
નથી કરતા ? માણસ તરીકે કમ ે તાલીમ તણ
ે ે ખાસ લવાની
ે છે .
આ બધે નજર નાખતા ં શ ુ ં જણાય છે ? નીિત, સદાચાર, દૈ વી સપિ
ં અથવા તો માનવતાના પાયા હલી
ઊઠ ા છે અને વધારે ને વધારે હલતા જાય છે . સમાજના સઘળા તરોમા ં આ વ ુ વાભાિવક કે
સવર્ યાપક બની ગઈ છે . એના ુ બી ુ ં કશ ુ ં જ નથી. એટલે પોતાની ને બીજાની સખાકારી
ુ ં કરણ ુ માટે
માણસે નીિતમાન થવાન ુ ં છે . જીવનના ં બધા ં ક્ષે ોમા ં પિવ તા તથા ામાિણકતાનો આધાર રાખવાનો છે .
ર્ અને સદાચારના હલી ઊઠેલા પાયાને મજ ત
સદ્ િવચાર, સમ્યક્ દશન ૂ કરવાના છે . બીજી સાધનાઓ ભલે
થાય પરં ુ એ સાધના ધ્યાન બહાર ન રહી જાય એ ખાસ જોવાન ુ ં છે . કમક
ે ે માનવ પાસે બ ુ ં હશે પરં ુ
માનવતા જ નિહ હોય, ુ માનવતાનો જ
દ ૃ ુ ં વાગી જશે, તો તે બધાનો શો અથર્ ? તે બ ુ ં તન
ત્યઘટ ે ે શાિત

નિહ આપી શકે અને તના
ે જીવનને જીવન પણ નિહ બનાવી શકે.

દશન ે આ ચાિર યશિુ ની સાધનાની અિનવાયર્ આવ યકતા છે . ે
મ દશની ં
ભૌિતક સપિ વધતી
જાય તે દશની
ે ુ
ે જ સખાકારી
રક્ષા તમ અને સ ુ ઢતા માટે આવ યક છે , તમ
ે જાન ુ ં ચાિર યબળ વધ ુ ં જાય
એ પણ એટ ું જ, બલકે એથીય વધારે આવ યક છે . દશની
ે સ િૃ ુ
કે સખાકારીનો ુ ય આધાર એના પર
રહ ે છે . યિક્તગત રીતે પણ ાન, ભિક્ત, યોગ કે બીજી સાધનાની િૃ મા ં રસ લનાર
ે ે દૈ વી સપિ
ં ની
અિભ િૃ કરીને જીવનને સત્ય, પિવ , ેમ ને સવાપરાયણ
ે કરવાની જ ર છે . એની તરફ ખમ ચામણા ં

www.swargarohan.org
સાધના - 29 - ી યોગે ર

થશે તો સાધનાનો સાચો વાદ નિહ મળી શકે. સાધના કોઈ શોખ નથી, િદલ બહલાવવાની
ે િૃ નથી,
વખત િવતાવવાન ુ ં સાધન પણ નથી : તે તો ૂ છે , તરસ છે , લગન છે .
ખ ુ
ક્ત અને પણ
ૂ ર્ જીવન માટની

અભીપ્સા છે . એ અભીપ્સાને પણ
ૂ ર્ કરવા માટનો
ે પ ુ યમય યાસ છે . વભાવનુ,ં ટવોન
ે ુ ં અને સમ ત
યવહારન ુ ં શિુ કરણ અને ઊધ્વ કરણ કરાવનારી િૃ છે . એ સમ ત જીવનમા ં ભળી જાય છે , તથા
જીવનને નવો આકાર, ઓપ ને રસ દાન કરે છે .

કટલાક માણસો માને છે તમ
ે , સાધના કલાક-બે કલાક આસન પર બસવા
ે ટલી મયાિદત
ર્ નથી.
ુ ૂ સમયે સત્સગ
અનકળ ં કરવામા ં પણ એની પિરપણતા
ૂ ર્ ં
નથી થતી. આરભને માટે એ બધા ં િવિધિવધાનો
બરાબર છે ; પરં ુ પાછળથી તો સાધના કલાક-બે કલાક પરતી
ૂ કે અ કૂ દશકાળ
ે પ ૂરતી મયાિદત
ર્ ે
રહવાન ે
બદલે સમ ત જીવનમા,ં જીવનના ે
ત્યક યવહાર ને પાસામા ં મળી જાય છે . સવર્ ે
કારના દશકાળ કે

સજોગોમા ે ે વણાઈ જઈને જીવનન ુ ં એક અિવભા ય
ં થતી રહ ે છે અને જીવનની સાથે તાણા ને વાણાની પઠ
ગ બની જાય છે . જીવનની ે
ત્યક િૃ તથા િૃ મા ં એની અસરન ુ ં દશન
ર્ થાય છે . માણસો સાધના
કરતી વખતે અને વાધ્યાય કે સત્સગ
ં કરતી વખતે ુ દા ં દખાય
ે છે ; એ વખતે શાિત
ં તથા સાિત્વકતાથી

સપ લાગે છે ; પરં ુ સાધના, વાધ્યાય કે સત્સગમાથી
ં ં ઊઠીને યાવહાિરક જીવનમા ં પડે છે ત્યારે તમન
ે ું

વ પ બદલાઈ જાય છે , તમના ં
પરગમા ે પડે છે અને તે
ં ફર ુ દી જ જાતનો અિભનય કરવા માડ
ં ે છે . એ
અિભનયને યથાથર્ માનીને એના સમથનમા
ર્ ં એ દલીલો પણ કરતા હોય છે . એ અિભનય દરિમયાન એ
ં , દભ
અહકાર ં , છળકપટ, અનીિત અને કામ ોધને પણ વશ થતા હોય છે .
એવી રીતે માણસના યાવહાિરક જીવન અને સાધનામય જીવન (જો એને સાધનામય જીવન કહી
શકા ુ ં હોય તો) વ ચે ે
ડી ખાઈ દખાય છે . એના િવચાર અને આચારમા ં અથવા વાણી અને વતનમા
ર્ ં
એકવા ે
તા નથી દખાતી . એક બા ુ એના પજાપાઠ
ૂ ચાલે છે , જપતપ થયા કરે છે , દવદશન
ે ર્ , કથા વણ,
વચન ને સકીતન
ં ર્ ચાલે છે ; આસન, ાણાયામ તથા ધ્યાન વો યોગા યાસ થતો હોય છે ; ગીતા,
રામાયણ, ભાગવત વા ં પ ુ તકોન ુ ં પારાયણ થાય છે અને સતસમાગમ
ં તથા તીથાટનની
ર્ ં
પરપરા ચાલે છે ,
તો બીજી બા ુ એની સાથસાથ
ે ૃ , અન્યાય અને અનીિતનો આધાર પણ લવાતો
ે અનત ે ુ ર્ણ
હોય છે ; દગ ુ ો,
યસનો ને દુ યવહારો
ર્ પણ પોતાન ુ ં કામ કરતા હોય છે . સાધના કે વાધ્યાય કરવામા ં આવે છે તનાથી

ં નથી થતી, વભાવની શિુ
જીવનમા ં ાિત ે જ યવહાર વ ચે આકાશપાતાળન ુ ં
નથી સધાતી. સાધના તમ
તર રહ ે છે - ઉ ર ુ ને દિક્ષણ
વ ુ
વ ટ ું છે ુ ં રહ ે છે . બનના
ં ે માગર્ ુ દા પડે છે , ુ દી િદશામા ં આગળ
વધે છે , અને કદી ભગા
ે નથી થતા.
યવહાર અને સાધના અથવા તો આચાર અને િવચાર વ ચનો
ે ં ં
આ સબધિવ ુ છે ,
ે ભારે કરણ
છદ

ક્લશકારક છે , અશાિતદાયક
ં છે , અને સાધકને માટે મોટામા ં મોટી સમ યા પ છે . એ સમ યાનો ઉકલ
ે કરવો
જ જોઈએ. સાધકનો િવચાર અને આચાર અથવા તો આદશર્ ને યવહાર એક પ થઈ જવો જોઈએ. આિત્મક
જીવન અને યાવહાિરક જીવનનો સમન્વય સધાવો જોઈએ. તમની
ે ે
વ ચનો ૂ થવો જોઈએ. એ
ે દર
ભદ
ે ુ ં કારણ મનની નબળાઈ, જીવનની શિુ ના આ હનો અભાવ કે બી ુ ં ગમે તે હોય, તન
ભદન ૂ
ે ે તપાસીને દર
કર ુ ં જોઈએ. સાધકને માટે એ અત્યત
ં અિનવાયર્ છે .

www.swargarohan.org
સાધના - 30 - ી યોગે ર

અને સાધકને માટે જ શ ુ ં કામ ? આચાર અને િવચાર અથવા તો આદશર્ અને યવહારની વ ચના


ભદભાવની આ સમ યા માનવમા ની સમ યા છે . આજના સસારની
ં એ એક મહત્વની ંૂ
ઝવણ છે , નબળાઈ
છે કે ૂ
ટતી કડી છે . એ નબળાઈને લીધે માનવન ુ ં જીવન બે પથક
ૃ ્ -પથક
ૃ ્ ં વહી ર ું છે . એને
વાહોમાથી
લીધે એના જીવનમા ં શાિત ૃ
ં નથી, િ થરતા નથી, દીિપ્ત નથી, સ ં િપ્ત નથી અને એની દશા હાથીના વી
થઈ ગઈ છે . હાથીના બે દાતની
ં ે
મ એના પણ દખાડવાના ને ચાવવાના દાત
ં ુ દા છે : કહવાની
ે વાત એક
છે અને કરવાની ુ પિરિ થિતનો
ુ દી છે . આ કરણ ત આ યે જ ટકો છે . સાધના એમા ં સહાય ત
ૂ બનશે,
ઉપયોગી સાિબત થશે.
મના જીવનમા ં આદશર્ અને યવહાર અથવા તો િવચાર અને વતનના
ર્ ગજ ાહનો ત આ યો
છે , તે આત્માઓ સાચસાચ
ે ભાગ્યશાળી અને મહાન છે . તમના
ે ૃ
જીવન કતાથ ર્ તથા શરીરધારણ સફળ છે .
જીવનનો સાચો વાદ અને આનદ
ં તમન
ે ે મળી ૂ ો છે . વ થતા તથા શાિત
ં સદાને માટે ેરણા પદ

સાિબત થાય છે . તમના મનમા ં છે તે જ તમની
ે વાણીમા ં અને તનો ુ
ે જ અનવાદ ે
તમના વતનમા
ર્ ં જોવા મળે

છે . તમની િુ તથા યવહાર વ ચે કોઈ સઘષ ે ું બ ુ ં ધન્ય જીવન ! જીવનની એવી
ં ર્ નથી હોતો. કટ

ધન્યતા કે કતાથતા ે
ર્ સૌ કોઈ મળવી ે એવા ઉ મો મ ભાગ્યન ુ ં િનમાર્ ણ સૌ કોઈ કરી
શકે છે . પોતાને માટના
શકે છે . કમક
ે ે સાધનાનો માગર્ અને એ માગ ુ
સાફરી કરીને જીવનનો મગલમય
ં િવકાસ કરવાનો અવસર
ે ે માટે
ત્યકન ુ લો છે . ે
ત્યકની તીક્ષા કરતો ઊભો છે : ૃ
ે તે માટે કતસક
ત્યક ં પ થઈને તનો
ે લાભ લે
ે ુ
એટ ું જ. એક માણસ મહાનતાના મરિશખર પર આ ઢ થઈ શકે છે તવી
ે રીતે, તવા
ે િન યબળ અને
પ ુ ષાથનો
ર્ આધાર લઈને, બીજો કોઈ પણ માણસ થઈ શકે છે .
આટલી ચચાિવચારણા
ર્ પછી, સાધનાત્મક જીવન અને યાવહાિરક જીવન બન
ં ે સીધી અને લાબી

લીટીના મ કદી ન મળે તવી
ે વ ુ નથી, તની
ઓ ે તીિત તો થઈ જ ૂ હશે. તમનો
કી ે સમન્વય કરવાની
ઈ છા ન થતી હોય કે તવો
ે સમન્વય ન જ કરી શકતા હો, તો તે તમારી િનબળતા
ર્ ે
છે . બાકી તમનો
સમન્વય નથી થઈ શકતો એમ નથી માનવાનુ.ં તમારી શિક્ત અનત
ં છે , અસીમ છે , અમાપ છે અને અ ટૂ
ે સાક્ષાત્કાર નથી કય એટ ું જ. તે શિક્તનો પિરચય કરો એટલી જ વાર છે . તમારી
છે . તમે તનો દર
અગાધ સામ યનો ં
ર્ ભડાર છે તન
ે ે તમે ુ લો કરો તો એની મદદથી એવા ં અવનવા ં અસાધારણ કાય કરી
શકશો તમને તો િવિ મત કરશે જ, પરં ુ બીજાને પણ િવ મયમા ં નાખી દશ
ે ે. તમારી દર આત્મબળનો
ખર વાહ છે . એ વાહને કટ કરીને યોગ્ય િદશામા ં વાળો તો ે
વો ધારશો તવો િવકાસ કરી શકશો.
તમારે માટે કશ ુ ં પણ અશ ુ
નિહ રહ.ે આજ સધી ે
કટલાય ં
લોખડી ં , મજ ત
ાસપ ૂ મનોબળવાળા

માણસોએ આત્મિવકાસની અનકિવધ િસિ કરીને શાિત
ં મળવી
ે છે , તો તમે પણ કમ
ે નિહ મળવો
ે ?

(૨)
સાધનાને રોિજંદા જીવનમા ં કવી
ે રીતે ચિરતાથર્ કરી શકાય અથવા તો રોજના યાવહાિરક જીવનને
સાધનાપરાયણ બનાવીને સાધનામય કવી
ે રીતે બનાવી શકાય, તે કળાને જાણી લવી
ે જોઈએ. એ કળાને

જાણી લવાથી યવહારની નાનીમોટી િૃ ઓ રસમય બનશે, સાધનામય થશે, ને િવકાસમા ં મદદ કરશે.

www.swargarohan.org
સાધના - 31 - ી યોગે ર


એ કળા મોટા ભાગના માનવસ દાયન ુ
ે માટે ખાસ ઉપયોગી છે . કારણ કે મોટા ભાગના માનવસ દાયન ે
વનમા ં નિહ પણ ઘરમા ં રહવાન
ે ુ ં છે . અને બા રીતે જોતા ં િન િૃ મય નિહ પરં ુ િૃ મય જીવન
જીવવાન ુ ં છે . એને યવહાર સાથે જ વધારે કામ પડવાન ુ ં છે . એટલે યવહારને સાચવીને, િૃ નો ત્યાગ
કરવાને બદલે િૃ ં
કરતા-કરતા ં િન િૃ નો આનદ
ં લેવાનુ,ં અને િૃ ને જીવનિવકાસના સાધન પ
બનાવવાન ુ ં શા જ એમને માટે ેય કર થઈ શકશે. એ ટએ જો સાધનાનો િવચાર કરવામા ં આવે તો
ં ખો ુ ં નથી. ઊલ ુ ં, અિભનદનીય
કાઈ ં અથવા આવકારદાયક છે .
મારી પોતાની વાત જ કરું તો તે વધારે બધબસતી
ં ે , ઉિચત અને ઉપયોગી થઈ પડશે. મારું રોિજદુ ં
ે રીતે થઈ શકી છે તે
જીવન અને એ જીવનની નાનીમોટી, સાધારણ કે અસાધારણ િ યાઓ સાધનામય કવી
કહી બતા ુ ં ? ગમે ત્યા ં નાન કરતો હો તોપણ ભાવનાના બળથી ુ ં સમ ત ભારતવષર્ તથા તની
ે બધી
નદીઓ સાથે સબધ
ં ં સાધી લ .ં ું
બઈમા ં વૈતરણી યોજનાના પાણીથી નહાતો હો , મ ાસમા ં હો કે

મસરીમા ં ઠડા
ં બરફ વા નળના પાણીની નીચે બઠો
ે હો , મન ારા ાતઃ મરણીય ઋિષવરે આપલા
ે ે
પલા
લોકન ુ ં મરણ કરી લ .ં એટલે ભારતની બધી જ નદીઓ તમજ
ે સમ ત ભારત સાથે ભાવાત્મક એકતા
થપાઈ જાય છે , અને તર એક કારના અવણનીય
ર્ ં
આનદથી ઊભરાઈ રહ ે છે . આ ર ો એ લોક :
गंगे च यमुने चैव गोदावर सरःवती ।
नमदे िसंधु कावेर जले ःम स निधं कु ॥
ગગા ુ , ગોદાવરી, સર વતી, નમદા
ં , ય ના ર્ , િસં ુ તથા કાવરી
ે , આ પાણીમા ં ત્યક્ષ બનો !
ફક્ત નાન કરતી વખતે જ નિહ, પરં ુ પાન કરતી વખતે પણ આવી ભાવનાનો આધાર લઈને
ઉ મ સિરતાના નાન તથા પાનનો લાભ લઈ શકાય છે . ભાવનાન ુ ં મહત્વ જીવનમા ં ઘ ુ ં મો ુ ં છે એ તો સૌ
કોઈને ખબર છે .
જમતી વખતે પણ એવી જ ભાવના કરી શકાય છે , પરં ુ જરા ુ દી રીત.ે ભોજનની થાળી
આપણી આગળ પડી છે તે પરમાત્માના સાદ પ છે . તે ભોજન ખાવાથી ઉ મ લોહી બનશે, શિક્ત પદા

થશે, િુ કટશે, અને એની મદદથી પોતાના ને બીજાના જીવનને ઉ જવળ કરવા માટની
ે િૃ થશ,ે
એવા ભાવપવક ે
ૂ ર્ ભોજન કરવાથી, કવળ ં
શરીરસપિ ને વધારવા માટે કરાતી બહારથી સાવ સાધારણ

દખાતી જમવાની િ યા મન અને તરને ે
રણા ં પરી
ૂ પાડનારી અસાધારણ સાધના બની જાય છે , અને
ે આનદ
અનરો ં આપે છે .
ૂ વખતે પણ પરમાત્માના
સતી કમા ં આરામ કરતા હો એવા ભાનપવક
ૂ ર્ સઈન ૂ
ૂ ,ે સવાની િ યાને

શાિતમય સાધનાન ુ ં વ પ આપી શકાય છે .
ે ં પિર મ પણ ઘણો પડે છે . છતા ં તનો
લખવાની િ યા સાવ સાધારણ િ યા કહી શકાય. તમા ે સબધ
ં ં
સાધના સાથે જોડી દવાથી
ે મને તનો
ે મ, થાક કે કટાળો
ં ે ું
નથી લાગતો. હાથમા ં કલમ ને કાગળ લઈને બસ
ં ત્યારે મારી ખ આગળ હજારો માણસો આવે છે . તમન
ે ે મારા લખાણમાથી
ં ે
રણા અને કાશ મળે છે તે
ુ ં જા ુ ં ે ુ ં મરણ થતા ં મારી
.ં તન દર ઉત્સાહ કટે છે , અને થાય છે કે લોકિહતના એક મહાન ય મા ં ુ ં
ે થઈ ર ો
સામલ ,ં ય ની િકંમત મહારુ કે શતચડી
ં કરતા ં જરા પણ ઓછી નથી. તની
ે સાથે ું

www.swargarohan.org
સાધના - 32 - ી યોગે ર

પરમાત્માને ાથના
ર્ કરંુ ં કે તમે લખો. શિક્ત બધી તમારી જ છે , અને ુ ં તો મા વાહન .ં એટલે

પરમાત્માની કપાથી ં ે છે . ભાવના એવી રીતે જીવનમા ં જાદુ ભરે છે , અવનવો રસ રડ
કલમ ચાલવા માડ ે ે છે ,
ે જ શિક્તસચાર
તમ ં કરે છે . ઈ ર સાથના
ે ુ ં
અનસધાનમા ં મદદ કરે છે . અને એને લીધે લખનની
ે નાની-
સરખી િ યા પરમાત્માના પરમસાગરમા ં સમાઈ જનારી મહાન સાધનાસિરતા બને છે . બીજાને માટે આ ુ ં
ે મને ખબર નથી પરં ુ મારે માટે તો આ ુ ં હમશા
થાય છે કે નિહ તની ં ે બને છે .
આ તો મ મા બે- ણ ઉદાહરણ જ આપ્યા ં છે , પરં ુ એનો આધાર લઈને તમે પણ જીવનને
સાધનામય કરી શકો છો. િ યા ગમે તટલી
ે નાની હોય પરં ુ ભાવના તન
ે ે મહાન બનાવે છે . ભાવનાની જ

િકંમત છે . એ ભાવનાની કળામા ં કશળ થઈ જાઓ તો સાધના તમારા જીવનની ે
ત્યક િૃ સાથે સિમિ
ં ત
થઈ જશે ને તમને શાિત
ં આપશે.
મળત્યાગ કરવાની િ યા બહારથી જોતા ં કટલી
ે બધી સાધારણ છે ? પરં ુ ભાવનાનો સપક
ં ર્ સાધીને
તમે તન ે ું બ ુ ં
ે ે અસાધારણ બનાવી શકો છો. મળત્યાગ કરતી વખતે તમે િવચાર કરી શકો છો કે શરીર કટ
ં ુ છે ? ઉપરથી જોતા ં તે સારું લાગે છે , બાકી ગદકી
ગદ ં તો એની ે
દર ક્ષણક્ષણ ે ઉત્પ થયા કરે છે . એની
દર પરમાત્માનો પરમ ે ે લીધે જ એન ુ ં મહત્વ છે . અિ તત્વ છે અને એની િકંમત છે . બાકી
કાશ છે તન
કોઈ એના તરફ ટપાત પણ ન કરે . આવા શરીરમા ં મમતા રાખવી અથવા આસિક્ત કરવી નકામી છે .

એની સભાળ રાખીને તથા એને વ થ અને સ ુ ઢ બનાવીન,ે એની મારફત બીજાને ઉપયોગી થ ુ ં તમ
ે જ

પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ જ બરાબર છે . એ જ એનો સદપયોગ છે . માટે એનો ત આવી જાય તે
ે ં તન
પહલા ે ે માટે ં ુ અને રોગના ઘર
યાસ કરવો જોઈએ. આવા મિલન, ક્ષણભગર વા શરીરમા ં મોિહત
થઈને, ભાન ૂ
લીન ુ ર્ ન કરવા ં જોઈએ. એવી રીતે િવચાર કરો અને એ િવચાર
ે, કકમ માણે વત , તો
મળત્યાગની સાધારણ િ યા તમારે માટે સાધના બની જશે, અને મળત્યાગન ુ ં થાન કે સડાસ
ં ુ
યિનવિસટી
થશે. તમારી ખ જો ઉઘાડી હોય તો જીવનની ે
ત્યક િૃ માં, ડગલે ને પગલે તમારે માટે મહા ૂ યવાન
ને ે
રક પદાથપાઠ
ર્ ે છે . તમારે તનો
પડલા ે ં શીખવાન ુ ં છે એટ ું જ.
ે લાભ લતા
જીવનમા ં યા ં છો ત્યા ં રહીને, અને િૃ કરો છો તે કરતા ં રહીને તમે એવી રીતે
ં એક બે કલાકની ને ઘર કે વન પરતી
આત્મિવકાસની સાધના કરી શકો છો. સાધના કાઈ ૂ મયાિદત
ર્ નથી
હોતી. તે તો સમ ત જીવનમા ં ફરી વળે છે અને સમ ત જીવનન ુ ં અિવભા ય ગ બની જાય છે . તન
ે ે
પિરણામે જીવનની ે પળ
ત્યક ગિતના ં ૂ ર્
િતધ્વિન પ અથવા તો સપણતાના સોપાન સમી થઈ રહ ે છે .
યાદ રાખો કે િૃ ખરાબ નથી; પરં ુ ભાવનારિહત થઈને ધળી િૃ કરવામા ં આવે તે ખરાબ છે .
માટે સદ્ ભાવનાને તમારી ે
ત્યક િૃ નો ાણ બનાવી દો તો િૃ જ સાધના બની જશે.

બનાડર્ શૉએ એક ઠકાણ ે ક ું છે કે આજના યગની
ુ એક સારામા ં સારી વ ુ એ છે કે માણસ ધનની
ં અિનવાયર્ વ
મહ ા સમ યો છે . ધન એક અત્યત ુ છે . એની તીિત સૌને છે . ધન એક અત્યત
ં અિનવાયર્
વ ુ છે , એની તીિત સૌને થઈ ૂ છે . બરાબર છે . શૉના શ દો સાથે આપણે સમત
કી ં થઈશ;ુ ં પરં ુ મા
ધનની મહ ા અને અિનવાયતા
ર્ સમજવાથી જ શ ુ ં થશે ? એવી સમજથી અને એવી સમજ માણે ચાલીને
ધનસ ં હની અિભ િૃ ં સવ
કરવાથી જ કાઈ ૃ
મ માનવસ ં કિતન ુ ં િનમાણ
ર્ નિહ થઈ શકે. ધનની ાિપ્ત

www.swargarohan.org
સાધના - 33 - ી યોગે ર


માટનો પ ુ ષાથર્ આવકારદાયક છે , પરં ુ એ પ ુ ષાથર્ નીિત, ન્યાય, સમાજિહત કે માનવતાને િતલાજિલ

આપીને ધ િકયા કરીને કરવામા ં આવે અને સ ં િહત કરલા
ે ુ
ધનનો સદપયોગ કરવાની કળા શીખવામા ં
ે એવી િલપ્સા, હોડ અને
ન આવે, તો ધન માટની િૃ સ ય નિહ જ થઈ પડવાની.

માણસ કવળ ધનની ે ુ ં મશીન નથી, એણે મશીન થવાન ુ ં પણ નથી. એ સૌથી પહલા
ાિપ્ત માટન ે ં ને
ે ે માણસ છે ને એણે માણસ બનવાન ુ ં તમ
છવટ ે જ માણસ રહવાન
ે ુ ં છે , એ વાત ન ુ
લાવી જોઈએ. એ
વાતના િવ મરણથી માનવન ુ ં ગૌરવ નિહ રહવાન
ે ુ ર્ ે એ વાત આ
.ુ ં દભાગ્ય િવસરાતી જાય છે . માણસ ધનની
મહ ા સમ યો છે , પરં ુ ધન ાિપ્તના ં ુ
ામાિણક સાધનો તથા ધનના સદપયોગની મહ ા નથી સમ યો.

આજના યગની આ મોટામા ં મોટી ુ છે . ધનને ઘ ુ ં વધારે મહત્વ આપી દવામા
િટ ે ં આ ય ુ ં છે , તન
ે ે સવ પરી
પદ ાપ્ત થય ુ ં છે , ને તના
ે સચય
ં ે
માટની પધાર્ ને લાલસામા ં માનવજીવનન ુ ં મહા ૂ ું મહત્વન ુ ં ધ્યય
ે ૂ
લી
જવાય ુ ં છે . સાધના કે િૃ ે
કવળ ં
ધનસચય ૂ
પરતી જ સીિમત રહી છે કે સાથક
ર્ માનતી થઈ છે . એ િૃ કે
િૃ ને આદશર્ અથવા તો અિભનદનીય
ં ે રીતે કહી શકાય ? માનવના જીવનન ુ ં ધ્યય
કવી ે ધનસ ં હ કરતા ં
કરોડોગ ુ ં વધારે કીમતી છે . એ જીવનમા ં ધન આવ યક છે . પરં ુ ધનને રાજાપાઠ આપવામા ં આવે છે તે
બરાબર નથી. ધન કદી ુ ય અિભનતા
ે ન થઈ શકે કે ુ
ખપદની રુ શી પર બસી
ે ન શકે, એ યાદ
રાખવાન ુ ં છે .
જીવનને ઉ જવળ કરવાની ઈ છાવાળા ં માણસોએ આ વ ુ ખાસ યાદ રાખવાની છે . જો તમે
દાક્તર હો તો દરદીને ઈ રના િતિનિધ પ માનો, માનવના પમા ં રહલા
ે દવતા
ે સમજો, અને એની સાથે
ે , સદ્ ભાવ, સૌજન્ય ને મીઠાશથી ભરલો
નહ ે યવહાર કરો. દરદીન ુ ં કટ ુ
ે કું દઃખ ૂ ર્
તમારા માનવતાપણ
યવહારથી જ ઓ ં થઈ જશે, ને બી ુ ં કટ ું દવાથી. ગરીબ અને અસહાયની મફત શ ુ ષા
ે ક ૂ કરવામા ં
આનંદ માનો. ધનની તરફ જ ે ુ ં કામ ન કરતા. વધારે ધ્યાન ધન કમાવા તરફ
ટ રાખીને દાક્તર તરીકન
ૂ કરવા તરફ આપજો. તો દાક્તર તરીકન
નિહ, પરં ુ દરદને દર ે ુ ં કામ કરતા-કરતા
ં ં પણ, જીવનના િવકાસના
ક્ષે મા ં આગળ વધી શકશો. દાક્તરનો યવસાય તમારે માટે સાધનાની િૃ ે ે અને
વો બની રહશ
દવાખાન ુ ં કે હોિ પટલ સાધનામિદર
ં ં
વી મગલ થશે.
વકીલોએ પણ એ જ વાત યાદ રાખવાની છે . વકીલોન ુ ં ધ્યય
ે લોકોની પાસથી
ે મોટી ફી લવાન
ે ું જ ન
હોય; સત્યના આ હ, સ ં થાપન તમ ે ુ ં પણ હોય.
ે જ જીવનની ઉ િત માટન ં
ઉ િત દૈ વી સપિ નો ઘાત
કરીને કે માનવતાને મારી નાખીને, માનવ મટી જઈને કરવામા ં આવે છે , તે સાચી ઉ િત નથી, અને કોઈન ુ ં
ક યાણ નથી કરી શકતી. ઉ િત એટલે કવળ
ે ં
મોટર, બગલા , નોકરચાકર ને િત ઠા નથી, પરં ુ આત્માની
ં છે , મનની િ થરતા કે શિુ
શાિત ં
છે , ઈ ન્ યોનો સયમ ુ
ને િવજય છે , સદ્ ગણોની િત ઠા છે , સવા
ે છે તથા
ે પ ુ ષાથર્ છે .
પરમાત્માના સાક્ષાત્કાર માટનો
ે ,
લખક કાશક ને િશક્ષક પણ પોતપોતાના િૃ ક્ષે ને સાધનામય બનાવી શકે છે . લખક
ે , કાશક
ને િશક્ષક પોતાની જવાબદારી સમ , અને જાના ઘડતરની િવશાળ તક પોતાને ાપ્ત થઈ છે તનો

િવચાર કરીને સરસ રીતે િવિનયોગ કરે . તવી
ે જ રીતે વપારીન
ે ુ ં પણ સમજી લવાન
ે ુ ં છે . વપારી
ે ફક્ત ધન
એક ુ ં કરવા માટે જ નથી બઠો
ે , તે લોકોનો સવક
ે છે માટે ામાિણકતા સાચવવી જોઈએ, નફાખોરી છોડવી

www.swargarohan.org
સાધના - 34 - ી યોગે ર

ે ે ં
જોઈએ; ભળસળમાથી ુ
િક્ત ે
મળવવી જોઈએ, અને ાહકો સાથે ઉ મ કારનો યવહાર કરવો જોઈએ.

સવકો , અમલદારો, ધાનો અને નતાઓએ
ે ે
પણ એ જ બોધપાઠ લવાનો છે . સૌનો આ હ તમ
ે જ યત્ન
જીવનને ઉદા , ામાિણક કે વ છ કરવા તરફ ધ્યાન આપ ુ ં જોઈએ. એમ થાય તો સાધના આપણે માટે
નદી કે પવતના
ર્ ે
દશમા ં ને ૃ ાવ થામા ં કરવાની વ ુ ન રહ.ે જીવન સાથે તે એક પ થઈ જાય. ઘરમાં,

સમાજમાં, દકાનમા ,ં ઑિફસમા ં કે બી બધે જ કરવાની વ ુ બની જાય. એને પિરણામે આપણી ે
ત્યક
િૃ વધારે ને વધારે ાણવાન બને અને આપણા જીવનમા ં ં
ડો અસતોષ ર્ અસરુ ફરી
અને અનથનો
ૂ થાય. ક પના કરો કે જીવન ને જગત કટ
વ યો છે તે દર ે ું બ ુ ં જીવવા ુ ં બની જાય !

* * * * *

www.swargarohan.org
સાધના - 35 - ી યોગે ર

૭. આસન, થાન અને સમય િવશે

સમાિહત થયા િવના, મનને શાત ં શી રીતે મળે અને


ં કયાર્ િવના, શાિત તરના ડાણમા ં રહલો


અ લખ ે રીતે જડે ? વા ં ય ુ ં ઘ ,ુ ં સાભ
પરમ મિહમાવાન પદાથર્ પણ કવી ં ય ુ ં ઘ ,ુ ં જોય ુ ં ઘ ,ુ ં િવચાયર્ ુ ઘ ુ ં
પરં ુ એના તારતમ્યને તારવીને એ અનસાર
ુ ુ
ચાલીને વાનભવ ુ શ ુ ં વળે ? સપણ
ન થાય ત્યા ં સધી ૃ
ં ૂ ર્ સ ં િપ્ત
ે રીતે થઈ શકે ? એને માટે જ
કવી ં સાધનાની આવ યકતા છે . અને એના આરભ
તરગ ં તરીકે િ થર આસન

જ રી લખાય છે .
સાધનાના અન ુ ઠાન માટે કય ુ ં આસન વાળ ુ ં જોઈએ ? સૌથી સારંુ , સાનકળ
ુ ૂ ને સદર
ું આસન
પ ાસન છે . પ ાસનથી આરોગ્યની ટએ લાભ થાય છે ને મદદ મળે છે . તે છતા ં પ ાસન બધાથી ન
થઈ શકે એ દખી
ે ુ ં છે . ખાસ કરીને મને ે ન હોય અને
યાયામની ટવ મના શરીર વધારે પડતા ં
ે ધાન કે
મદ ૂ હોય તમન
લ ે ે માટે પ ાસન કરવાન ુ ં કિઠન થઈ પડ.ે પ ાસનમા ં બસવાથી
ે મનોવૈ ાિનક
અસર પણ ઘણી સારી થાય છે . ભગવાન ુ ને મહાવીરની પ ાસન થ િતમાઓનો ભાવ એમને
અવલોકતા ં વત મન પર કેટલો બધો બળ પડે છે એ વાત જાણીતી છે . પ ાસનમા ં બસીન
ે ે જપ કે ધ્યાન
કરનાર સાધકને પોતાને એને પિરણામે સારી અસર થતી હોય છે . મને પ ાસનનો અ યાસ છે એમને
એમા ં બસતા
ે ં કશી ુ કલી
ે નિહ પડ,ે પરં ુ ે
નવસરથી પ ાસનમા ં બસવા
ે માગતા ં હોય તે જો નાની
ઉમરના ં હશે તો એમના ં શરીર સહલાઈથી
ે વળી શકશે, અન્યથા થોડીક ુ કલી
ે ે થવાનો સભવ
પદા ં છે . એવી
ુ કલી
ે લાગે ને પ ાસન સહલાઈથી
ે ન કરી શકાય ત્યારે આરભમા
ં ં અધપ
ર્ ાસન કર ુ ં સારું છે . એ ુ ં
કરવાથી ક ટ નિહ પડે ને પગ ધીરે ધીરે , મે મે, ટવાશ
ે ે.
ુ ૂ ન પડ ુ ં હોય તે જપ કે ધ્યાનમા ં બસતી
મને પ ાસન અનકળ ે વખતે િસ ાસનમા ં બસી
ે શકે છે .
ુ ૂ , આદશર્ અને ઉપયોગી છે . એની સ િચત
સાધનાના અ યાસ માટે એ આસન પણ અનકળ ુ માિહતી કોઈક

સારા અ યાસી, અનભવી કે જાણકાર પાસથી
ે ે
મળવી ે
લવી જોઈએ. એન ુ ં અન ુ ઠાન પ ાસનના અન ુ ઠાન
કરતા ં ે ુ ં સીધો રહ ે છે .
માણમા ં સહ ે ું છે . એને લીધે પણ મરદડ

કટલાકન ુ ં માન ુ ં એ ુ ં છે કે િસ ાસન તો કવળ
ે અિવવાિહતો, ર્ ુ ં પાલન કરનારાઓ અથવા
ચયન
યોગીઓને માટે છે . ભોગીઓથી કે સસારીઓથી
ં એ ન થઈ શકે. કારણકે િસ ાસનથી સયમની
ં સાધનામા ં
મદદ મળે છે ને સયમી
ં થવાય છે એ માન્યતા ત ન સાચી છે એ ુ ં નિહ કહી શકાય. િસ ાસનને ભોગની કે

સયમની ં ં નથી પરં ુ રુ િચની સાથે સબધ
સાથે સબધ ં ં છે . એટલે સાધકો પોતાની ુ
યિક્તગત રિચ કે
ુ ૂ
અનકળતા માણે પ ાસન, િસ ાસન કે એવા બીજા કોઈ પણ આસનની પસદગી
ં કરી શકે છે . એમા ં બીજો
ં ે . અને પલી
કોઈ સવાલ નથી સકળાયલો ે માન્યતા માણે ઘડીભરને માટે માની લઈએ કે િસ ાસનથી

સયમની સાધનામા ં મદદ મળે છે તોપણ શ ુ ં ? એવી મદદ મળતી હોય તો તે સદાને સારુ આવકારદાયક છે .

સયમપાલનની આવ યકતા ભોગી તથા યોગી, િવવાિહત તથા અિવવાિહત સૌને માટે એકસરખી છે .
કુ ુ ંબિનયોજનના આ સ ાિત
ં સમયમા ં જાતજાતના ં ને ભાતભાતના ં સાધનોનો આધાર લવામા
ે ં આવે છે ત્યારે
એ િદશામા ં િસ ાસનનો અ યાસ મ જો મદદ પ થઈ શકતો હોય તો તે ઓછો આવકારદાયક નિહ લખાય
ે .

www.swargarohan.org
સાધના - 36 - ી યોગે ર

એટલે મહત્વનો ુ ો આપણને િસ ાસનની આવ યકતા છે કે કમ ુ ૂ લાગે છે કે નથી


ે , અને િસ ાસન અનકળ
ુ ૂ લાગ ુ ં હોય અને એમા ં રસ પડતો હોય તો બીજી બધી જ વાતોને ગૌણ
લાગ ુ ં તે છે . જો એ અનકળ
ગણીને એનો લાભ લવો
ે જોઈએ. એથી કોઈ કારની હાિન થવાને બદલે લાભ જ થયા કરશે.
ી ુ ં આસન વિ તકાસન છે . જપ અથવા ધ્યાન કરનાર અથવા એ બનન
ં ે ે આ ય લનાર
ે સાધક
વિ તકાસનનો પણ આધાર લઈ શકે. થમ બે આસનો કરતા ં એ આસન માણમા ં સહ ે ું અને ઓ ં
ક ટસાધ્ય છે . એ આસન પણ ૂ જ ઉપયોગી છે .

એ ં
ણમાથી ુ ૂ ન લાગે તો સખાસનમા
કોઈ પણ આસન અનકળ ુ ં પણ બસી
ે ુ
શકાય. સખાસન તો
ુ ગ યાગાઠ
અ ક ુ ૂ થઈ પડે તમ
ં ા અપવાદોને બાદ કરતા ં લગભગ બધા જ સાધકોને સાનકળ ે છે . ભારતના
મોટા ભાગના લોકો એ આસનમા ં બસવા
ે ે ે
ટવાયલા છે . એટલે એમા ં કશી તકલીફ પડવાનો સભવ
ં નથી

દખાતો .
એક બી ુ ં આસન શવાસન છે . શવાસનમા ં શરીરને શવની પઠ
ે ે ું ૂ ે જમીન પર સીધા સઈ
કીન ૂ
જવાન ુ ં હોય છે . એવી રીતે સઈન
ૂ ે હાથ ને પગને તથા સમ ત શરીરને ઢી ું કરી દવાન
ે .ુ ં મનથી જપનો,
ુ ૂ પડવાન ુ ં. ફક્ત ધ્યાન રાખવાન ુ ં
ં ે અ યાસ ચા ુ રાખવાનો. એ આસન સૌ કોઈને અનકળ
ધ્યાનનો કે બનનો
એટ ું જ કે એ આસનમા ં સાધનાનો અ યાસ કરતા-ં કરતા ં છવટ
ે ે ુ
રીયાવ થામા ં પહ ચી ન જવાય એટલે કે
ઘ ન આવી જાય.
ચી કોિટના યોગીપ ુ ષો કટલીક
ે વાર શવાસનનો આધાર લઈને ધ્યાનાિદ કરતા હોય છે . સામાન્ય
માણસો એમને સતલા
ૂ ે સમ છે ને ે
માદવશ થયલા માને છે પરં ુ એ સતા
ૂ નથી હોતા ને માદવશ પણ
નથી બનતા. એ તો અખડં જા ત બનીને પોતાન ુ ં કાયર્ પરપરી
ૂ ે ૂ િન ઠાપવક
ૂ ર્ કરતા હોય છે . ચી ેણીના
યોગીપ ુ ષો શવાસનમા ં જ સાધના કરે છે એ ુ ં નથી હો ુ ં. તોપણ કોઈક એવી રીતે સાધના કર ુ ં દખાય
ે તો
તન ં ૂ ર્ સહાન ુ િતથી
ે ે સપણ ૂ સમજવાની શિક્ત તો આપણી દર હોવી જ જોઈએ.
०००
સાધનાના અ યાસ મ દરિમયાન ે
ના પર બસવાન ુ ં છે એ આસન કે ુ ં હો ુ ં જોઈએ એ પણ
િવચારી લે ુ ં જોઈએ. સાધનામા ં આગળ વધલા
ે અથવા સિસ
ં ે સાધકોને આસનની અથવા
ાવ થાએ પહ ચલા

કોઈ િનિ ત આસનની સમ યા એટલી બધી નથી સતાવતી. એ તો કોઈ પણ આસન પર બસીને સાધના
કરી શકે છે . આસન વગરની ધરતી, રતી
ે કે િશલા હોય તોપણ શ ુ ં ? એ બ ુ ં એમને માટે અ પ પણ
તરાય પ નથી બન .ુ ં એનો આધાર લઈને એ સહલાઈથી
ે , અનાયાસે, ધ્યાનમા ં ૂ
બી શકે છે . આસનની
અગત્ય મોટે ભાગે આરભના
ં ુ
અ યાસીઓને અનલક્ષીન ે જ માનવામા ં આવલી
ે છે . અ યાસીઓ તો પોતાના
મનને ગમે તેવી રીતે, ગમે ત્યા ં બસીન
ે ે, એકા કરી અથવા આત્મામા ં ૂ
બાડી ં
શકે છે . આરભના
અ યાસીઓને માટે આસનનો ઉ લખ
ે કરતા ં ગીતામા ં -
शुचौ दे शे ूित ा य ःथरमासनमा मनः ।
ना यु लतं नाितनीचं चैला जनकुशो रम ् ॥६-११॥

www.swargarohan.org
સાધના - 37 - ી યોગે ર

એવા લોકોની રચના કરવામા ં આવી છે . એનો ભાવાથર્ સામાન્ય રીતે એવો લઈ શકાય કે આસન
િ થર હો ુ ં જોઈએ, પિવ ે
દશમા ં કે થાનિવશષમા
ે ં રાખે ું હો ુ ં જોઈએ, અિતશય ુ ં અથવા અિતશય
ૃ ,
ની ુ ં ન હો ુ ં જોઈએ, અને કશ ૃ
ગચમ ું
ર્ તથા ઉપર સદર વ વા ં હો ુ ં જોઈએ. ગીતા અથવા
મહાભારતના કાળમા ં એવી આસનપ િત વતમાન
ર્ હશે એ ુ ં અનમાન
ુ એના પરથી ચો સપણે ને સહ ે
કરી શકાય છે . એ પ િતન ુ ં ગીતામા ં એવી રીતે િતિબંબ પડ ું છે .
ને પસદ
ં પડે અથવા ઠીક લાગે તે એવી આસનપ િતનો આધાર ુ
શીથી લઈ શકે. પરં ુ એમા ં
એક હકીકત ખાસ યાદ રાખવાની છે . ૃ
ગચમ ે રીતે તૈયાર થાય છે ? મોટે ભાગે વનમા ં િવહરતા ં િનદ ષ
ર્ કવી
ૃ ે મારીને. એમની િહંસા કરીને એમના ચમન
ગન ર્ ે ઉતારીને વચવાનો
ે યવિ થત યવસાય કરવામા ં આવે
છે . ૃ
ગચમનો
ર્ ઉપયોગ કરનારા એ િહંસક યવસાયમા ં જા યે કે અજા યે, ં ે સાથ આપી ર ા છે
કારાતર
એમ જ કહી શકાય. ૃ
ગચમર્ કે એવી બીજી વ ુ
ઓ કોઈ વાપરે જ નિહ તો એમને મારીને એમની ારા
કમાવવાનો યવસાય પણ આખરે અટકી જાય. સાધકન ુ ં સમ ર્ હો ુ ં જોઈએ, એના જીવનના ં
જીવન િનમળ
સાધનો પણ પિવ હોવા ં જોઈએ. એ ટથી જોતા ં િહંસાના તીક વા ૃ ર્ ે એના સાધનાત્મક
ગચમન
જીવનની શોભા પ ન કહી શકાય. એને માટે ગૌરવ ગણવાન ુ ં પણ બરાબર નથી. એટલે સાધકોને એવી
ભલામણ કરવાન ુ ં મને મન નથી થ ુ ં. એમણે એનો ઉપયોગ ન કરવો જોઈએ એ ુ ં જ મારું માન ુ ં છે . એને
બદલે દભાસન
ર્ ું
અથવા સદર વ ના આસનનો ઉપયોગ કરી શકાય. નાની-સરખી ગાદી પણ બનાવી
શકાય. હવે તો ખાદી અને ં
મો ોગ ભડારમા ં ુ દા ં ુ દા ં વ છ અને સરસ આસનો મળી શકે છે . એવા ં
ુ ૂ આસનોની પસદગી
અનકળ ં કરવા સાધક વત ં છે .

કટલાકની દલીલ એવી છે કે ૃ ુ
ર્ ં િવ તશિક્ત
ગચમમા છે . એ દલીલ સાચી હોય તોપણ એના
ુ ં
અનસધાનમા ં આપણે એટ ું જ કહીશ ુ ં કે સાધકે કોઈ બહારની વ ુ િવ તશિક્તની
ની ુ પાછળ નથી પડવાન ુ ં

અથવા એની આકાક્ષા ુ
નથી રાખવાની. આત્મા અથવા પરમાત્માની િવ તશિક્ત ે છે . એ
સૌથી િવશષ

િવ તશિક્તની ુ
આગળ બહારની બીજી િવ તશિક્તની ં જ િવસાત નથી. એ પરમ િવશ ુ
કાઈ િવરાટ

િવ તશિક્ત ે
મળવવા માટે આત્મા અથવા પરમાત્માની વધારે ને વધારે પાસે પહ ચવાની િૃ કરવી
જોઈએ. એવી િૃ પરમિહતાવહ થઈ પડશે એમા ં સશય
ં નથી. ઉ મ િવચારો, ભાવો અને સ ં કારોથી

સપ બને ,ું િવષયિવ ખ
ુ ને પરમાત્માિભ ખ
ુ થયે ું મન એકા તાના અને પરમાત્માનો અસાધારણ

અનરાગ ધારીને પરમાત્મા ત્યે વાિહત થશે, ત્યારે ુ
િવ તશિક્ત ઉત્પ થશે, આત્મિનભર્ર, અક્ષય અને
અનોખી હશે. સાધકે એની જ આકાક્ષા
ં રાખવાની અને એનો જ આધાર લવાનો
ે છે .
આસન અિતશય ુ ં અથવા અિતશય ની ુ ં ન હોય એટલે શ ુ ં સમજ ુ ં ? એનો સિચતાથ
ુ ર્ પ ટ છે .
અિતશય ુ ં એટલે અત્યત
ં ૂ , ભારે અથવા
ળ ુ
લાયમ . ે
ના પર બસવાથી ે થાય, સવાન
માદ પદા ૂ ું
મન થાય, આસન ડે ઉતરી જાય, એ .ુ ં ની ુ ં આસન એથી ઊલ ુ ં, ૂ જ પાત ં તથા સખત હોય છે .


એવા આસન પર બસવાથી ં
આરભમા ં પગે ખાલી ચડે છે ને તકલીફ થાય છે . એ ુ ં આસન પણ વ યર્ છે .
એનો અથર્ એ થયો કે આસન બ ુ ુ
લાયમ નિહ અને બ ુ સખત કે કઠોર નિહ એ ુ ં માણસરન ુ ં હો ુ ં
ુ ૂ બની શકે. એ આસન િ થર અથવા સમતલ
જોઈએ. તો જ તે અનકળ ૂ પર સી ુ ં હોય એ આવ યક છે .
િમ

www.swargarohan.org
સાધના - 38 - ી યોગે ર

એને જોતાવત એના પર બસવાન


ે ુ ં મન થાય અને તરમા ં આ ્ લાદ છવાઈ જાય એ ુ ં બન ુ ં જોઈએ. એની

ઉપર બસવાથી ુ
મનને િ થરતાનો, સખનો ને શાિતનો
ં ુ
અનભવ થાય એ આવ યક છે . મહિષ પતજિલએ

યોગદશનમા
ર્ ર્ કરતા ં આટલા માટે જ લ ય ુ ં છે કે ःथरसुखमासनम ्
ં આસનન ુ ં વણન ુ
મા ં િ થરતા તથા સખ

અનભવાય એ આસન.
०००
હવે આસન પર બસવાના
ે ે ે કે થાન િવશે. એ થાન કે ુ ં હો ુ ં જોઈએ ? શિચ
દશિવશષ ુ એટલે કે
પિવ ુ ં
વાયમડળવા ં, પિવ ુ
પરમા ઓથી ભરે .ું એ થાનિવશષમા
ે ં બસતા
ે ં કે ે
વશતા ં જ શાિત
ં , ઉત્સાહ
ને ેરણા મળે ; િદ ય ભાવો, સ ં કારો કે િવચારો પદા
ે થાય, અને એક કારની અસાધારણ સાિત્વક્તા કે

પરમાત્મપરાયણતા અનભવાય . ત્યા ં ધ્યાનમા ં જપમા ં અથવા આત્મિચંતનમા ં બસવાન
ે ુ ં ગમે અને ઉ મ
િૃ ઓને પોષણ સાપડ ુ ૂ ને સદર
ં ે; એ ુ ં એ સાનકળ ું જોઈએ. એ થાનમા ં આત્માને ઉદા બનાવનારા ને

રણા પાનારા મહાત્મા પ ુ ષોના ને ભક્તોના તથા દવદવીઓના
ે ે ુ
સરસ ફોટાઓ જોઈએ. સવાિસત પ ુ પો
ુ ં
રાખવા ં જોઈએ અને અગરબ ીની સગધ કટાવવી જોઈએ. સાધનામા ં સારી પઠ
ે ે આગળ વધતા ં કે
પિરપકવતા આવતા ં એ બધાની આવ યકતા નિહ રહ ે એ સા ુ ં છે , પછી તો એની મળ
ે ે જ આપોઆપ

એકા તાનો અનભવ સહજ બનશે. પોતાની ેરણા, વ થતા અને શાિતન
ં ે માટે બહારના િવષયો, પદાથ ,
ર્ નિહ રહ ે ુ ં પડે; સાધક એકદમ
ઉપકરણો કે વાતાવરણનો આધાર નિહ રાખવો પડે, એમની ઉપર િનભર
ર્ બની જશે અને આત્માની કે પરમાત્માની
આત્મિનભર દરથી જ ેરણા, ં અને આનદ
કાશ, શાિત ં લતો

થશે. પરં ુ એવી અસાધારણ ઉ મ અવ થાની ુ
ાિપ્ત ન થાય ત્યા ં સધી તો બા વાતાવરણની અસર
થવાની, બા ુ ૂ કે
પિરિ થિતનો અનકળ ૂ
િતકળ ભાવ પડવાનો, ને એન ુ ં ધ્યાન પણ રાખ ુ ં પડવાન.ુ ં એની

ઉપક્ષા કય કે એના ત્યે દુ લક્ષ
ર્ કય નિહ ચાલે. એવી ઉપક્ષા
ે ુ ર્
અથવા દલક્ષ િૃ આિત્મક સાધનાના

આરભના ુ
અ યાસીને માટે ભારે હાિનકારક પરવાર થશ.ે

આજના કોલાહલયક્ત ે
શોરબકોરથી ભરલા ને છલલા
ે ે
શહરી વાતાવરણમા ં િનતાત
ં ં
એકાત
વાતાવરણ મળ ુ ં ુ કલ
ે છે . કોઈક બડભાગીને જ મળ ુ ં હશે એમ કહીએ તો ચાલે. મોટા ભાગના ં મન ુ યોને

તો રહવાની ૂ
પરતી જગ્યા પણ નથી હોતી. તે ે કરીને જીવે છે ને વસે છે . એવા ં
મતમ ૂ
િતકળતાવાળા ં તથા
ુ ૂ
સાનકળ થળના અભાવવાળા ં મન ુ યો જો થોડાક
ં વહલા
ે ં ઊઠવાની ટવ
ે પાડે તો વહલી
ે સવારની સહજ

શાિતનો ે
લાભ સહલાઈથી ે
મળવી શકે. ઘરના એકાદ એકાત
ં શાત
ં ખડન
ં ે સાધનાખડં બનાવી શકે. મને માટે
એવી રીતે પણ એકાત ુ
ં અનભવવાન ુ ં અને શાિત
ં મળવવાન
ે ું શ ન હોય તે વહલી
ે સવારે ઊઠીને કોઈક
શાત ુ ં , એકાત
ં , સદર ં
ં , આ ્ લાદક ઉપવનમાં, મિદરમા ં કે મહાદવમા
ે ,ં અથવા સિરતા કે સાગરના સરસ
ે પર પહ ચી જાય. એકાતની
તટ દશ ં ાિપ્તના નો ત્ય ુ ર એ એવી રીતે જ ાપ્ત કરી લે. સાધનાના
માગમા ુ
ર્ ં આગળ વધવાની અિભરિચવાળા ં ન મળે તો એકાતન
સાધકે એવી રીતે એકાત ં ે મળવી
ે ે ં શીખ ુ ં
લતા
ુ ૂ
જોઈએ. સાનકળતાન ે શોધી લવી ુ
ે એ પણ એક કળા છે . એ કળામા ં કશળ થવાની આવ યકતા છે .

કટલાક ુ
સન્માનનીય સિવચારકો એ ુ ં માને છે કે ધ્યાનની અથવા નામજપની સાધનાન ુ ં અન ુ ઠાન
ે ં
દવમિદરમા ,ં પવતની
ર્ શાત ુ
ં ગફામા ,ં પવત
ર્ ે
દશમા ં કે મશાનમા ં ને સિરતાતટ પર કર ુ ં જોઈએ. એમની

www.swargarohan.org
સાધના - 39 - ી યોગે ર

ે જ ખોટી છે એ ુ ં નથી. એની પાછળ


માન્યતા છક ુ ં રહ ય રહ ે ું છે . છતા ં એ પણ ચો સ છે કે સૌને માટે
એવા ં થળોમા ં સાધના કરવાન ુ ં શ ુ ૂ
નથી. અનકળતા મળતા ં થોડાક િદવસ એવા ં એકાત ું
ં સદર થળોમા ં
સાધના કરવાન ુ ં શ બને તે ભલે, પરં ુ પછી તો ે ે પોતાને
ત્યક ે
ાપ્ત થયલી પિરિ થિતમા ં રહીને જ
આગળ વધવાન ુ ં છે અને એવી રીતે આગળ વધવાન ુ ં યવહારુ તથા િુ સગત
ં પણ છે . છવટ
ે ે તો સાધકે
પોતાની ટને તથા િૃ ને બદલીને િવશદ બનાવીને મહીને મિદર
ં માનતા ં અથવા વભાવથી જ
િવનાશશીલ સ ૃ ટને મશાન સમજતા ં શીખ ુ ં પડશ.ે સદ્ િવચાર ને સદ્ ભાવોની સરસિરતામા
ુ ં નાન કરવાની
ને તરના તરતમની અલૌિકક પિવ શાત ર્ ુ
ં પવતગફામા ં ે
વશવાની સાધનામા ં િસ હ ત બન ુ ં પડશે.

આ અવનીના ં અ ઓની ુ
અલૌિકકતાને ઓળખતા ં અથવા અનભવતા ં શીખ ુ ં પડશે. એમ થતા ં યા ં પણ

રહવાન ુ ં થશે ત્યા ં રહીને આત્મિવકાસની, આત્માન ુ િતની
ૂ સાધનામા ં આગળ વધી શકાશે.

આરભના અ યાસી પર પિરિ થિતનો ભાવ ઘણો બળ પડે છે એટલે એણે પિરિ થિતની

પસદગીન ુ ં પરૂ ુ ં ધ્યાન રાખ ુ ં જોઈએ. ં કરવામા ં આવે તે સાધનાને પોષક હો ુ ં જોઈએ.
વાતાવરણ પસદ
ં પણ સાધનાના માગમા
સગ ુ ં ે પસદ
ર્ ં મદદ પ થવો જોઈએ. કસગન ં કરવા કરતા ં સત્સગન
ં ે પસદ
ં કરવો સારો
છે અને સત્સગ
ં ન જ સાપડ
ં ે તો અસગ
ં અથવા સગરિહત
ં ે
રહવાન ુ ં સલામત, સારું તથા ેય કર છે .
*
ુ ૂ આસન અને થાનનો ઉ લખ
સાધનાને માટે સાનકળ ુ ૂ સયોગ્ય
ે કરી લીધા પછી સાનકળ ુ સમયનો
િવચાર કરી લઈએ. એ િવચાર પણ ઉપયોગી છે . આિત્મક સાધનાને માટે અતીત કાળથી આરભીન
ં ે અ તન
કાળપયત ુ યત્વે બે ુ
કારના સમય સયોગ્ય ગણાયા છે અને એમની ભલામણ પરપરાગત
ં રીતે કરવામા ં
આવે છે . એ બન
ં ે સમય ા ુ તના
ૂ ર્ ને સાયકાળના
ં છે . ા ુ તનો
ૂ ર્ ૂ દય પહલાનો
સમય સય ે ં લગભગ
ણ કલાકનો સમય છે . એ સમય મોટે ભાગે અસીમ શાિતનો
ં તથા તાજો ને િતવાળો હોય છે . એ
દરિમયાન અિધકાશ ં , વ થ ને
ં પે બહારના ં બીજાં કાય કરવાના ં નથી હોતા.ં મન શાત સ હોય છે .
બહારન ુ ં કોઈ આપણને મળવા માટે નથી આવ ુ ં અને આપણે મોટે ભાગે કોઈને મળવા જવાન ુ ં નથી હો ુ ં.

સસારના ં
બીજાં કતર્ યો આરભવામા ં આવે તે પહલાનો ું
ે ં એ સદર સમય આત્મસાધનાના ઉપયોગી કતર્ યમા ં

લગાડીને કતાથ ર્ કરી શકાય છે . ફક્ત તન
ે ે માટની
ે ં , તમ ા કે લગની હોવા ં જોઈએ. એ સમય
આકાક્ષા
દરિમયાન કરવામા ં આવતી સાધનામા ં મન સહલાઈથી
ે લાગી જાય છે . બા ે થવાનો સભવ
અવરોધો પદા ં
ે ; િસવાય કે સાધકન ુ ં પોતાન ુ ં મન જ પરાણી
નથી રહતો ુ રસ િૃ ને લીધે તરાય પ અથવા અવરોધક બન.ે
ં સમય દરિમયાન કરલી
એ શાત ે સાધનાની અસર બાકીના આખા િદવસ પર પડતી હોય છે . સમ ત િદવસ
દરિમયાન એને લીધે િત, ેરણા ને ચતના
ે ુ
અનભવાય છે . સાધનાનો એ આ ્ લાદક અ યાસ મ એક
ર્ પ આિત્મક અ પાહારની ગરજ સારે છે .
કારના અસાધારણ આશીવાદ

સધ્યાસમય ું
પણ સાધનાને માટે એવો જ સદર ુ ૂ કહવાય
ને સાનકળ ે છે . એ સમયે સમ ત ૃ
કિત
શાત ં
ં , નીરવ, િન ત ધ થતી જાય છે . િવહગો વનનો િવહાર છોડીને પોતાના માળા િત યાણ કરે છે ,

ગોધન ગોસદન કે ઘર તરફ વળે છે , ખે તો ે ં
ખતરમાથી પાછા ફરવાની તૈયારી કરે છે , ત્યારે મનના
િવષયિવચારોના ં િવહગોન
ં ે પાછા ં વાળી, ઈ ન્ યોને િવષયોના વનિવહારમાથ
ં ી સકલી
ં ે લઈ, આત્માને

www.swargarohan.org
સાધના - 40 - ી યોગે ર

ુ કરવાની સાધના વાભાિવક તમ


પરમાત્માિભ ખ ે જ સહલી
ે બને છે . એ વખતે ધ્યાનાિદમા ં બસવાથી
ે મન
એકા ં ે છે . બહારથી સઘળી
થવા માડ ૃ
કિત ં હોય છે ત્યારે મન પણ સહલાઈથી
શાત ે , માણમા ં ઘણા
ઓછા યત્ને શાત
ં થવા માડ
ં ે છે .
ધ્યાન વી આત્મિવકાસની સાધના માટે ુ ૂ સમય રાતનો-ખાસ કરીને મધ્યરા ીની
ીજો સાનકળ
આસપાસનો હોય છે . એ વખતે ૃ સપણપણ
કિત ં ૂ ર્ ં , નીરવ ને િન પદન
ે શાત ં હોય છે . જોકે સવાનો
ૂ સમય પણ
એ વખતે કટલાકન
ે ુ ૂ લાગે તવો
ે વધારે અનકળ ે હોય છે તોપણ માદનો થોડોક પિરત્યાગ કરવામા ં આવે તો
એ સમયનો લાભ સારી રીતે લઈ શકાય છે . એ સમયે મન શાત
ં દશા તરફ સહલાઈથી
ે ગિત કરે છે . કટલાક

ઉ ચ કક્ષાના સાધકો કે િસ ો મધ્યરા ીના એ શાત ુ
ં સમયનો સદપયોગ કરીને મનને સાધનામા ં પરોવે છે .
એવા સાધકો કે િસ ોની િન ા એકદમ ઓછી હોય છે . િન ા પર એમણે િશક િવજય ાપ્ત કય હોય છે
એ ુ ં કહીએ તો ચાલે. કટલાક
ે ે તો િન ાનો સપણ ં
ં ૂ ર્ િવજય સાધ્યો હોય છે . રા ીની નીરવ શાિતમા ં સાધના

કરનારને અનભવો પણ અનોખા અથવા અવનવા થતા હોય છે . તોપણ મધ્યરાિ ની આસપાસ ઊઠવાથી
ં ે બગડવાનો સભવ
મની િન ા તથા સાધના બન ં ે
હોય તમણ ે પયાપ્ત
ર્ િન ા લઈને વહલી
ે , સવારે ઊઠીને
સાધનામા ં બસ
ે ુ ં જોઈએ. એમને માટે એ પ િત ુ ૂ થઈ પડશ.ે
ૂ જ િહતાવહ અને અનકળ

મધ્યરાિ ની આસપાસ ઊઠીને થોડી વાર સાધનામા ં બસીન
ે ે પાછળથી આવ યકતા માણે સઈ
ૂ પણ
શકાય છે . એવી રીતે સવાથી
ૂ કશી હરકત નથી આવતી.
એનો અથર્ એવો નથી કે એ ણ સમય િસવાયના બીજા સમય દરિમયાન સાધના થઈ જ ન શકે.
બીજા કોઈ પણ સમય દરિમયાન સાધનાનો આધાર લઈ શકાય. ુ ૂ
યારે પણ અનકળતા ુ ૂ
હોય, અનકળતા
ે થાય,
કાઢી શકાય, રસ પદા ેમ અથવા સદ્ ભાવના હોય ત્યારે ા ુ ત
ૂ ર્ જ છે એમ માની લે ુ ં. પછી
ે ે ગમે તે
બહાર ભલન ુ ત
ૂ ર્ હોય. મધ્યા હોય તોપણ શ ુ ં ? એ વખતે પણ જો શભ
ુ ભાવો ને િવચારો જાગે
અને ધ્યાન કે જપ કરવાન ુ ં મન થાય તો તન ું
ે ે સદર ા ુ ત
ૂ ર્ સમજીને એનો ઉપયોગ ઉત્સાહપવક
ૂ ર્ કરી
ે . માનવના મનમા ં
લવો ા ુ ત ં ઓ ં અગત્યન ુ ં નથી હો .ુ ં સાધનાના મગલ
ૂ ર્ હોય એ પણ કાઈ ં ર્ ં
માગમા
ઉ રો ર આગળ વધતા ં આખરે એવી અવ થાની ાિપ્ત સહજ બનશે યારે સઘળા સમયો ા ુ ત
ૂ ર્ વા
ુ ર
જ સમ ુ ને શાત ં આપશે. પછી સમયન ુ ં બા
ં લાગશે અથવા એકસરખો આનદ ં
બધન નિહ રહ.ે
ુ સિનિ
નામજપ કરનારા સાધકોએ અ ક ુ ત સમયે એક આસન પર બસીન
ે ે જપ કરવાની સાથસાથ
ે ે
ે સમય દરિમયાન પણ નામજપનો આધાર અિધકાિધક
શષ માણમા ં લવાની
ે આવ યકતા છે . એથી એમને
લાભ જ થશે. બીજી િૃ ઓ કરતી વખતે પણ માનિસક રીતે નામજપ થાય તન
ે ુ ં ખાસ ધ્યાન રાખવાન ુ ં છે .
*
હવે સાધના દરિમયાન આસન પર બસતી
ે વખતે લક્ષમા ં રાખવાની િદશા િવશે િવચારીએ. જપ કે
ધ્યાન વી આિત્મક િવકાસની સાધનાના અ યાસ દરિમયાન ુ કઈ િદશા તરફ રાખીને આસન પર


બસ ુ ં જોઈએ ? સાધકે પવાિભ
ૂ ર્ ુ અથવા ઉ રાિભ ખ
ખ ુ થઈને બસ
ે ુ ં જોઈએ એવી પરપરા
ં ચિલત છે .
મોટા ભાગના સાધકો એવી રીતે જ બસતા
ે હોય છે . પવ ૂ દયની િદશા હોવાથી એન ુ ં મહત્વ ઘ ુ ં
ૂ ર્ િદશા સય

www.swargarohan.org
સાધના - 41 - ી યોગે ર

મો ુ ં છે . સય ૂ ર્ની સાથે સબધ


ૂ પાસના તથા ગાય ી સય ં ં ધરાવતી હોઈને પવ
ૂ ર્ િદશા તરફ ુ રાખીને જ

કરવામા ં આવે છે . સધ્યાકમ
ં ૂ ર્
ર્ કરનાર પણ પવાિભ ુ બનીને જ બસતા
ખ ે હોય છે ,
तेजोिस तेजो मिय धे ह । वीयमिस वीय मिय धे ह । ओजोिस ओजो मिय धे ह ।
म युरिस म यु मयीधे ह । सहोिस सहो मिय धे ह । सवमिस सवमिय धे ह ःवाहा ॥
'હ ે ,ુ તમે કાશ વ પ છો અમને કાશ આપો. તમે શિક્ત વ પ છો અમને શિક્ત આપો.
ઓજ વી છો, અમને ઓજસ આપો. ઉ છો, અમારી િનમાર્ યતાનો નાશ કરો. સહનશિક્તના સાકાર વ પ
છો, અમને સહનશિક્ત આપો. તમે સવર્ પ, સવર્ કાઈ
ં છો; અમને સવર્ પ ને સવર્ કાઈ
ં બનાવી દો.’
ૂ ર્
સયની સામે ઊભા રહીને કરવામા ં આવતી એ બધી ભાવનાઓ ને ાથનાઓ
ર્ ૂ ર્ િદશાન ુ ં
વખતે પવ
ધ્યાન રાખવામા ં આવે એ અત્યત
ં આવ યક છે . એ િદશા કાશની ે
રણાની , શિક્તની, િતની, તાજગીની,
નવજીવનની ુ બનીને બસવા
ાિપ્તની િદશા છે . એ િદશા તરફ અિભ ખ ે થી નવીનવી જીવનોપયોગી ેરણા
અને શિક્તની ુ
ાિપ્ત થાય છે . એવી પ િત જીવનને સત્વશીલ બનાવવામા ં ને સિવકિસત કરવામા ં મદદ પ
બને છે .
આત્મિવકાસની સાધના શરીરની ઉ ર િદશામા ં મશઃ આગળ વધવાની, ઊધ્વગિત
ર્ કરવાની કે
ઊધ્વારોહણની
ર્ સાધના છે . એ દરિમયાન મનની િૃ ઓને બા પદાથ કે િવષયોમાથી
ં પાછી વાળીને,
મનની િ થરતા સાધીને, અિ મતાને ે
દય દશમા ં કે ૂમધ્યમા ં થાપીને આત્માના ં અતલ ડાણોમા ં

અવગાહન કરવાની કે બકી મારવાની આવ યકતા છે . એને માટની
ે ે
િ યાનો આધાર લવાય છે . ધીરધીર
ે ે
મ તકમા ં અિ મતાન ુ ં કન્ ીકરણ થાય છે અને આત્મામા ં િવિલનીકરણ. એ હકીકત યાદ રાખવા ને યાદ કરવા
ુ બનીને બસવાની
માટે પણ ઉ રાિભ ખ ે થા મહા ૂ યવાન ને ઉપયોગી લાગે છે .
ળ ૃ
ૂ રીતે િવચારીએ તો ભારતનો સા ં કિતક અને આધ્યાિત્મક ઈિતહાસ ઉ ર િદશા સાથે સિવશષ

ં ે
સકળાયલો છે . િહમાલય વો પરમ પિવ પવત
ર્ અને ગગા ુ
ં -ય ના ું
સરખી મહામિહમાવાન સદર
સિરતાઓના પાવન વાહો એ જ િદશામા ં જોવા મળે છે . જીવનની ઉ રાવ થામા ં આધ્યાત્મમાગના ે
ર્ કટલાક
જી ાસ ુ પિથકોએ એ ે
દશમા ં યાણ કરે ,ું ત્યા ં રહીને સદીઘ
ુ ે
ર્ સમયપયત સાધના કરલી ને શાિત
ં મળવલી
ે ે .

કટલાય ભક્તોએ, ાનીઓએ, તપ વીઓએ, યોગીઓએ, સાધકોએ ને સતોએ
ં એ ે મા ં િવચરણ કરે ,ું
દશ
અને એના િવશુ ુ ં
વાયમડળમા ં કટલાય
ે ું
સદર શા ં
થોન ૃ
ુ ં સ ન થયે .ું સ ં કિતના ઉદ્ ભવકાળથી જ એનો
મિહમા ઘણો મોટો મહત્વનો મનાય છે . ત્યક ં
ે ધમર્ ેમી ભારતવાસીને ત્યા ં જવાની, ગગા વી નદીમા ં
નહાવાની, િહમા છાિદત િહમાલય પવતન
ર્ ુ ં દશન ુ
ર્ કરવાની, અને ઋિષ િનઓની એ દૈ વી ૂ
િમમા ં ઓછો કે
વધારે વખત વસીને સાધના કરવાની આકાક્ષા
ં હોય છે . એ આકાક્ષા
ં પરી ર્ ુ લાગે છે ; જીવનની
ૂ થતા ં વગસખ

સફળતાનો ને ધન્યતાનો અનભવ ુ બનીને બસનારન
થાય છે . ઉ રાિભ ખ ે ૃ
ે એ ઋિષસ ં કિતનો વારસ છે અને

જીવનમા ં દન્યવી ભોગને માટે નિહ પરં ુ ઈ ર સાથના
ે યોગને માટે જન્મ્યો છે એવી ેરણા મળે છે . એ
પોતાના જીવનના સાથર્ ને માટે ે
રાય છે . એ જીવનના પરમ પિવ ે
ધ્યયન ે યાદ રાખીને એનાથી િવરોધી
કે િવપરીત એ ુ ં ૂ ે કૂ ે પણ કશ ુ ં નથી કરતો.

www.swargarohan.org
સાધના - 42 - ી યોગે ર

જીવનમા ં આધ્યાિત્મક આદશની


ર્ અખડં ૃ
િત ૂ
તથા એની પિતના ામાિણક યત્નની ટએ
ુ બનીને સાધના કરવાન ુ ં મહત્વ ધાયાર્ કરતા ં ઘ ુ ં મો ુ ં છે એ આટલી ચચાિવચારણા
ઉ રાિભ ખ ર્ પરથી

સહલાઈથી સમજી શકાશે.
એની સાથે એના એક બીજા પાસાનો િવચાર પણ કરી લઈએ. એ પાસ ુ ં જરાક અવન ુ ં અને
વૈ ાિનક છે . વૈ ાિનક િવચારધારા માણે ઈલક્ે ો-મગ્નિટક
ે ે ું
વે ઝ- બકીય ુ મોજાં-નો ઉ ર-દિક્ષણ
િવ ત
બા ુ એ ઊલટો ે હોય છે . તની
વાહ વહતો ે શરીર પર ૂ જ
બ ૂ અસર થતી હોય છે . ઉ ર-દિક્ષણ
િતકળ
િદશામા ં સનારની
ૂ કાયામા ં રોગ- િતકારક શિક્તમા ં ઘટાડો થાય છે . એટલે જ આપણે ત્યા ં ઉ ર િદશા તરફ
ુ રાખીને ઉ રાિભ ખ
ખ ુ થઈને સવાન
ૂ ુ ં કહવામા
ે ં આવે .ું એ સાદાસીધા કથનમા ં એ ુ ં ુ , વૈ ાિનક રહ ય
ુ બનીને બસવાન
સમાયે .ું ભોજન કરતી વખતે પણ દિક્ષણાિભ ખ ે ુ બનીને બસવાન
ે બદલે ઉ રાિભ ખ ે ું
એટલા માટે જ સારું મનાય છે . પાચનશિક્તને મદદ પ થવા માટે એવી રીતે બસવાન
ે ુ ં આવ યક છે .
ુ બનીને ન બસ
ઉ રાિભ ખ ે ુ ં હોય તો પવાિભ
ૂ ર્ ુ બનીને બસી
ખ ે શકાય પરં ુ પિ માિભ ખ
ુ કે દિક્ષણાિભ ખ

ે .ુ ં આપણા ભોજનની
તો ન જ બસ િ યાને તથા ું
બકીય ુ -મોજાંને ખાસ સબધ
િવ ત ં ં છે . ાચીન ભારતમા ં
મકાનોનાં ારોને દિક્ષણ િદશાના ં ન રાખવાનો આદશ
ે અપાયલો
ે એની પાછળ પણ એ જ વૈ ાિનક કારણ
કાયર્ કરી રહ ે ું એ સહલાઈથી
ે ે છે .
સમજી શકાય તમ
જપ, ધ્યાન તથા ાથનાિદ
ર્ કરતી વખતે પવ ુ બનીને બસવાન
ૂ ર્ કે ઉ ર િદશા તરફ અિભ ખ ે ુ ં ક ું છે
એની પાછળ પણ એ અસાધારણ વૈ ાિનક કારણ કાયર્ કરી ર ું છે તે સમજતા ં વાર નિહ લાગે. એ સમજીને

ાચીન ઋિષ િનઓની િદ ય વૈ ાિનક જીવન ે થયા િવના નથી રહ ે ુ ં.
ટ િવશે આપણને માન પદા

(૨)

યોગના ં આસનોનો અ યાસ આપણી યવાન ે
પઢીન ે માટે અત્યત
ં આશીવાદ
ર્ પ અને આવ યક છે .

એ પઢી એનો લાભ લે એ ુ ં આપણે અવ ય ઈ છીશ ુ ં અને એને માટે ભલામણ પણ કરીશ.ુ ં યવાવ
ુ થા
ુ ૂ અવ થા છે . એ
આસનોના અ યાસ ને બીજી બધી જ જાતના યોગા યાસને માટે અનકળ ટએ જોતા ં

યવાનોએ આસનોના અ યાસમા ં વધારે રસ લવો
ે ુ
જોઈએ. આપણી યવાન જાન ુ ં શરીરસૌ ઠવ જોઈએ
ે ું સારું નથી એ હકીકતનો ઈનકાર ભાગ્યે જ કરી શકાય તમ
તટ ુ
ે છે . યવકો ુ
ને યવતીઓમા ં વા ય તથા
શારીિરક શિક્તનો અભાવ છે . બીજા ં
ાતોની ુ
જાની સરખામણીમા ં ગજરાતની જા શારીિરક ટએ થોડી

નબળી દખાઈ આવે છે એ વ ુ ગૌરવ લવા
ે ુ
વી કે શોભા પદ તો નથી જ. એટલે શરીર સધારણાની
િૃ થી ે
રાઈન ે પણ જા યોગાસન તથા યોગની બીજી િ યાઓના અન ુ ઠાન તરફ વળે એ બધી રીતે
જ રી છે .

માગદશન
ર્ ર્
યોગના ં આસનોનો અ યાસ પ ુ તક કે ફોટાઓની મદદથી પોતાની મળ
ે ે પણ કરી શકાય છે . એવી
રીતે અ યાસ કરનારા ં માણસો પણ નથી હોતા ં એમ નિહ, પરં ુ વધારે સારી પ િત તો કોઈ અનભવી
ુ કે

www.swargarohan.org
સાધના - 43 - ી યોગે ર

િન ણાત માણસની મદદથી જ આસનો અને યોગના ં બીજાં ગોનો અ યાસ કરવાની છે . એ પ િત વધારે
ુ ૂ
અનકળ અથવા ઉપયોગી છે . પોતપોતાની ૃ
કિત ે જ શારીિરક યોગ્યતા
તમ માણે દરક
ે ે ુ દા ં ુ દા ં

આસનોનો આધાર લવાનો હોય છે અને આસનોનો ે ં
મ પણ એકસરખો સાચવવાનો નથી હોતો. કટલાક
ં ે ટાળવા પણ પડે છે . એની સાચી સપણ
આસનો કેટલાક ં ૂ ર્ સમજ આસનોના અ યાસીને પોતાની મળ
ે ે ભાગ્યે

જ પડી શકે. માટે જ એને માટે અનભવી માણસન ુ ં માગદશન
ર્ ર્ ઉપયોગી ઠરે છે કે માગદશક
ર્ ર્ બને છે .

સમય
આસનોના અ યાસ મનો સવ ે સવારે સય
મ સમય સવારનો છે . વહલી ૂ દય પહલા
ે ં વાતાવરણમા ં
ં તથા તાજગી હોય, ને બધથી
શાિત ે મદમદ
ં ં પવન વાતો હોય, ત્યારે આસનોનો અ યાસ કરી શકાય છે . એ
સમય િવશષ ુ ૂ સમય સાજનો
ે ઉપયોગી ગણાય છે . બીજો અનકળ ં ુ ૂ હોય
છે . એ વખતે પણ વાતાવરણ અનકળ
છે .
આસનોનો અ યાસ નાન કરીને પણ કરી શકાય ને નાન કયાર્ િસવાય પણ કરી શકાય. વી ની

કિત અથવા તો વી ુ ૂ
ની અનકળતા . છતા ં ઠડીના
ં િદવસોમા ં સવારે નાન કયાર્ િવના ને ગરમીના
િદવસોમા ં નાન કયાર્ પછી આસન કરવાન ુ ં વધારે ફાવશે તથા ઉિચત લખાશ
ે .ે

લાભ

આસનો આમ તો ચોરાસી કહવાય છે , પરં ુ ચોરાસી આસનોના અ યાસની આવ યકતા સૌને નથી
હોતી. વા ય માટે ઉપયોગી કરવા યોગ્ય આસનો શીખવાથી જ રી હ ે ુ સરી રહ ે છે . એવા ં આસનો આ
માણે છે : પ ાસન, બ પ ાસન, સ ુ પ્ત
ુ ુ
પ ાસન, સવાગાસન, પિ મો ાનાસન, ધનષાસન , હલાસન,

મયરાસન , મત્ યન્ે ાસન, વ ાસન, ઉ ાસન, ુ ં
જગાસન . શીષાસનન
ર્ ે આસનોનો રાજા કહવામા
ે ં આવે છે ને
સવાગાસનને ધાન. શીષાસન
ર્ ં લાભકારક છે . એથી સમ ત શરીરને લાભ થાય છે અને મગજ તથા
અત્યત
ખને સૌથી વધારે લાભ થાય છે . મ તકના ે
દશમા ં એને લીધે લોહીનો સચાર
ં થાય છે અને નવી િત,
નવી તાજગી ને નવી ચતના
ે ફરી વળે છે . મગજની ગરમી એથી ઓછી થાય છે , વાળ કાળા થાય છે , તમજ


અવનવી શાિતનો આ વાદ મળે છે . ને ોની યોિત પણ વધે છે . સવાગાસન ુ યત્વે પટન
ે ે માટે
ૂ થાય છે , પાચનશિક્ત વધે છે ને વાયજન્ય
ફાયદાકારક છે . એને લીધે મળદોષ દર ુ ં
િવકારોમાથી ુ
િક્ત મળે
છે . પ ાસન નાડીશિુ મા ં મદદ પ થાય છે , તમ
ે જ જપ ને ધ્યાન વી ં
તરગ સાધનાની િ યામા ં

સહલાઈથી ુ ૂ ર્ બસવામા
સખપવક ે ં સહાય કરે છે .
આસનો એકલા શરીરને જ અસર પહ ચાડે છે કે એકલા શરીરને લાભ પહ ચાડે છે એ ુ ં નથી
સમજવાનુ.ં કટલાક
ે લોકો એમ માને છે કે આસનો કવળ
ે ુ
શારીિરક શિક્ત કે વા ય-સધાર માટે જ છે અને
એનાથી આગળના િવકાસની સાથે એમને કાઈ ું
ં જ લાગ વળગ ુ ં નથી; પરં ુ એમની માન્યતા બરાબર
નથી. શરીર, મન અને આત્મા ણે એકમકની
ે ે ં છે ; અને એકની શિુ -અશિુ
સાથે સકળાયલા
ં કે શિક્ત-
અશિક્તની અસર બીજા પર પડે છે . એટલા માટે આસનો કવળ
ે ુ
શરીર સધારણાની કસરત નથી, પણ મનને

www.swargarohan.org
સાધના - 44 - ી યોગે ર

ે જ મજ ત
વ થ તમ ૂ બનાવવા માટની
ે ાણવાન િ યા છે . આત્માની ઉ િતમા ં એમનો ફાળો એમની
પોતાની રીતે ઘણો મહત્વનો છે .
આસનોનો લાભ પ ુ ષોની પઠ
ે ે ીઓ પણ લઈ શકે છે ને ીઓને માટે પણ એ એટલા ં જ ઉપયોગી
છે એ ખાસ યાદ રાખવાન ુ ં છે .

(૩)
આસનમા ં ભાવના
યોગાસનોનો અ યાસ કોઈ જડ અ યાસ નથી. એ અ યાસથી વા યલાભ તો થાય છે ; પરં ુ એની

સાથસાથ ે જો ઉ મ કારના ભાવો કે િવચારોનો આધાર લવામા
ે ં આવે તો માનિસક અથવા આિત્મક રીતે
પણ લાભ થાય છે . આસનોનો અ યાસ કરતી વખતે કરવા યોગ્ય કટલીક
ે ઉ મ અને ઉપકારક
ભાવનાઓનો પિરચય એ ૂ પાડીશ.ુ ં
ટએ આપણે અહ પરો

પ ાસન
પ ાસન કરતી વખતે મન આવા િવચારોથી ુ
ક્ત લ બની રહ ે ુ ં જોઈએ: મ કમળ જળમા ં
િ થર રહ ે છે તમ
ે ુ ં સસારમા
ં ં િ થર .ં ં
મ કમળની પાખડીઓન ે પાણીનો ે મને
પશર્ થતો નથી તમ

જગતના રાગ ષનો ં
, જગતની જજાળનો પશર્ નથી. કમળ પાણીમા ં કટીને પોતાની પાખડીઓ
ં િવશાળ
યોમ તરફ સારે છે તમ
ે ુ ં જગતમા ં રહીને સમ ત સ ૃ ટને માટે મારું દય ુ ું કૂ ુ ં .ં વી રીતે
કાદવમા ં ખીલે ું કમળ પવનની લિલત લહરીથી હાલી રહ ે છે તવી
ે રીતે જગતમા ં રહીને ુ ં પિવ ભાવો

અને િવચારોથી પલિકત બન ુ ં .ં કમળની પાંખડી પર રતાશ છે તમ
ે મારા ુ ં
ખમડળ પર િ મત છવાયે ું
છે . કમળ ે ં
મ દવમિદરમા ,ં દવચરણમા
ે ં શોભે છે તમ
ે ુ ં પણ શો ુ ં .ં સવમા
ર્ ં રહલા ર્ કરું
ે ચૈતન્યન ુ ં દશન .ં
ુ ં કમળ ં
વો શાત ુ
,ં પલિકત , સ ુ
,ં િનલપ અને િનત્ય ક્ત .ં

બ પ ાસન
ૂ બને છે . કમરના સવર્ રોગ નાશ પામે છે . છાતી િવશાળ થાય છે . છાતીના સવર્
મારી કમર મજ ત
રોગ નાશ પામે છે . મારા હાથ મજ ત
ૂ થાય છે . હાથના સવર્ રોગ નાશ પામે છે . પગ મજ ત
ૂ બને છે .
ૂ થાય છે .
પગના રોગ દર

લોલાસન
જગતમા ં ર ુ ં ં તો ખરો, પરં ુ હાથ મ જમીનને અડલા
ે છે અને શષ
ે શરીર અધ્ધર છે તમ
ે મારો
એક જ શ જગતમા ં અને બીજો શ જગતથી ઉપર છે . હાથ સ ુ ઢ બને છે ; પટના
ે ૂ થાય
ં બધા ં જ દદ દર
છે . જઠરાિગ્ન દીપ્ત થાય છે . ખોરાક જલદી પચે છે . લોહી ઉ રો ર શ ુ બને છે .

સપાસન
ર્

www.swargarohan.org
સાધના - 45 - ી યોગે ર

મારી ટને મ ચે આકાશ તરફ િ થર કરી છે . એ અત્યત


ં તજ
ે વી થઈ છે . છાતી િવશાળ બની
ે િનબળતા
છે . તની ર્ મટી ગઈ છે . કમર રોગરિહત થઈ છે .

િસ ાસન
ુ ં અખડં ે
ચારી રહવાનો .ં ુ ં અખડં ચારી .ં મારી સઘળી શિક્ત આત્માના સાક્ષાત્કારને
માટે જ છે . મારા જીવનનો આદશર્ ભોગ નથી, યોગ છે . િવલાિસતા નથી, સયમ
ં છે . મને વાસનાઓ સતાવી
ે નથી. ુ ં શિક્તન ુ ં કન્ે
શકે તમ .ં િસ ,ં િસ ,ં િસ .ં

વ ાસન
મારી સાથળ સ ુ ઢ છે . તે વધારે સ ુ ઢ બનતી જાય છે . મારું શરીર વ થ છે . મારી કમરમાથી
ં બધી
ુ ર્
દબળતા ૂ થઈ જાય છે . મારી જીવનશિક્ત વધી રહી છે . ુ ં અજન્મા
દર .ં મને ૃ ુ નથી, શોક નથી.
ત્ય

નૌલી

મારા પટના નળને ુ ં હલાવી ર ો .ં પટનો
ે ૂ થાય છે .
સઘળો મળ સાફ થાય છે . અશિક્ત દર ું
વધારે ને વધારે શિક્તશાળી બન ુ ં .ં


મયરાસન
મારા ુ ં
ખમડળ પર લોહી ફરે છે . ે
ે વી બને છે . કપાળ પર રિક્તમા ફલાઈ
ખ તજ જાય છે . િુ
વધે છે . ુ મ મય
ખ ુ બને છે , દીિપ્ત ધરે છે .

સવાગાસન, હલાસન, કણપીડનાસન


ર્
મારી ટને મ પગના ૂ પર િ થર કરી છે . તે
ગઠા ં એક દૈ વી
ટમાથી કાશનો ુ ર્ થાય
ાદભાવ
છે . એ કાશ મારી ખને વધારે ને વધારે ઓજ વી બનાવે છે .
મારા પગને પાછળ લગા ુ ં ં કરું
.ં કાનને બધ .ં કશુ ં સભળા
ં ુ ં નથી. ખને બધ
ં કરીને શાિતનો


અનભવ કરું .ં મન સકં પિવક પથી રિહત બની જાય છે . ુ ં જાણે કે સમાિધનો અલૌિકક આનદ ુ ું
ં અનભ
.ં

શીષાસન
ર્
જગતમા ં ુ ં આવી રીતે િ થિત કરંુ ં મા ુ ં નીચે અને પગ ઉપર.
— પગ ું ભરંુ ં તે િુ નો
ઉપયોગ કરીને જ ભરું .ં મારું મા ુ ં મ િવ માતાના પિવ ખોળામા ં ૂ દી ુ ં છે .
કી

મારી રગરગમા ં રક્ત ફરી વળે છે . એ લોહી ખમા ં મળે છે . તથી
ે ખ ઓજ વી બને છે . પિવ
થાય છે . એ ખમા ં ે જ
મ ેમ છલકાશે. એની ટ એટલી તો િવશદ બનશે કે તન
ે ે સવર્ ઈ રના ં જ
ર્ થશે.
દશન

www.swargarohan.org
સાધના - 46 - ી યોગે ર

મ તકમા ં લોહી આવવાથી મનની અિ થરતા નાશ પામે છે . મન મજ ત


ૂ અને મગલ
ં થાય છે . એની
દર િવચાર કરવાની શિક્ત કટે છે . મારું મન શાત
ં બને છે . કામ, ં
ોધ, અહકાર અને વાસના એમા ં
વશી ે નથી. એ મન િ થર, વ થ અને સમતાથી સપ
ે શકે તમ ં બને છે .
મારું શ ુ શિક્તમા ં પલટાઈ ગય ુ ં છે . મારું રોમરોમ
ે ે
તજોમય તથા વ પવાન બની ર ું છે .
ું ૃ ુ ે મારી શકુ ં એવી શિક્ત આપ.
ત્યન ૃ ત્વને હણી શકુ ં એવી શિક્ત આપ. યાિધનો ત આ ું

ૈ ને અનભવી
એવી શિક્ત આપ. અ ત શકુ ં એવી શિક્ત આપ.

શવાસન
શવાસનમા ં શવની પઠ ૂ જવાન ુ ં હોય છે . તે વખતે કરવાની ભાવનાઓ:
ે ે સઈ
ુ ં નીરોગી ,ં શિક્તશાળી ું
,ં સદર .ં બળવાન ,ં વીયવાન
ર્ ,ં શિક્તનો ભડાર
ં .ં પિવ .ં
પરમ પિવ .ં મારું શરીર વ થ છે . મને કોઈ જાતનો રોગ નથી. મારું વદન તજ
ે વી છે , િુ તી છે . ુ ં
આિધ, યાિધ, ઉપાિધ ે પર
ણથી .ં
મારા મનમા ં સપણ
ં ૂ ર્ શાિત
ં છે . ુ ં શાિત
ં વ પ ુ
.ં સખનો સાગર, ક યાણન ુ ં કન્ે , ભ તાનો ભડાર
ં .ં
ે વી
તજ .ં મહાન ,ં અખડં અને અકરસ .ં મને કોઈના ત્યે રાગ ષ
ે નથી.
મારા ે
મના વાહને સવર્ ાણીઓ ત્યે વહતો
ે કૂ ુ ં .ં સવન
ર્ ે આત્મ ટથી જો .ં
ુ ં મહાન ,ં પિવ ,ં ેમમય ,ં ક યાણ ,ં આનદ
ં .ં

કટલો ં ! કટલો
આનદ ે આરામ ! મારા ક્લશ
ે કપાઈ ગયા છે . મારી અ વ થતાનો ત આ યો છે .
મન શાત ુ
ં છે , સખમય છે . ુ ં પરમાત્માનો પરમ ુ ું
ેમ અનભ .ં અ ત ુ
ૈ નો અનભવ કરું .ં
ર્ ે શાિત
સવન ં ાપ્ત થાઓ, સૌન ુ ં ક યાણ હો, સૌને સનાતન સપણ ુ
ં ૂ ર્ સખની ૂ હો !
વાન ુ િત

* * * * *

www.swargarohan.org
સાધના - 47 - ી યોગે ર

૮. જપ તથા ધ્યાનની િવિધ

ં શાત
એકાત ુ ૂ આસન પર બસીન
ં સવારમા ં અનકળ ે ે સાધનાત્મક અ યાસનો આરભ
ં કવી
ે રીતે કરવો
એ પણ િવચારવા ુ ં છે . કોઈ પણ થળમા ં યારે બસવાની
ે તૈયારી કરીએ છીએ ત્યારે સૌથી પહલા
ે ં તો
ે ું વ છ તથા વ થ કરવાની કોિશશ કરવી.
એની વ છતાનો આ હ રાખીએ છીએ. શરીરને પણ બને તટ
એવી કોિશશ આસન વા હળવા યાયામથી થઈ શકે. એ પછી વ છ થળમા ં આસન પર બસીન
ે ે
નાડીશોધન વી ાણાયામની િ યાઓનો અ યાસ કરવો. એથી ાણવાયુની િવશિુ મા ં અને બીજી રીતે
મહત્વની મદદ મળે છે . બને તેટલા ડા ે
ાસ લવાની ને છોડવાની િ યા પણ કરી શકાય. એ પછી મનની
િ થરતા તથા પિવ તા માટે ાથના
ર્ કરવી જોઈએ. એવી ાથના
ર્ બધી રીતે િહતાવહ છે . પરમાત્માની
ાથના
ર્ કયાર્ પછી સદ્ ગ ુ કે ાતઃ મરણીય સત્પ ુ ષોન ુ ં મરણ કર ુ ં અને એમના શભાશીવાદની
ુ ર્ કામના
કરવી. એ પછી િુ ને ' ુ ં શ ુ ,ં ુ ,ં ુ
ક્ત ,ં શાિત
ં વ પ ,ં ેમ વ પ ,ં આનદ
ં વ પ ,ં ’ - એવી
સદ્ ભાવનાથી ભરી દઈને મનને સમાિહત અથવા શાત
ં કરવા માટે નામજપનો અથવા ધ્યાનનો અ યાસ
ં વો, અને તે પહલા
આરભ ે ં િન ય કરવો કે આ ં , િ થર અથવા એકા
તો મન શાત થશે જ; આ
ુ , અલૌિકક આનદનો
અસાધારણ, અદ્ ત ં ુ
અનભવ થશે, ચચલતા
ં શમી જશે, ને બધી રીતે લાભ પહ ચશે.
ધ્યાનનો અ યાસ ુ યત્વે બે રીતે થઈ શકે છઃે એક તો જપ િસવાયના ધ્યાનનો અ યાસ ને બીજો

જપ સાથના ધ્યાનનો અ યાસ. જપ િસવાયનો ધ્યાનનો અ યાસ ુ દી ુ દી રીતે થઈ શકે છે . એમાની
ં એક
િવિશ ટ રીત ગીતાના છ ા અધ્યાયમા ં બતાવવામા ં આવી છે :
आ मसंःथं मनः कृ वा न कंिचद प िच तयेत ् ।
'મનને આત્મામા ં થાપીને, જોડીને કે િ થર કરીને બી ુ ં કાઈ
ં પણ િચંતનમનન ન કર ,ુ ં કશો િવચાર
ન કરવો’ એટલે કે મનને િનિવચાર ધ્યાનમા ં આગળ વધવાની સાધના કરવી. એન ુ ં નામ િનિવચાર ધ્યાન.
િનિવચાર શ દ યોગ એવી રીતે અ તન નથી પરં ુ પરાતન
ુ છે . ગીતા ુ
ટલો પરાતન તો છે જ પરં ુ
ગીતા કરતાય ુ
ં ે વધારે પરાતન છે . પાતજલ
ં યોગદશનમા
ર્ ં મહિષ પતજિલએ
ં ે કરતા ં સ ૂ
એનો ઉ લખ લ ય ું
છે કે िन वचारवैशारधैर या मूसादः । એટલે કે િનિવચાર દશામા ં વીણતા કે િસ હ તતાની ાિપ્ત થતા ં
આત્માની અન ુ િતની
ૂ અથવા આિત્મક અન ુ હની ુ
ાિપ્ત થઈ જાય છે . એના પરથી અનમાન કરી અને

સહલાઈથી ુ ં , આદશર્ અને ઉપયોગી હોવા છતા ં પણ
સમજી શકાય છે કે િનિવચાર દશા ઘણી સદર
સાધનામય જીવનન ુ ં સારસવર્ વ નથી. એ સાધ્ય નથી, સાધન છે . સાધકે એનો આધાર લઈને સતોષ

માનીને બસી
ે રહવાન
ે ે બદલે આગળ વધ ુ ં જોઈએ. એને આત્માન ુ િત
ૂ ારા આત્મિન ઠાને કળવવી
ે , િૃ ગત
ે જ અખડં રાખવી જોઈએ. િનિવચાર દશાનો ઉપયોગ કરીને કે લાભ લઈને, અિ મતાની પાર
કરવી તમ
પહ ચીને પોતાના ૂ ત
ળ ૂ સ ચદાનદ
ં વ પનો સાક્ષાત્કાર કરવો જોઈએ.
ર્ ુ ધ્યાન કવી
િનિવચાર કે િનગણ ે રીતે કર ુ ં ? એ ધ્યાનની એક પ િત કોઈ પણ કારના િવચાર,
ભાવ અથવા કોઈ પણ કારની બા ં રાખ ુ ં ને શાિતપવક
િ યાનો આધાર લીધા િવના મનને શાત ં ૂ ર્
ે ,ુ ં તવી
િનિવક પ બનીને બસ ે છે . એવી રીતે ધ્યાન કરવાથી મનની ધ્યાન કરનારી અથવા ધ્યાનમા ં

www.swargarohan.org
સાધના - 48 - ી યોગે ર

જોડાનારી કે લાગનારી િૃ પણ લય પામશે કે શાત


ં બની જશે. ં પડે અને એન ુ ં
મને એ પ િત પસદ

આલબન ે
લવાન ુ ં ઉિચત લાગે એ એને પસદ
ં કરીને એન ુ ં આલબન
ં લઈ શકે છે .
બીજી પ િત ાસ તથા ાસની ગિતન ુ ં િનરીક્ષણ કરીને ધ્યાન કરવાની છે . નાિસકાના ં િછ ોમાથી

સહજ રીતે ચાલતા ાસ તથા ાસન ુ ં ધ્યાન રાખવાથી અથવા એની દર મનને પરોવવાથી બીજા
િવચારો મનમા ં પદા
ે નથી થતા ને મન સહલાઈથી
ે ુ
િ થરતાનો અનભવ કરે છે . મનનો મોટો ભાગ અને
પાછળથી લગભગ બધો જ ભાગ ર્ ુ બનીને િવક્ષપરિહત
ત ખ ે રીતે અ ખિલત પે ધ્યાનમા ં અસાધારણ
અવ થામા ં વ ા કરે છે .
ું
ીજી પ િત કભક સાથે કરાતા ધ્યાનની છે . એ પ િત ખાસ સમજવા વી છે . ાસો ્ વાસની
િ યા કરતાં કરતા ં ાસને કાઢીને બહાર રોકી રાખવો અને તની
ે સાથે ધ્યાન કર ુ ં અથવા મનને ત્યા ં
જોડ ુ ં અને એકા કરવાનો અ યાસ આદરવો. ાસ ુ રોકી શકાય ત્યા ં સધી
યા ં સધી ુ રોકી રાખવો અને ન
રોકાય ત્યારે છોડી દઈને વાભાિવક રીતે જ ે
ાસ લવાન ુ ં ચા ુ કર .ુ ં વળી થોડા વખત પછી ાસ રોકવો
અને મનને પણ એની દર િ થર કરવાની કોિશશ કરવી. એવો જ અ યાસ ાસને દર રોકીને પણ કરી
શકાય. ાસને દર રોકવાના અ યાસને ું
તર કભક અને ાસને બહાર રોકવાના અ યાસને બા ું
કભક
કહી શકાય, અને એની સાથના
ે ધ્યાનને તર તથા બા ું
કભક ે ધ્યાનન ુ ં નામ આપી શકાય.
સાથના
ધ્યાનની ચોથી પ િત ૂ
મધ્યમા ં કે ે
દય દશમા ં ટ થાપીને કરાતા ધ્યાનની છે . ટને

સાચસાચ ા ં િ થર કરવી, થાપવી કે જોડવી એનો િનણય
ર્ ધ્યાનના અ યાસીએ પોતે જ પોતાની મેળે
અથવા બીજાના માગદશન
ર્ ર્ માણે કરવાનો છે . કટલાક
ે સાધકો એ ુ ં માને છે કે ાની અથવા યોગી હોય છે
તે ૂ
મધ્યમા ં ધ્યાન કરે છે અને ભક્ત હોય છે તે ે
દય દશમા ં ટને કે ન્ ત કરે છે . પરં ુ એ માન્યતા

પરપરાગત તથા ઢ હોવા છતા ં આદશર્ અથવા બરાબર નથી. ધ્યાનના અ યાસ દરિમયાન મનને ાં
કે ન્ ત કર ુ ં ૂ
મધ્યમા ં કે ે
દય દશમા ,ં એ સાધકની કિત ુ
ૃ અથવા રિચ પર આધાર રાખે છે , અને એનો
િનણય ુ તથા
ર્ સાધકે પોતાની રિચ ૃ
કિતન ે લક્ષમા ં લઈને કરવો જોઈએ.
ધ્યાન કરતી વખતે અથવા ધ્યાન કરતા ં પહલા
ે ં ષ ુ
ખી ુ ાનો અ યાસ કરવાથી પણ મનની
એકા તામા ં મદદ મળે છે . ષ ુ
ખી ુ ા કાનના ં બન
ં ે િછ ો, ખ અને નાકને બધ
ં કરીને કરવાની હોય છે

અને એની સ િચત ે
િવિધ કોઈ યોગ્ય જાણકાર પાસથી ુ
જાણી લેવી જોઈએ. હાથ દઃખી જાય ત્યારે એ ુ ા
ુ : ચા ુ કરવી જોઈએ. એવી રીતે અડધા કલાક સધી
ં કરીને થોડી વાર પછી પન
બધ ુ એનો અ યાસ કરી

શકાય. એ ધ્યાનની પાચમી પ િત.

છ ી પ િત ખચરી ુ ાની યાદ આપતી, એને મળતી આવતી, પ િત છે . એ પ િત માણે જીભના
અ ભાગને ુ
ખમા ં ુ
યા ં સધી ુ
પહ ચી શકે ત્યા ં સધી ઉપર તા ુ દશ
ે ે પહ ચાડીને લગાડી રાખવો. એ ુ ં
ે બનશે. જીભને દીઘર્ સમયપયત રોકી રાખવાન ુ ં શ
કરવાથી મનની િ થરતા સહલી ન બને ત્યારે પવવ
ૂ ર્ ્
પાછી વાળવી, ને થોડા વખત પછી તા ુ દશમા
ે ં લગાડવાની કોિશશ કરવી. એ િ યા મનની િ થરતામા ં
મદદ પ બનશે.

www.swargarohan.org
સાધના - 49 - ી યોગે ર

પરં ુ િનિવચાર, િનગણ


ર્ ુ , િનરાકાર ધ્યાનની પ િત મને જરા પણ પસદ
ં ન પડે તમણ
ે ે શ ુ ં કર ુ ં
ે ? એમણે શ ુ ં ધ્યાન કર ુ ં જ નિહ ? એમને માટે બીજો કોઈ ર તો
અથવા કઈ સાધના- પ િતનો આધાર લવો

જ નથી રહતો ? આપણે કહીશ ુ ં કે રહ ે છે . એવા સાધકોનો માટે અન્ય અનક
ે િવક પો શષ
ે રહ ે છે . મને
ં ન પડ ુ ં હોય તણ
િનિવચાર ધ્યાન પસદ ે ે સિવચાર ધ્યાનમા ં પોતાના મનને જોડવાની કોિશશ કરવી
જોઈએ. ં કરીને ધ્યાનમા ં બસવાની
ખ બધ ે િૃ કરતી વખતે ભાતભાતના ને જાતજાતના િવચારો આવે

છે ને સતાવે છે . એ એક વા તિવકતા જ હોય તો પછી એ વા તિવકતાનો વીકાર કરીને સિવચારનો આધાર
લઈને ધ્યાન કર ુ ં વધારે સારું , ઉપયોગી અને િહતાવહ ગણાશે. એવા ધ્યાનની એક પ િત આત્મિવચારનો

આધાર લવાની પ િત છે . એ પ િતન ુ ં વ પ સમજવા ુ ં છે .

આત્મિવચારનો આધાર લવાનો અથર્ ધ્યાનમા ં બસીન
ે ે આત્માના વ પને િવચાર ુ ં એવો છે . મારું
વા તિવક ળ ૂ વ પ શ ુ ં છે ,
ૂ ત ુ ં શરીર નથી, મન નથી, ે
ાણ નથી, ઈ ન્ યો નથી, ફફસા ુ
ં નથી, ધા ઓ
નથી, િુ નથી, કોશ નથી, પરં ુ સ ચદાનદ
ં વ પ આત્મા :ં ેમ વ પ ,ં શાિત
ં વ પ ,ં આનદ
ં વ પ
,ં શ ુ ,ં ુ ,ં ુ
ક્ત ;ં મને શોક નથી; રાગ નથી, ષ
ે નથી, મોહ નથી, ભય નથી. ુ ં ક યાણ વ પ
.ં કાલાતીત .ં એવાએવા િવચારો તથા ભાવોનો આધાર લવાથી
ે ૂ
ે ે મન એવા િવચાર વાહમા ં બીન
છવટ ે
િ થર અથવા એકા બની જશે ને આત્મામા ં અવગાહન કરીને લીન થશે.
ધ્યાનમા ં મ આત્મિવચારનો આધાર લઈ શકાય છે તમ
ે પરમાત્માનો િવચાર કરીને પણ મનને
િ થર કરવાની કોિશશ કરી શકાય છે . પરમાત્મા ં વ પ છે . એવા ભાવોમા ં તમ
ેમ વ પ, સત્ય વ પ, આનદ ે
જ િવચારોમા ં મશગલ
ૂ અથવા ત લીન બનીને ધ્યાન કરવાથી ધીમધીમ
ે ે શાિત
ં મળે છે ને દહભાવથી
ે ઉપર
ઉઠાય છે . િવચારનો આધાર લઈને મશઃ આગળ વધવાથી આખરે િવચાર પણ શાત
ં થાય છે . મન

આત્માના અનત ડાણમા ં ૂ
બી જાય છે . એને શા ીય પિરભાષા માણે દહાતીત
ે દશાન ુ ં અથવા સમાિધ
અવ થાન ુ ં સદર
ુ ં નામ આપી શકાય.
દીપકની યોિતની ૂ
મધ્યના ે
દશમા ં ક પના કે ધારણા કરીને ધ્યાનના અ યાસનો આધાર

લવાની પિરપાટી આપણે ત્યા ં વતમાન
ર્ છે . એ પિરપાટી પણ સમ રીતે િવચારતા ં સતોષકારક
ં છે . મનને
િ થર કરવાની સાધનામા ં એન ુ ં યોગદાન ૂ જ મહત્વન ુ ં છે .

સિવચાર ધ્યાનમા ં મ ં જપ સાથના
ે ે સહલાઈથી
ધ્યાનનો સમાવશ ે કરી શકાય છે . મ ં એની

પાછળના મહાન મગલ ુ
વાનભવિસ િવચાર અથવા ભાવન ુ ં િતિનિધત્વ ધરાવે છે . એનો આધાર લઈને

પણ ધ્યાનનો અ યાસ આરભી શકાય છે . એવો અ યાસ અનક
ે રીતે આનદદાયક
ં ં
, શાિત દાયક,
એકા તાકારક, ે
રક અને આશીવાદ
ર્ પ થઈ પડે છે . એના લાભ ધાયાર્ કરતા ં અનક
ે છે .
જપ સાથે ધ્યાનનો અ યાસ કવી
ે રીતે કરી શકાય ? જપ જો આરભથી
ં મનમા ં જ કરવામા ં આવે છે

તો કટલીક ુ
વાર મન એકા તાનો અનભવ નથી કર .ુ ં જપ દરિમયાન ુ દી ુ દી જાતના કટલાય
ે િવચારો
ે થાય છે ને મનને અ વ થ કરે છે . એટલે િવચારોના એવા વગન
પદા ે ે શાત
ં કરવા માટે ધીમધીમ
ે ે બોલીને ને
પછી હોઠ હલાવીને જપ કરવાન ુ ં િહતાવહ છે . એવા જપને વાિચક અને ઉપાશ
ં ુ જપ કહી શકાય. થોડા વખત
ુ એવી રીતે વાિચક અને ઉપાશ
સધી ં ુ જપ કયાર્ પછી િવચારોનો બિહ ખ
ર્ ુ બનાવનારો વગ
ે ઓછો થઈ જાય

www.swargarohan.org
સાધના - 50 - ી યોગે ર

એટલે માનસજપ કરવા જોઈએ. વ ચવ


ે ચે જો િવચારો વળી સતાવવા માડ
ં ે તો પાછા વાિચક અથવા
ં ુ જપનો આધાર લવો
ઉપાશ ર્ ુ બનાવનારો બા
ે . િવચારોનો બિહ ખ ે
વગ યારે લશ
ે પણ સતાવે જ નિહ ને
ૂ ર્
મન પિરપણપણ ે જપમા ં જ જોડાઈ જાય ત્યારે માનસજપનો આધાર લઈને મનમા ં જપ કરવા પર જ બ ુ ં
ધ્યાન કે ન્ ત કર .ુ ં પછી વાિચક અથવા ઉપાશ
ં ુ જપની આવ યકતા નથી રહતી
ે .
ાસ તથા ાસની ગિતની સાથે નામજપને જોડી દવાથી
ે પણ મનની એકા તામા ં મદદ મળે છે .
મોટા મ ં ને ાસ તથા ાસ સાથે જોડી દવામા
ે ં કે જપવામા ં ુ કલી
ે લાગે તો તમન
ે ે બ,ે ણ કે વધારે
િવભાગોમા ં વહચી નાખીને જપવાની ટવ
ે પાડવાથી સરળતા થાય છે ને જપની િ યામા ં મદદ મળે છે .
ધ્યાનની સાધના દરિમયાન ાસને બહાર અને દર રોકીને બા ું
કભક અને ું
તરકભકનો
અ યાસ કરવામા ં આવે તે અ યાસ દરિમયાન પણ જપ કરી શકાય. એવી રીતે જપ કરવાથી બહારના
િવચારો સતાવી નથી શકતા ને મનની એકા તામા ં મહત્વની મદદ મળે છે .
ષ ુ ી
ખ ુ ાનો અ યાસ કરવામા ં આવે ત્યારે તની
ે સાથે પણ નામજપની સાધના કરી શકાય છે .

એવી સાધના જો િનયિમત રીતે, રોજ ને સદીઘ ર્ સમયપયત કરવામા ં આવે તો અમોઘ, અસાધારણ
ર્ પ થઈ પડે છે .
આશીવાદ
નામજપની સાધના દરિમયાન મનને એકા કરવાની એક બીજી િવિધ પણ જાણવા વી છે . એ

િવિધ પોતાના ઉપા ય દવના વ પને યાદ કરીને એમા ં મનને જોડવાનો અ યાસ કરવાની છે . મનની ખ
ે કે પોતાની આરાધ્ય દવીના
આગળ પોતાના આરાધ્ય દવ ે વ પને યાદ કરવાથી અને એમના જપનો

આધાર લવાથી ે
પણ મન સહલાઈથી િ થર થઈ શકે છે . એવી રીતે જપ તથા ધ્યાનનો અ યાસ કરતા ં વ ચે
વ ચે ાથના
ર્ પણ કરી શકાય. એ ાથનાના
ર્ ુ દા ુ દા કટલાક
ે કારો હોઈ શકે છે . એમાનો
ં એક કાર
આવો પણ હોય : હ ે ,ુ મારા મનને િ થર કરો, એકા કરો, શિુ થી તથા શાિતથી
ં ૃ
ભરી દો. તમારી કપાનો
વરસાદ મારા પર વરસાવીને મારા જીવનન ુ ં પરમક યાણ કરો. ૃ
ુ ં તમારી પરમકપાનો ચાતક બનીને બઠો

ુ કટલાય
.ં તમે આજ સધી ે ૃ કરી છે તો મારા પર પણ કરી દો. મને તમારું દવદલભ
પર કપા ે ુ ર્ દશન
ર્ આપો.
તે િસવાય મને ચન
ે નિહ પડે ને શાિત
ં નિહ વળે . તમારા તરફ ટકટકી લગાવીને બસી
ે ર ો .ં તમારા
િસવાય મારે બીજા કોઈનો પણ આધાર નથી. તમે મારા િપતા છો, મારી માતા છો, મારા ગુ , સખા, વજન,
સ ુ દ અને એકમા િહતે છો. તમે મારી તરફ નિહ ુ ઓ તો બી ુ ં કોણ જોશે ? તમે મદદ નિહ કરો તો
બી ુ ં કોણ કરશે ? તમારા િવના મારું બી ુ ં છે જ કોણ ?
એવાએવા િવચારો, ભાવો કે ેમોિમ- વાહોમા ં નાન કરતા ં કરતા ં મન એ ુ ં તો ભાવિવભોર બની
જશે કે બીજા બધા જ બા ં
િવચારોમાથી ુ
િક્ત ે
મળવી , બા િવષયોન ુ ં િવ મરણ કરી, પોતાની દરની
તરગ ુ
ં અ યાસની દિનયામા ં જ ત લીન બનીને ૂ
બી જશ.ે ં અ ુ ચાલશ,ે વાણી ગદ્ ગદ્ બનશ,ે
ખમાથી
અને ભાવાિતરક
ે થતા ં ડી ભાવસમાિધમા ં લીન થવાશે. ભાવસમાિધની એવી અનોખી અવ થા સહજ

બનતા ં સાધનાની સ ં િપ્તનો ુ
ને જીવનની ધન્યતાનો સખકારક ુ
વાનભવ શ બનશ.ે એથી અિધક
ક યાણકારક બી ુ ં શ ુ ં હોય ?

www.swargarohan.org
સાધના - 51 - ી યોગે ર

જપ કરતી વખતે માળાનો આધાર લવો


ે કે ન લવો
ે એ સાધકની ૃ , પસદગી
કિત ં ુ
ને રિચ પર
ં ે છે . એ સબધી
અવલબ ં ં કોઈ એકસરખો સાવિર્ ક સાવજિન
ર્ ક િનયમ નથી લાગ ુ પાડી શકાતો. ને માળાની
આવ યકતા લાગે એ એનો આધાર લઈ શકે છે . માળાનો આધાર લઈને જપ કરવાથી મનનો મોટો ભાગ
જપની સ ં યાન ુ ં ધ્યાન રાખવામા ં કે જપની ગણતરી કરવામા ં લાગી જાય છે . એટલે િ થરતા અથવા
એકા તા શ થાય છે . માળાની મદદથી જપની ગણતરી કરીને જપ કરવાનો િનયમ રાખવાથી
િનયિમતતા જળવાય છે . તોપણ એમા ં એક ભય થાન છે ખરંુ . તે એ કે કોઈ વાર મન શાત
ં ને સ ન હોય
ં ૂ ર્ , વ થતાથી થવાને બદલે ઉતાવળથી અને અશિુ પવક
અને ઉતાવળ હોય તો જપ શાિતપવક ૂ ર્ થાય છે ,
માળા પણ માણમા ં ઝડપથી ચાલે છે , ને કટલીક
ે વાર એથી ઊલટી અવ થા હોય ત્યારે શાિતપવક
ં ૂ ર્ ધીમથી

જપ થયા કરે છે . એવા સભિવત
ં ભય થાનથી બચીને ે વખતે વ થતા, િનયિમતતા તથા શાિતપવક
ત્યક ં ૂ ર્
જપ કરવા જ રી છે .
ુ ન હોય તે માળા િસવાય પણ જપ કરી શકે છે . પરં ુ એમણે પોતાની સાધનાને
મને માળાની રિચ
િનયિમત રાખવાને માટે બી ુ ં કશક
ુ ં તો કર ુ ં પડશે જ. એમણે જપની સ ં યાન ુ ં નિહ તો સાધનાના સમયન ુ ં

બધન રાખ ુ ં પડશ.ે એ ુ ં બધન
ં બ ુ
ૂ જ ઉપયોગી અને િહતાવહ થઈ પડશે. સમયની સિનિ ત મયાદામા
ર્ ં
રહીને સાધના કરવાથી સાધના સારી થશ.ે એમા ં િનયિમતતા જળવાશે. હાથની માળાના મણકા કોઈક વાર
ધીમા ફરે ને ઝડપી બને પરં ુ સમય કોઈને માટે ઝડપી નથી બનવાનો કે મદ
ં પણ નથી પડવાનો. એ તો
એની િનિ ત િનધાિરત
ર્ ગિત માણે જ ચા યા કરવાનો.
જપ અથવા ધ્યાન ારા મનને મે મે કે ન્ ત કરવાનો યત્ન કરવામા ં આવે છે . િૃ ઓન ુ ં એ ુ ં
કન્ે ીકરણ સાધકને માટે અત્યત
ં આશીવાદ
ર્ પ છે . િૃ ઓના કન્ે ીકરણથી મન હળ ુ ં બને છે . મનની

ચચળતા ે
તથા મનનો ઉ કરાટ શમી જાય છે , અને આિત્મક ં અને આત્માન ુ િતની
સ તા, શાિત ૂ ાિપ્ત
સહજ બને છે . મનના કન્ે ીકરણનો એ ઉપરાત
ં એક બીજો લાભ પણ સમજવા વો છે . કન્ે ીકરણથી શિક્ત
ૃ િનયમ છે . સિરતાન ુ ં પાણી
વધે છે ને િવકન્ે ીકરણથી શિક્ત ઘટે છે . િવ ાનનો એવો સવર્ વીકત વાિહત
થઈને સ ુ ની િદશામા ં વ ા કરે છે . ચોમાસામા ં ભયકર
ં પરૂ આવે છે ત્યારે એ પાણી બળ બનીને
આ ુ બા ુ બધે જ ફરી વળે છે ને જાનમાલની મોટી ુ
વારી કરે છે . એ જ સિરતાને બધથી
ં ં દવામા
બાધી ે ં
આવે છે ત્યારે એની શિક્ત કે ન્ ત બને છે . એની ુ
દરથી અસાધારણ િવ તશિક્તન ુ ં િનમાણ
ર્ થાય છે અને

એ િવ તશિક્ત ે ે
ઠકઠકાણ ે અનરા ર્ પ બની જાય છે . વરાળન ુ ં કન્ે ીકરણ કરવામા ં આવે છે ત્યારે
ે આશીવાદ
ં જ અસાધારણ શિક્તનો આિવભાવ
એમાથી ે ે લીધે મોટામોટા
ર્ થાય છે . તન ં ં એિન્જનો પણ ચાલવા લાગે છે .
હાથ પર કાચ રાખીને એની ઉપર ૂ ર્
તાપી સયિકરણોન ે
ે પડવા ને કે ન્ ત થવા દઈએ તો કવો ચમત્કાર
સજાર્ય છે ? થોડા વખતમા ં તો હાથ તપીને બળવા માડતા
ં હોય એ ુ ં અનભવાય
ુ છે . સયિકરણોની
ૂ ર્ કે ન્ ત

શિક્ત અનકગણી વધી જાય છે . યિક્તઓ પણ યારે િવસગિઠત
ં બને છે ત્યારે એમની શિક્ત ઘટવા લાગે
છે ને સગિઠત
ં ે શિક્તશાળી ભાસે છે . મનન ુ ં પણ એ ુ ં જ સમજી લવાન
બને છે ત્યારે સિવશષ ે ુ ં છે . જપ તથા

ધ્યાનની સિનિ ૂ ર્
ત, સમજપવકની સાધનાથી એ મ મ એકા બને છે તમતમ
ે ે એની દરથી અવનવી

શિક્તનુ,ં જીવનનુ,ં રસનુ,ં સખશાિતન
ં ુ ં અને આનદ
ં ન ું ાકટ થાય છે . એની દરથી મનોબળની નવીન

www.swargarohan.org
સાધના - 52 - ી યોગે ર


ચતનાનો આિવભાવ
ર્ થવા માડ ુ ં
ં ે છે . એવી એકધારી એકા તાને પિરણામે સાધક આત્માનસધાન સાધીને
સમાિધની અલૌિકક અવ થામા ં અવગાહન કરી લે છે . એને પિરણામે એને અસીમ શાિતની
ં ને ભાતભાતની

િવ િતની ાિપ્ત થાય છે , એની કાયાપલટ સહજ બને છે .
ધ્યાન તથા જપ પોતાની ૃ
કિત ુ
અથવા રિચન ુ
ે અનસરીન ે ગમે તવી
ે પ િત માણે કરી શકાય.

મહિષ પતજિલ પોતાના યોગદશનમા
ર્ ં 'यथािमम याना वा ।’ 'પોતાની ઈ છા ે
માણની કોઈ પણ
ધ્યાનપ િતનો આધાર લઈને આગળ વધી શકાય છે ,’ એ સ ૂ ારા એ િવચારસરણીને સમથન
ર્ આપે છે . એ
સ ૂ મા ં ઉદારતા ને િવશાળતા તો છે જ પરં ુ એની સાથસાથ
ે ે માનવ વભાવન ુ ં સહાન ુ િતપવકન
ૂ ૂ ર્ ુ ં સમ્યક્
ાન પણ સમાયે ું છે . િનયિમત અ યાસ અથવા અનભવી
ુ મહાપ ુ ષના માગદશન
ર્ ર્ ારા પોતાને માટની


સયોગ્ય - ે ઠ સાધનાપ િતન ુ ં ાન સાધકને વાભાિવક રીતે જ આપોઆપ થઈ જાય છે . એ ાન એને માટે

અ લખ ર્ પ ઠરે છે . એન ુ ં સાધનાત્મક આત્મિવકાસિવષયક ક યાણ કરે છે . એવી
અને અમોઘ આશીવાદ
સાધનાપ િતને ુ
ૂ ર્ વળગી રહીને એ સચાર
ાભિક્ત તથા સમજપવક ુ પે આગળ વધે છે અને આખરે

સિસ ાવ થાની ૃ
ાિપ્ત કરીને કતાથ ર્ બને છે .
જપ અથવા ધ્યાન ારા માનિસક એકા તાની ને ે
મની ાિપ્ત થતા ં પોતાના ઈ ટના ને બીજાના
દશનના
ર્ ે
અનકિવધ ુ
અનભવો થાય છે તમા
ે ં કટલાક
ે િવચારકો િવ ાસ નથી રાખતા ને તમન
ે ે Projection
of mind એટલે કે મનન ુ ં િતિબંબ કહ ે છે . પરં ુ એ મનન ુ ં િતિબંબ નથી હો ુ ં તે સારી પઠ
ે ે સમજી લે ુ ં

જોઈએ. એ અનભવો અને એમની પાછળના ં યિક્તત્વો સાચા ં હોય છે . એ મનની ક પનાના પિરણામ પ

નથી હોતાં. એમના અનભવ માટે મન એક મહાન મગલમય
ં માધ્યમ બને છે એ સા ુ ં છે , પરં ુ એ પોતાની
મૌિલકતા કે વા તિવકતા ધરાવે છે એ પણ એટ ું જ સા ુ ં છે . મન એમના વાનભવમા
ુ ં િનિમ બને છે એ
બરાબર છે , પરં ુ મન એમન ુ ં નવસરથી
ે સ ન નથી કરી શક .ુ ં મન એમન ુ ં ટા ભલે હોય પણ કતાર્ તો
ે ું િચંતનમનન કરવામા ં આવે તોપણ એ
નથી જ, મનથી ગમે તટ યિક્તત્વોની ઈ છા વગર એમનો

દશનાનભવ
ર્ નથી થતો. અને એથી ઊલ ુ ં, એમના િચંતનમનન, િનિદધ્યાસન િવના એ યિક્તત્વો ઈ છે તો
પોતાની વત ં ં
પસદગી માણે આપણી આગળ કટ થાય છે . એટલે એમન ુ ં વત ં અિ તત્વ છે જ. એ

આખોય િવષય કવળ િવચારનો કે િચંતનમનનનો નથી પરં ુ વાનભવનો
ુ છે એટલે વાન ુ િતથી
ૂ જ સમજી
ે છે .
શકાય તમ

* * * * *

www.swargarohan.org
સાધના - 53 - ી યોગે ર

૯. નાડી શોધન

ધ્યાન તથા જપની સાધનામા ં રસ લનારા


ે ં પહલા
સાધકો જપ તથા ધ્યાનના અ યાસના આરભ ે ં
નાડીશોધનની િ યા કરે તો કશ ુ ં ખો ુ ં નથી. એ િ યા આરોગ્યની ં એના
ટએ ઉપયોગી છે . એ ઉપરાત
અ યાસથી ુ િવશિુ
ાણવાયની સાધવામા ં અને મનની ચચળતાના
ં શમનમા ં મદદ મળે છે . નાડીશોધનની
િ યા કરવાન ુ ં અિનવાયર્ રીતે આવ યક નથી; એ િ યા િસવાય પણ સાધનાના માગમા
ર્ ં આગળ વધી શકાય
છે ; તે છતા ં એનો અ યાસ એક અથવા બીજી રીતે લાભકારક થઈ પડે છે . એટલા માટે એનો ઊડતો ઉ લખ

કરી લઈએ.
નાડીશોધનની િ યા ુ દી ુ દી રીતે કરવામા ં આવે છે અથવા એના કટલાય
ે કાર છે . પ ાસન,

વિ તકાસન, િસ ાસન કે સખાસન ે
પર બસીન ે બન
ં ે નાકમાથી
ં ાસને ે
ટલો પણ લવાય ે
તટલો ે
ધીરધીરે
ે અને પરતા
દર લવો ૂ માણમા ં ે
દર લીધા પછી ધીરધીરે બહાર કાઢવો. ાસ ે
દર લવાની ને બહાર
કાઢવાની િ યા ટલી બને તટલી
ે ધીમી ગિતએ કરવી. એવી રીતે વીસેક વાર ાસને ે
દર લવો ને
બહાર કાઢવો. નાડીશોધનની એ થમ િ યા.
એવી બીજી િ યા પે જમણા નાકને બધ
ં કરીને ડાબા નાકમાથી
ં ે
ાસ ધીમધીમ ે ે ,
દર લવો ટલો

ભરી શકાય તટલો દર ભરવો ને પછી તે જ નાકથી જોરથી કાઢી નાખવો
ં . એવી રીતે ાસ ે
દર લવાની
ને બહાર કાઢવાની િ યા વીસક
ે વાર કરવી.
નાડીશોધનની ીજી િ યા તરીકે ાસને જમણા નાકમાથી
ં એવી રીતે ધીમધીમ
ે ે દર લઈને એ જ
ં જોરથી બહાર કાઢી નાખવો.
નાકમાથી
ચોથી િ યા માણે ડાબા નાકમાથી
ં ાસને ધીમધીમ
ે ે દર ભરી, તે નાકને બધ
ં કરી, જમણા
નાકમાથી ે વાર કર .ુ ં અને એ
ં જોરથી બહાર કાઢવો, એવી રીતે વીસક ૂ થાય પછી એવી જ રીતે
િ યા પરી

જમણા નાકમાથી ાસને અદર
ં ભરી, તે નાકને બધ
ં કરી, ડાબા નાકથી બહાર કાઢવો. એ િ યા વીસક
ે વાર
કરવી.

પાચમી િ યા માણે ડાબા નાકમાથી
ં ાસને જોરથી દર લઈને તે નાકને બધ
ં કરીને જમણા
ં બહાર કાઢવો, ને તમાથી
નાકમાથી ે ં ાસને જોરથી પાછો દર લઈને ડાબા નાકથી બહાર કાઢવો. એવી
રીતે ે
ાસ લવાની ને છોડવાની િ યા વારાફરતી વીસક
ે વાર કરવી.
એ પછી નાડીશોધનની છ ી િ યા તરીકે આસન પર ટ ાર બસીન
ે ે બન
ં ે નાકથી ાસને ધમણની
પઠ ુ
ે ે ચલાવવો. એ પછી થોડા વખત પછી એ િ યાને છાતી સધી ે
ફલાવવી , અને આખરે તે િ યા ીજા
તબ ા પે નાિભ દશ ુ લઈ જવી. એવી રીતે
ે સધી ાસો ુ ચા ુ રાખવી.
ં વખત સધી
્ વાસની િ યા લાબો
એ િ યાથી રક્તની શિુ થાય છે , શરદી વા દોષો મટી જાય છે , ને ધ્યાન તથા જપની સાધના

માટે સયોગ્ય ૂ
િમકાન ુ ં િનમાણ
ર્ થાય છે .
એ ૂ કયાર્ પછી
િ યાઓ પરી ાણાયામની હળવી િ યાનો ં પણ કરી શકાય. એ િ યા
ારભ માણે
ે ં પરક
સૌથી પહલા ું
ૂ કરવો, પછી કભક કરવો, ને છવટ
ે ે રચકનો
ે ે . પછી એ જ નાકથી પરક
આધાર લવો ું
ૂ , કભક

www.swargarohan.org
સાધના - 54 - ી યોગે ર


તથા રચકનો ે . એવી રીતે એક
આધાર લવો ૂ થાય છે . પરક
ાણાયામ પરો ૂ ાસને ે
દર લવાન ુ ં નામ છે ,
ું
કભક ાસને રોકવાન ુ ં ને રચક
ે ાસને બહાર કાઢવાની િ યા છે . પરક
ૂ ું
કરતા ં કભક ચારગણો ને રચક

ું
બમણો હોવો જોઈએ. કભકની મા ા શિક્ત માણે ધીમધીમ
ે ે વધારવી જોઈએ.
०००
ે છે .
ાણાયામના લાભ અનક ં , િનય ં ણ કે િનરોધથી
ાણના સયમ ુ દી ુ દી કટલીય
ે આ યકારક
ર્

શિક્તઓ પદા થાય છે . ાણાયામના અ યાસની મદદથી ુ ાર રાખી
ાણને શરીરમા ં પોતાની ઈ છાનસ
શકનારા યોગી ઈ છા માણે શરીરને સાચવી તથા ઈ છા માણે છોડી શકે છે . એવા યોગીઓ માને છે કે
શરીરમા ં ુ જીવન રહ ે છે ને શરીરમાથી
ાણ રહ ે ત્યા ં સધી ં ાણ બહાર જાય છે ત્યારે ૃ ુ થાય છે . એવી
ત્ય
માન્યતાથી ુ
ેરાઈને ઈ છાનસાર સમયપયત જીવવાની ઈ છાવાળા યોગીઓ પોતાના ાણને ાણાયામની
િ યા ારા વશ કરીને વે છા માણે શરીરમા ં રોકી શકે છે . એવી જ રીતે શરીરના પિરત્યાગની ઈ છા
થાય ત્યારે ે શિક્ત
ાણાયામની સિવશષ ારા ાણને સહલાઈથી
ે શરીરની બહાર કાઢીને પોતાના વતમાન
ર્
જીવન પર પડદો પાડી દે છે . ાણાયામ પરાયણ યોગી એવી રીતે કાળના બધનમાથી
ં ં કાયમને માટે ુ
િક્ત

મળવ ે છે .

ાણાયામની સાધના કરનારે મનની સધારણાન ુ ં પણ ધ્યાન રાખ ુ ં જોઈએ. મનની સધારણાન
ુ ું
થાન જીવનમા ં ઘ ુ ં મો ુ ં છે . એની િસિ િવનાની ાણાયામની સાધના શિક્ત આપે તોપણ શાિત
ં નથી
બક્ષી શકતી ને જીવનન ુ ં ે પણ નથી સાધતી. માટે
ય ં
ાણના સયમની સાથે મનની શિુ ન ુ ં ધ્યાન પણ
રાખ ુ ં જોઈએ.

* * * * *

www.swargarohan.org
સાધના - 55 - ી યોગે ર

૧૦. ધ્યાનનો િવચાર

વતમાન
ર્ સમયમા ં અને એમાય
ં સિવશષ
ે તો મોટા ં શહરોમા
ે ં માનવન ુ ં જીવન ૂ જ
બ િૃ પરાયણ
બન્ય ુ ં છે અને એને લીધે ઓછાવ ા માણમા ં અશાિત ુ
ં અનભવી ર ું છે . સમ યાઓ વધતી જાય છે અને

એમના ઉકલો ે
ઉ રો ર અિધકાિધક અટપટા બનતા દખાય છે . માણસ મોટે ભાગે મશીનની મ જીવતો

થઈ ગયો છે — સિવચાર , સદ્ ભાવ અને સ ુ યવિ થત સવદનશીલતા
ં ે િસવાય. એન ુ ં િચ ત ં વાતાવરણની
અસરથી અવારનવાર ઉ ેિજત થાય છે ને ઉ કરાઈ
ે જાય છે . પિ મના દશોમા
ે ં અને આપણા દશમા
ે ં પણ

કટલાય માનવો એવા છે જીવન જીવવા ખાતર જ, જીવ ુ ં પડે છે માટે, ના- ટકે ે જીવે છે . તઓ
મતમ ે
જીવનનો આનદ ર્ પ ગણવાને બદલે અિભશાપ પ સમ
ં કે રસ નથી લઈ શકતા, જીવનને આશીવાદ છે ,
અને એનો સબધિવ
ં ં ુ
ે કરવાની ઈ છા રાખે છે . એ સખપવક
છદ ૂ ર્ સઈ ુ , શાિત
ૂ પણ નથી શકતા. સખ ં અને
આનદપવક ુ ુ સમાન અશ
ં ૂ ર્ જીવવાન ુ ં એમને માટે આકાશકસમ થઈ ગય ુ ં છે . એ અભાવમા ં અને ભાવમા ં બન
ં ે
કારની અવ થામા ં અશાત ુ
ં અને દઃખી ે
જ રહતા ુ
હોય છે . એમનો જીવનરસ સાવ સકાઈ ગયો હોય છે .
એમને ખોવાયલો
ે જીવનરસ કવી
ે રીતે પાછો મળે અને શી રીતે ર્ જીવવાયોગ્ય જીવન જડે ?
યોિતમય
ધ્યાનનો િનયિમત રીતે એકધારો અખડં અ યાસ કરવાથી. ધ્યાન એક અસાધારણ-અલૌિકક

રસાયણ છે . એના સવનથી સવર્ કારના માનવોની કાયાપલટ થાય છે . જીવન એના અ યાસથી રસમય,

વ થ, સખી ં બને છે , ને િચ ત ં ના સઘળા ઉ કેરાટો શમી જાય છે . જીવનમા ં સવર્ કાઈ
તથા શાત ં હોવા
છતા ં ડો અભાવ લાગે છે એ અભાવની પિત
ૂ સરસ રીતે થઈ શકે છે .
*

ધ્યાનની આવ યકતા કવળ ત્યાગીઓને કે િવરક્તોને જ છે એ ુ ં નથી સમજવાન.ુ ં આપણે ત્યા ં

કટલાકન ુ ં મત
ં ય એ ુ ં છે કે ં
સસારની બા િૃ ઓનો પિરત્યાગ કરીને િનતાત
ં એકાતમા
ં ં વસતા હોય
તે જ ધ્યાન કરી શકે; ધ્યાનની સાધના એમને જ માટે ુ રર્ર થયલી
ક ે છે ; િૃ પરાયણ સસા
ં રી મન ુ યો જો
ધ્યાનના અ યાસ મન ુ ં આલબન
ં લે તો નીરસ બની બસવાનો
ે ં
સભવ રહ ે છે ; એમનો જીવન ે સઘળો
ત્યનો
ઉત્સાહ ઓસરી જાય છે અને એ જડતા ધારણ કરે છે , િવગર
ે ે . એના વી આધાર વગરની ં ધારણા
ાત
બીજી કોઈ જ નથી. ધ્યાનના અ યાસ મથી જીવન જડ થ ુ ં કે ઉત્સાહરિહત અથવા નીરસ નથી બન ,ુ ં
પરં ુ અવનવા રસ, ઉત્સાહ, આનદ
ં અને ચતના
ે થી સભર બની કે ચમકી ઊઠે છે . જડ જીવનમા ં ધ્યાન એક

નતન યોિતન ુ ં િનમાણ ુ
ર્ કરે છે અને અવનવો, સદીઘ ર્ સમયપયત ટકનારો દૈ વી કાશ ભરે છે . સસારની

બા િૃ ઓને પિરત્યાગીને િવિવક્તવાસ કરનારા િવરક્તોને તો ધ્યાનની આવ યકતા છે જ; પરં ુ
િૃ પરાયણ પ ુ ષોને માટે પણ એ એ ુ ં જ, બલકે એથી પણ અિધક આશીવાદ
ર્ પ છે . િૃ પરાયણ
પ ુ ષોને િતપળે તથા િતપદે ૂ પિરિ થિતનો, મનની અિ થરતાનો ને અશાિતનો
િતકળ ં સામનો કરવો પડે

છે . એમા ં વ થ ને સરિક્ષત ે
રહવાની સ િુ ચત શિક્ત સપાદન
ં કરવા માટે ધ્યાનનો અ યાસ આશીવાદ
ર્ પ
ઠરે છે . એવો અ યાસ અિલપ્તભાવે અનાસિક્તપવક
ૂ ર્ ે
ાસ લવાની ુ બનવાની અને
, ઉ રો ર આત્માિભ ખ

આત્મ સાક્ષાત્કાર કરવાની ક્ષમતા બક્ષે છે . દન્યવી જીવન સદાને સારુ સરળ તથા વ છ નથી હો .ુ ં એનો

www.swargarohan.org
સાધના - 56 - ી યોગે ર

આધાર લઈને આગળ વધનારને િવિવધ લોભનોનો સામનો કરવો પડે છે તમ


ે જ બ િવધ
ુ ં
ભય થાનોમાથી
ૂ ર્ પાર કરવાન ુ ં સામ યર્
સલામત રીતે પસાર થ ુ ં પડે છે . ધ્યાન ારા એ જિટલ જીવન વાસને સફળતાપવક
ં ે છે . એટલે આપણે તો કહીશ ુ ં કે ધ્યાન
સાપડ વા ં
તરગ સાધનાત્મક અ યાસ મની અિનવાયર્
આવ યકતા સૌ કોઈને છે - મન ુ યમા ને. જીવમા ારા એન ુ ં અન ુ ઠાન થઈ શક ુ ં હોય તો જીવમા ને
એની આવ યકતા છે એમ કહીએ તોપણ હરકત નથી. ધ્યાન કોઈ એક જ વગિવશષનો
ર્ ે કે દશિવશષનો
ે ે

ઈજારો નથી. સૌને માટે શભાશીવાદ
ર્ પ બની શકે છે . અ પ અથવા અિધક કાળનો ધ્યાનનો અ યાસ
ઉ ેિજત િચ ત ં ને શાત
ં કરે છે . અને શાત
ં િચ ત ં ને ં બનાવે છે . એની
શાત દર ધાયાર્ કરતા ં ઘણી
મોટી મહા ૂ યવાન સજીવની
ં ે છે .
શિક્ત સમાયલી
*
કોઈ-કોઈ િવ ાનો ને િવચારકો તરફથી કદીકદી પછવામા
ૂ ં આવે છે કે ધ્યાનને તો પાતજલ

યોગદશનમા
ર્ ં અ ટાગયોગન
ં ુ ં સાત ુ ં ગ કહી બતાવવામા ં આ ય ુ ં છે , એનો અ યાસ આરભમા
ં ં કરીએ એ
બરાબર છે ? યોગદશનમા
ર્ ં તો યમ, િનયમ, આસન, ાણાયામ, ત્યાહાર, ધારણા અને ધ્યાન એવા ં િમક
ગો કે સોપાનો દશાવવામા
ર્ ં આ યા ં છે .
એમનો અ થાને નથી. એ ે
બીજા કટલાક સામાન્ય માનવોને કે સાધકોને પણ સતાવતો

હોય છે . એનો સતોષકારક સમ્યક્ ત્ય ુ ર પામી ન શકવાને લીધે એ મીઠી ંૂ
ઝવણમા ં પણ પડે છે . એમની
ંૂ
ઝવણનો ે
ત સહલાઈથી ે છે . યોગદશનમા
આણી શકાય તમ ર્ ં ધ્યાનને યોગસાધનાન ુ ં સાત ુ ં ગ

કહવામા ં આ ય ુ ં છે એ સા ુ ં છે ; પરં ુ એનો અથર્ એવો નથી કે એનો અ યાસ અન્ય ગોના અન ુ ઠાન કે
અ યાસ પછી મશઃ જ કરાવો જોઈએ. યમિનયમાિદ ગોના સમ્યક્ અન ુ ઠાન પછી જો ધ્યાન કરવામા ં
ે ં કશ ુ ં ખો ુ ં નથીઃ એવો
આવે તો તમા મ લાભકારક છે ; પરં ુ એના પિરપણ
ૂ ર્ પાલન પહલા
ે ં પણ ધ્યાનનો

આ ય લવામા ં આવે તો એ આ ય આશીવાદ
ર્ પ અથવા ઉપયોગી ઠરે છે .

મહિષ પતજિલએ ર્ ે ં
વણવલા ં
ગોમાથી થમ ગનો એટલે કે યમનો અને પાચ
ં ં
કારના યમમાથી
ં ૂ ર્
થમ યમ-અિહંસા-નો સપણપણ ે અ યાસ કરવામા ં આજીવન સાધનાની આવ યકતા રહ ે છે તો પછી
યોગસાધનાના ં અન્ય ગોન ુ ં અન ુ ઠાન તો થાય ારે ? એને માટે આવા ં અન્ય અનક
ે જીવનની તીક્ષા
કરવી પડે. એટલે સાધનાના ં અન્ય ગોના અ યાસની સાથે ધ્યાનનો અ યાસ પણ ચા ુ રાખવો જોઈએ.
યમિનયમન ુ ં પાલન સચાર
ુ ુ રીતે થ ુ ં જશે તમતમ
ે ે ધ્યાનનો આનદ
ં અિધક મળશે અને ધ્યાનનો અ યાસ
વધતો જશે તમતમ
ે ે પિરપાલન ારા જીવનને યોિતમય
ર્ બનાવવાની ેરણા મળતી રહશ
ે .ે એ બનનો
ં ે
અ યાસ એવી રીતે પર પર પરક
ૂ થશે. એટલે ં
આરભથી ં ે છે તે જીવનના જ રી િવકાસ
જ ધ્યાન આરભ
ત્યે જા ત હોય તો કશ ુ ં ખો ુ ં નથી કરતા. એમણે કોઈ પણ ં સવવાની
કારની આશકા ે કે મણામા ં
પડવાની જ ર નથી.
*
ત્યારે આત્મ ાનીને ધ્યાનની આવ યકતા ખરી ? આત્મ ાની શા ાધ્યયન અને િચંતનમનની
િ યા ારા બૌિ ક રીતે સમ છે કે ુ ં આત્મા ;ં શુ , ુ , ુ
ક્ત ને િનત્યિનરજન
ં .ં પરં ુ બૌિ ક રીતે

www.swargarohan.org
સાધના - 57 - ી યોગે ર

સમજ ુ ં એ એક વાત છે અને ુ


ં બૌિ ક રીતે સમજીએ એને આચારમા ં અનવાિદ
કાઈ ુ
ત કરીને અનભવગમ્ય
બનાવ ુ ં એ બીજી જ વાત છે . આત્મ ાની કવળ
ે પરોક્ષ ાની હોય અને અપરોક્ષાન ુ િતથી
ૂ ં ૃ ન હોય
અલકત
તો ાનના ભાવથી જીવનની િસિ ને કે જીવનસાથર્ ને ભાગ્યે જ મળવી
ે શકે. એટલા માટે , પરોક્ષ
ાનના ભાવોત્પાદક પિવ ે ં
દશમાથી આગળ યાણ કરીને અપરોક્ષાન ુ િતના
ૂ પરમક યાણકારક
પરમપિવ ે
દશમા ં ે
વશવા ને ધન્ય બનવા માટે ધ્યાનની ં સાધનાની અિનવાયર્ આવ યકતા છે .
તરગ
મને આત્માની અપરોક્ષાન ુ િતનો
ૂ ે ુ ર્ લાભ મળી
દવદલભ ૂ ો હોય તે પણ ધ્યાનની સાધના ચા ુ રાખે તો
ે ં તમન
તમા ે ે કોઈ પણ ૃ
કારની હાિન નથી થવાની. એવા આત્મ પ્ત ૃ ૃ
ં કતકત્ય
શાત ુ
ક્ત પ ુ ષો ધ્યાનની
સહજ સદાની સાધના ારા સાધકો આગળ અસાધારણ આદશર્ ઊભો કરશે. એમની સાધના અપણતામાથી
ૂ ર્ ં
ૂ ર્
પણતામા ં ં
,ં બધનમાથી ુ
િક્તમા ,ં અશાિતમાથી
ં ં શાિતમા
ં ,ં અિવ ા પી ઘોર ં
ધકારમાથી ાના પિવ તમ
કાશમા ં અને અસ માથી
્ ં ્ ં
સ મા ે
વશવા તથા િત ઠત થવા નિહ કરાતી હોય તોપણ ઉપયોગી થઈ
પડશે એ િનિવવાદ છે .
પરોક્ષ ાનીએ તો એ ાનને આત્મસા ્ કરવા અને અપરોક્ષ ાનમા ં પલટાવવા ધ્યાન કર ુ ં જ
જોઈએ. પરોક્ષ ં ં
ાન આત્મા અથવા પરમાત્મા સબધી ૂ પાડે છે . તોપણ આત્મા કે
બૌિ ક માિહતી પરી
પરમાત્માનો ત્યક્ષ પિરચય નથી કરાવી શક .ુ ં એવા પિરચયને માટે ધ્યાનની ં
તરગ િ યા અપનાવવી
પડે છે . આ િ યાની મદદથી આપણી પોતાની ે
દર િવરાજમાન ચતનાન ે કે પરમ પદાથન
ર્ ે ઓળખી
શકાય છે .

ઉપિનષદના ઋિષ જણાવે છે કે આત્માનો અપરોક્ષ અનભવ કરો. आ मनं वजानीया । એ

આત્માની પરમચતના આપણી પોતાની દર અને સસારમા
ં ં સવર્ છે એમ પણ એ કહી બતાવે છે . એના
ર્ આપણને નથી થ .ુ ં એના િસવાયન ુ ં બી ુ ં
િવના એક અ ુ કે પરમા ુ પણ ખાલી નથી તોપણ એન ુ ં દશન
બ ુ ં જ દખાય
ે છે પરં ુ એન ુ ં દશન ુ ર્ જ નથી, આકાશકસમસમાન
ર્ દલભ ુ ુ , અશ છે . એ સવર્ યાપક
ર્ અિવનાશી આત્માન ુ ં દશન
સવાન્તયામી
ર્ ે રીતે થાય ? વૈ ાિનકો કહ ે છે કે હવા િવના પ ૃ વીની કોઈ પણ
ર્ કવી

જગ્યા ખાલી નથી. હવા એક થળથી ે બીજી હવા એન ુ ં થાન લઈને એ િરક્ત
પસાર થાય છે એટલે પાસની
ુ ં
થાનને સત્વર ભરી દે છે . િવ ના વાયમડળમા ં હવાનો અખડં અનવરત અનાિદકાળનો મગળ
ં મહારાસ
રમાઈ ર ો છે એમ કહીએ તો ચાલે. એ ુ ં હોવા છતા ં ઉઘાડી ખે હવાને જોવાન ુ ં કાયર્ કિઠન હોય છે . હવા
ં કે ગરમ છે , મદ
ઠડી ં કે બળ છે , એ ુ ં અનભવાય
ુ છે ને વાવાઝોડા વખતે હવાન ુ ં તાડવ
ં ે
દખાય છે ; પરં ુ

એના પરમા ઓન ે અખડં રીતે નથી જોઈ શકાતા. તો પણ આપણે િવ ાનીઓની હવાની વા તિવકતાની ને
યાપકતાની વાતમા ં િવ ાસ રાખીએ છીએ. એમની વાતનો ઈન્કાર નથી કરતા અને એમ નથી કહતા
ે કે

હવા હોય તો દખાતી ે નથી, દખાશ
કમ ે ે પછી જ એના અિ તત્વમા ં િવ ાસ રાખીશ.ુ ં િવ ાનીઓના ક ા
ર્ ય ં નો આધાર લઈને એની મદદથી અવલોકીએ તો હવાના અસ ં ય પરમા ઓન
માણે જો સ ૂ મદશક ુ ે
વાતાવરણમા ં િવહરતા ં િવલોકી શકાય છે ને હવાની વા તિવકતામા ં િવ ાસ બધાય
ં છે . એ વૈ ાિનક
ુ ં
અનસધાન માણે આપણા ં
ાતઃ મરણીય વનામધન્ય વાનુભવસપ ઋિષવરો અને િવ ાનો કહ ે છે કે
હવા કરતા ં પણ અિતશય સ ૂ મ પરમાત્મતત્વને ૂ
ળ ટએ પેખવાન ુ ં કાયર્ કપરું હોવા છતા,ં ધ્યાન ારા

www.swargarohan.org
સાધના - 58 - ી યોગે ર

સ ં ાપ્ત સમાિધની અલૌિકક અવ થામા ં અિતશ ુ િુ વાળા સદાચારી સસ


ુ ં કારી સત્પ ુ ષો એન ુ ં દશન
ર્ કરી
શકે છે . ભગવાન શકરાચાય
ં ે ડામિણ
િવવક ૂ નામના પોતાના સ ુ િસ ં
થમા ં લખલો
ે આ સદભનો
ં ર્ લોક આ
ર ોઃ
अतीव सूआमं परमा मत वं न ःथूल ं या ूितप ुमहित ।
समािधना य त सुसूआमवृ या ात यमायरितशु बु िभः ॥३६०॥
પરોક્ષ ુ ં
ાનીને આત્માનસધાન , આત્મસાક્ષાત્કાર અને એ ં
ારા જીવનના આત્યિતક ક યાણ માટે
ધ્યાનની ં સાધનાની આવ યકતા હોવાનો િનદશ કરતા ં એમણે એ જ
તરગ ં
થમા ં જણા ય ુ ં છે :
सवा मिस ये िभ ोः कृ तौवणकमणः ।
समािधं वदधा येषा शा तो दा त इित ौुितः ॥३४१॥
ે , વૈરાગ્ય તથા શમદમાિદ છ
'િવવક ં
કારની સપિ થી ં
સપ હોય ને સદ્ ગ ુ ની સિનિધ
ં ારા
ુ ે
સદપદશન ું ણે વણ કય ુ હોય તવા
ે સાધકે ુ
િતના ં ે ુ
સકતાનસાર ં ૂ ર્ શાત
સપણ ં ને સયમી
ં બનવા માટે

અથવા આત્મસાક્ષાત્કાર ારા જીવનને કતાથ ર્ કરવા માટે ધ્યાન ારા સમાિધની અન ુ િત
ૂ કરવી જોઈએ.’
ગીતાના બીજા અધ્યાયમા ં પણ ભગવાન કૃ ણે અ ુ નન
ર્ ે ં અ યાસની અગત્યતા બતાવતા ં
તરગ
ક ું કે વદાિદ
ે સદ્ ં
થોના વણ મનનને પિરણામે ે
ાપ્ત થયલી ં
શકારિહત િન યાિત્મકા િુ સમાિધની
અસાધારણ અવ થામા ં િ થર બનશે ને િવલીન થશે ત્યારે પરમાત્માનો સમાગમ શ ે ે.
બની રહશ
ौुित वूितप ना ते यदा ःथाःयित िन ला ।
समाधावचला बु ःतदा योगमवा ःयिस ॥२-५३॥

ગીતાના પદરમા અધ્યાયમા ં ક ું છે કે ં સાધનાત્મક અ યાસનો આધાર લઈને આગળ
તરગ
વધનારા યોગીપ ુ ષો આખરે પોતાની દર આત્માન ુ ં અપરોક્ષ દશન
ર્ કરી શકે છે .
यत तो योिगन न
ै ं पँय या म यव ःथतम ् ।
यत तोऽ यकृ ता मानो नैनं पँय यचेतसः ॥१५-११॥

હદાર ે ે છે :
યક ઉપિનષદમા ં મહિષ યા વ કય મૈ ેયીને ઉપદશ
मैऽेयी अयमा मा व अरे ौोत यो मंत यो बौ य़ो िन द यािसत या यः ।
'મૈ ેયી, આ આત્મા વણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, જાણવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય
અને દશન
ર્ કરવા યોગ્ય છે .’
એ ઉદ્ ગારોમા ં ધ્યાનન ુ ં મહત્વ બતાવવાની સાથસાથ
ે ે ધ્યાન ારા આત્મદશનનો
ર્ મિહમા દશાવવામા
ર્ ં
આ યો છે . એ અને એવા બીજા ઉદ્ ગારો બૌિ ક િવકાસનો આ ય લઈ અને એની ઉપરવટ જઈને
આત્મસાક્ષાત્કાર ૃ ૃ , પણ
ારા જીવનને કતકત્ય ૂ ર્ ને ુ
ક્ત બનાવવાની ેરણા પરી
ૂ પાડે છે . એ ઉદ્ ગારો સ ૂચવે
છે કે જીવનન ુ ં લ ય કવળ
ે બૌિ ક િતભાની ાિપ્ત પરૂ ુ ં જ મયાિદત
ર્ ન રહ ે ુ ં જોઈએ. ગમે-તવી

અસાધારણ બૌિ ક ે ે તો પોતાના
િતભા પણ છવટ ૂ ત
ળ ૂ વા તિવક આત્મા વ પને ઓળખવા માટે જ છે .
એમા ં અને એને માટના
ે ુ
ાભિક્તયક્ત પ ુ ષાથમા
ર્ ં જ એની સાથકતા
ર્ ે
સમાયલી છે . માનવીની પોતાની

www.swargarohan.org
સાધના - 59 - ી યોગે ર

દર ે
ચતના અથવા આિત્મક આભા છે . એની અન ુ િત
ૂ પોતાની દર અવલોકવાથી જ થઈ શકે છે .
એન ુ ં અવલોકન એક વાર પોતાની ે
દર થઈ જાય પછી બહાર પણ સહલાઈથી થઈ શકે છે .
*
ધ્યાનની આવ યકતા એવી રીતે સામાન્ય અને અસામાન્ય સૌને માટે એકસરખી છે . આત્મિવકાસની

તરગ સાધનામા ં એન ુ ં થાન ૂ જ આગળ પડ ુ ં અને અિનવાયર્ અથવા અપિરહાયર્ છે . મહિષ


પતજિલના યોગદશનમા
ર્ ં ક ા માણે ધ્યાન શ ુ ં છે તે પણ િવચારવા ુ ં છે . એમા ં ધ્યાનની યા યા
આપતા ં કહવામા
ે ં આ ય ુ ં છે કે तऽ ू ययैकतानता यानम ् । ધ્યાનમા ં બે મહત્વની વ ુ
ઓનો ે
સમાવશ
થાય છે : એક તો ત્યય અને બીજી એકતાનતા. વ ુ ુ ં ધ્યાન કરવામા ં આવે છે તે વ
ન ુ સજીવ
નો
િવ ાસ કટવો જોઈએ. એટલે કે તે િસવાય બીજી બધા જ િવષયોન ુ ં િવ મરણ કરીને મન તની
ે દર
જોડાઈ જ ુ ં જોઈએ. એની ે
દર જોડાયલા મનને એના િસવાય બીજા કશાની ૃ તથા રસ િૃ
િત ે
ન રહવી
જોઈએ. ધ્યાનની એ ં
થમ આરભની શરત છે . ધ્યય ર્ ં જોડાયે ું મન એવી રીતે િ થર થાય છે
ે પદાથમા
એટલે એમા ં એકાકાર અથવા ઓત ોત થઈ જાય છે .

ધ્યાનની એ બીજી મહત્વની શરત છે . એટલા િવવરણ પરથી સહલાઈથી સમજી શકાય છે કે ધ્યાન
મનને િ થર, એકા અને ઓત ોત કરવા માટની
ે એક ક યાણકારક િ યા છે . એમા ં ં
ડી શા ત શાિતનો

અનભવ થાય છે . એની સાધના દરિમયાન મન ઉ રો ર વધારે ને વધારે શાિતમા
ં ં ે ે છે . ધ્યાનને નામે
વશ
આ ે ે
ઠકઠકાણ ે એવી સા િહક
ૂ િ યાઓ કરવામા ં આવે છે મા ં ભાગ લનારા
ે ં ુ દા ં જ યો ઊભા કરે છે .
ં કોઈક હસે છે , કોઈક રડે છે , કોઈ નાચવા લાગે છે , કોઈ કોઈને આિલંગે છે , તો કોઈ વ ો કાઢીને
એમાથી
ફરે છે . એવી ચચળ
ં િ યા િ યાઓને ધ્યાનને નામે ઓળખાવવામા ં ધ્યાનના નામને ની ુ ં કરવા ુ ં છે .
ે યોગના પરપરાગત
ધ્યાનની એવી અસરોનો ઉ લખ ં કોઈ પણ ં
થમા ુ
ં નથી આવતો અને અનભવવા પણ
નથી મળતો. ૃ
કિતના ે પ ુ ષ જીવનમા ં અવારનવાર હસે છે , રડે છે , નાચે છે , ને મયાદારિહત
પાશમા ં પડલો ર્
થઈને જાતજાતની લીલાઓ કરતો રહ ે છે . ધ્યાનનો આધાર તો એમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે શાિત
ં મળવવા
ે ,
અચળ બનવા અને આત્માન ુ િત
ૂ કરવા લવાતો
ે ૃ અિભનયોને
હોય છે . એમા ં તન તથા મનના એવા િવકત
અવકાશ નથી ને ન હોવો જોઈએ. એવા અિભનયોને ધ્યાનના અ યાસના ગ પ માનવા-મનાવવામા ં
ધ્યાનન ુ ં અ ાન જ રહ ે ું છે . એમનો સબધ
ં ં ધ્યાનની સાથે જોડવાન ુ ં લશ
ે પણ િહતાવહ નથી લાગ .ુ ં એમાં
ુ ે
ધ્યાનની કસવા ે
રહલી છે . ધ્યાન તો આરભથી
ં ં
માડીન ે ઠઠ
ે ુ શાિતપવક
ત સધી ં ં ં
ૂ ર્ થનારી, અ પ શાિતમાથી

અિધકાિધક શાિતમા ં અને છવટ
ે ે સપણ
ં ૂ ર્ શા ત શાિતમા
ં ં ે
વશવાની િ યા કે સાધના છે એ હકીકતન ુ ં સદા
મરણ રહ ે ુ ં જોઈએ.
*
ધ્યાનના સાધકોને ધ્યાનની અવ થા દરિમયાન અનકિવધ
ે ુ
અવનવા અનભવો થતા હોય છે . કોઈની

યોિત દખાય છે , કોઈને ેરણા સભળાય
ં છે , કોઈ દવદવી
ે ે કે િસ પ ુ ષનો દશનલાભ
ર્ મળે છે , ૂ
તભાિવન ું
ં ે છે , અને એવાએવા અનકિવધ
ાન થાય છે , સમાિધ સાપડ ે ુ
અનભવો ુ
થયા કરે છે . એ અનભવોથી ં
આનદ
મળે છે , ઉ લાસ સાપડ
ં ે છે , અને સાધનાત્મક ે
રણાની ાિપ્ત થાય છે . તોપણ સાધકે એમને મળવી
ે ને

www.swargarohan.org
સાધના - 60 - ી યોગે ર


અટકી નથી જવાનુ.ં એ અનભવોન ે સાધનાના સારસવર્ વ વા નથી સમજવાના. ધ્યાનની સાધના એવા

અનભવોની ુ
ાિપ્ત માટે નથી કરવામા ં આવતી. એ અનભવો ધ્યાનની સાધના દરિમયાન થતા હોય તો
એમને આવકારીએ તે ભલે; પરં ુ એમની દર આસક્ત બનીને જીવનના ૂ ત
ળ ૂ ધ્યયન
ે ે વપ્ને પણ
ૂ ન જઈએ. કદાચ અિણમાિદ િસિ ઓની
લી ાિપ્ત થાય તોપણ શ ુ ં ? સૌથી ે ઠ િસિ આત્મિસિ છે , સૌથી
અસાધારણ ઉપયોગી ુ
ેય કર અનભવ ુ
આત્માનભવ ુ અનવરત
છે , એને યાદ રાખીને એની સ ં ાિપ્ત સધી
રીતે આગળ વધતા રહ ે ુ ં જોઈએ.
ધ્યાનના ં િતમ આદશની
ર્ અથવા ધાન યોજનની સ ં ૃિત અને એની સિસિ
ં ની સાધના
સાધકને સારુ સદાય આશીવાદ ં સાધકે
ર્ પ છે . એના િસવાયની બીજી નાનીમોટી વચગાળાની િસિ ઓમાથી
પોતાના મનને ઉપરામ કર ુ ં જોઈએ. મનની દર બીજી વ ુ ાિપ્તની લશ
ે પણ લાલસા રહી જાય છે તો
તે સાધકને માટે મોટામા ં મોટા તરાય પ થાય છે . લાલસા કવળ
ે ર્ , વ પસાક્ષાત્કાર અથવા
પરમાત્મદશન
વાન ુ િતની
ૂ જ હોવી જોઈએ. સાધક એન ુ ં સતત મરણ રાખશે તો એ એને માટે પરમ ક યાણકારક થઈ
પડશે.
*
ં ે સાવ નવો નથી. લોકો એક યા બીજી રીતે કોઈ ને કોઈ વ
ધ્યાન કરવાનો સદશ ુ ુ ં ધ્યાન ધરતા

ુ અને પસદગી
જ હોય છે . કોઈ ધનન ુ ં ધ્યાન કરે છે , કોઈ ધરાન ુ ં તો કોઈ રમાન ુ ં. પોતપોતાની રિચ ં ે
માણના
ર્ ુ ં ધ્યાન સૌ કોઈ કયાર્ કરે છે . મનની
પદાથન િૃ એમા ં લાગલી
ે રહ ે છે . મન એવા િનિદધ્યાસન ને ધ્યાનમા ં
આનદ ુ ે છે ; પરં ુ લૌિકક પદાથ ન ુ ં એ ધ્યાન માણસને શાિત
ં પણ અનભવ ં ા ં આપે છે ? એ તો એને શાિં ત
આપવાને બદલે એના મનને અશાત
ં કરે છે , બચન
ે ે બનાવે છે , લાલસાથી ભરી દે છે . એ ધ્યાન એના
જીવનના રહ યને ઊકલી
ે નથી શક ,ુ ં એની સમ યાઓમાથી
ં એને ુ
િક્ત નથી આપ ,ુ ં અને એન ુ ં ક યાણ

પણ નથી કર .ુ ં એવા દન્યવી પદાથ ના ધ્યાનની વાત આપણે નથી કરતા. આપણે તો આત્મા કે
પરમાત્માના ધ્યાનની વાત કરીએ છીએ, એની ભલામણ કરીએ છીએ. એ ધ્યાન જ જીવનન ુ ં ક યાણ કરી

શકે છે , સખશાિતના
ં ૂ -અ ટૂ ભડાર
અ લખ ં પ બને છે અને બધી રીતે લાભકારક ઠરે છે . એવા ધ્યાનની
ભલામણ જ શા ોએ અને સતોએ
ં ે
કરલી છે . મનને આદશ ુ
ે આપતા ં એમણે ક ું છે કે દન્યવી પદાથ ન ુ ં ધ્યાન
કરવાથી શ ુ ં વળવાન ુ ં છે ? તથી
ે તમારું ેય નિહ સધાય. તારે જો સાચસાચ
ે ૃ
કતાથર્ થ ુ ં હોય તો હ ે મન,
બીજા બધા જ ં
કારના ધ્યાનમાથી તારી િૃ ને હઠાવી લઈને તારી પોતાની ૂ આધારશિક્ત
ળ વા
પરમાત્માન ુ ં ધ્યાન કર.

તમારામા ં રસ છે ?
આજના માણસને ધ્યાન કરવાનો અવકાશ જ ા ં છે ? જીવન એ ુ ં જિટલ બની ગય ુ ં છે અને જિટલ
બન ુ ં જાય છે કે માણસને એની સમ યાઓ છોડીને બી જોવાની રસદ જ નથી. એવી દલીલ દલીલને
ખાતર સારી લાગે છે , તોપણ એકદમ અ થાને છે . ુ ય ુ ો માણસને આજના જિટલ જીવનમા ં અવકાશ છે
કે નિહ એ નથી; પરં ુ એને પોતાના જીવનિવકાસમા ં અથવા તો આત્મિભ ખ
ુ થવામા ં રસ છે કે નિહ એ છે .

www.swargarohan.org
સાધના - 61 - ી યોગે ર

જો એને રસ હશે તો એ ગમતમ


ે ે કરીને વખત મળવશ
ે ે અને મળલા
ે વખતનો ર્ ુ અથવા આત્માિભ ખ
ત ખ ુ

થવા માટે સદપયોગ કરશે. એથી ઊલ ુ ં, જો એનામા ં એવી અિભરિચ
ુ કે રસ િૃ ે
જ નિહ હોય, તો મળલા

સમયનો અથવા તો અવકાશનો પણ એ સદપયોગ નિહ કરે , અને આત્મિવકાસને માગ નિહ વળે .
ે ,ે પરં ુ એમાથી
અવકાશના સમયનો ભળતો ઉપયોગ જ ર કરશે અને એવી રીતે એને યથર્ િવતાવી દશ ં
ં જીવનોપયોગી લાભ નિહ મળવી
કાઈ ે શકે. એટલે સૌથી મહત્વની ને ૂ યવાન વ ુ તો ધ્યાન માટે રસ
હોવો એ છે , એ િવના ધ્યાનની િૃ કદાિપ નિહ થઈ શકે.

ે આનદ
અનરો ં
ધ્યાનમા ં રસ હોય તો આવો અને ધ્યાન કરવાનો ં કરો. તમારા રોિજંદા જીવન યવહારમાથી
ારભ ં
થોડોક સમય કાઢીને િનયિમત રીતે ધ્યાનમા ં બસવાની
ે ે પાડો. તન
ટવ ે ે માટે ા ુ તનો ં સમય વધારે
ૂ ર્ શાત
ુ ૂ રહશ
અનકળ ે ે. એ વખતે વાતાવરણ સ ને કોલાહલરિહત હોવાથી િચ િૃ ની િ થરતા અથવા એકા તા

સહલાઈથી િસ થઈ શકશે, અને એક ે આનદની
કારના અનરા ં ાિપ્ત થશે. એટલા માટે જ એ સમયને
સવ ે
મ કહવામા ં આ યો છે .

આધાર લો
ધ્યાનમા ં બસો
ે ત્યારે ૂ ર્ , જાણે કોઈ મગલમય
સ તાપવક ં મહોત્સવમા ં સામલ
ે થતા હો, અથવા તો
જીવનના પિર ાણની પાવન િ યામા ં ૃ ૂ ર્ બસો
થઈ ર ા હો, એવી ભાવનાપવક ે એ આવ યક છે .
તમારા રોમરોમમા ં રસ અને ઉત્સાહ હોવો જોઈએ, તરમા ં અનરો
ે આનદ
ં હોવો જોઈએ, અને તમારી

નસનસ નવા જોમ ને નવી િતથી નાચી ઊઠવી જોઈએ. બને તટલા
ે ં િચ થી ધ્યાનની
શાત િ યાનો
ં કરો તથા ધ્યાનમા ં
આરભ ે કરો, અને ધીમધીમ
વશ ે ે, કોઈ પણ કારની િનરથક
ર્ ઉતાવળ િવના, િચ ની
િૃ ને બહારના પદાથ માથી
ં ઉઠાવી લઈને શાત ુ કરવાની કોિશશ કરો. એને માટે
ં અથવા તો આત્માિભ ખ
કોઈ મ ં કે પ વા ે પડે તોપણ લો. એવી રીતે મે મે ધ્યાનમા ં આગળ વધો.
તીકનો આધાર લવો

ધીરજ રાખો
ધ્યાનમા ં બસતાવત
ે જ તમારંુ િચ ં કે એકા
શાત થઈ જશે એ ુ ં ન માની લતા ં અને
ે . એવી શાિત
એકા તા માટે તો ઘણા જ ચા સ ં કારો તમજ
ે ઘણી ઉ મ કારની યોગ્યતાની જ ર પડશે. એવી
અસાધારણ યોગ્યતાવાળા આત્માઓને માટે એવી શાિત
ં કે એકા તા સહજ થઈ પડે છે . એને માટે એમને
ે પિર મ નથી કરવો પડતો. બાકી બીજા બધાને માટે તો
કોઈ િવશષ ં , િનયિમત ને યવિ થત
ડા, લાબા
ે ે. િચ ને એમણે ધીરધીર
અ યાસની આવ યકતા રહશ ે ે ને મે મે કળવ
ે ુ ં રહશ
ે ે તથા એને માટના
ે કાયર્ મને
િનરાશ કે નાિહંમત થયા વગર અનત ૂ ર્ વળગી રહ ે ુ ં પડશ.ે સાધનામા ં રસ ધરાવનારા કટલાક
ં ઉત્સાહપવક ે
અ યાસીઓ ફિરયાદ કરે છે કે અમે લાબા
ં વખતથી બસીએ
ે છીએ તોપણ એકા તા નથી થતી. પરં ુ એવી
ફિરયાદના ફળ પે એમણે િનરાશ થવાની, નાિહંમત બનવાની કે સાધનાને છોડી દવાની
ે જ ર નથી.
સાધનાનો એવો પિરત્યાગ કવેળાનો ાણઘાતક નીવડશે. એથી લાભને બદલે હાિન જ થશે.

www.swargarohan.org
સાધના - 62 - ી યોગે ર

કાચાન ુ ં કામ નથી


િચ ની િ થરતા ને શાિત
ં કાઈ ે છે એ ુ ં ન સમજતા. તે
ં એકાદ-બે િદવસ, મિહના કે વરસનો ખલ
યત્નસાધ્ય છે અને લાબા
ં વખતના યત્નના પિરણામે જ ાપ્ત થઈ શકે છે . એટલે યત્નનો પિરત્યાગ
કરવાથી જ નિહ મળે . એને બદલે િચ ને બનતા માણમા ં શ ુ ને સાિત્વક કરવાની કોિશશ કરવી પડશ.ે

તથી ૂ થશે અને એકા તામા ં મદદ મળશ.ે એને માટે જોઈએ છે
િચ નો મળદોષ આપોઆપ દર ઢ

ઈ છાશિક્ત, કોઈ પણ સજોગોમા ં ન હોય એ ુ ં મજ ત
ૂ સકં પબળ કે મનોબળ. પોતાની જાતને તપાસવાની

તથા િનમર્ળ કરવાની તાલાવલી તથા તૈયારી, અને અખડં અ યાસ. કાચાપોચા મનોબળવાળા માણસોન ુ ં
એમા ં કામ નથી. િવના પિર મ કે સહલાઈથી
ે ઘણી મોટી ાિપ્ત કરવા માગનારા માણસોન ુ ં પણ એમા ં કામ
ં તમ
નથી, ને ધીરજ, ખત ે જ િહંમતથી રિહત માણસોને માટે પણ એમા ં થાન નથી.

ુ આનદ
અદ્ ત ં
િચ ની િ થરતા થયે ધ્યાનનો સાચો આનદ
ં ાપ્ત થશે. પરં ુ સપણ
ં ૂ ર્ અને શા ત આનદ
ં તો ત્યારે
મળશે યારે ધ્યાનમા ં જોડાયે ું િચ પોતાના અસલ આત્મ વ પમા ં અવગાહન કરશે ને મળી જશ.ે શરીરન ુ ં
જ નિહ પરં ુ મન અને ઈ ન્ યોન ુ ં બ ુ ં જ ભાન ૂ
લવનારી એ અવ થાને સમાિધના નામથી ઓળખવામા ં
ુ , લાભ કે આનદન
આવે છે . એ અવ થાનો રસ, સખ ં ે વૈખરી વાણી ારા યક્ત કરી કે વણવી
ર્ નિહ શકાય.
ં વણન
કાઈ ુ િબંદુ
ર્ થશે તે તો િસં ના ુ ં અપણ
ૂ ર્ જ રહી જશે. એ તો અ યાસ ારા આવી મળતી અન ુ િતની

વ ુ અને અન ુ િત
ૂ ારા જ એનો પાર પામી શકાશે, તાગ કાઢી શકાશે તથા રસા વાદ લઈ શકાશે.

એ સમાિધદશા પછી જાગિતમા ં આવતા ં સમ ત સસારમા
ં ં પરમાત્માના પરમ કાશની સહજ

રણા થાય છે , તે જીવનને કતાથ ર્ કરી દે છે અને નવો જ આકાર આપે છે . ં અખડં આનદના
તરમાથી ં
વારા આપોઆપ ટ ા કરે છે , મન ં બને છે , અને આત્મા અભદભાવમા
શાત ે ં ઓત ોત થાય છે . એવા
યોગીન ુ ં સમ ત જીવન મગલમય
ં બની જાય છે , અને એ પોતે તીથર્ પ થાય છે . એન ુ ં જીવન બીજા અનકન
ે ે
ર્ પ ઠરે છે , તમજ
આશીવાદ ે ં
સમ ત સસારન ે માટે ૃ
ેરક તથા તારક નીવડે છે . એ ઉ મો મ કતાથર્ દશાની
ાિપ્ત માટે આવો, આજથી જ તૈયાર થઈએ ને ધ્યાનનો આધાર લઈએ.

* * * * *

www.swargarohan.org
સાધના - 63 - ી યોગે ર

ું
૧૧. કડિલની િવશે


આત્મિવકાસના આરભના અને આગળ પડતા બન
ં ે ું
કારના સાધકોમા ં કડિલની શ દ ૂ જ

ચિલત છે ; એટ ું જ નિહ, એને િવશે િભ િભ િવચારો વત છે . એ િવચારો મોટે ભાગે ઢ અથવા

પરપરાગત ુ ં
હોય છે . એ િવચારોના અનસધાનમા ં સાધકો સમ ું
છે કે કડિલની ૃ જ જીવનમા ં
શિક્તની જાગિત
સવકાઈ ૃ
ર્ ં છે , અને એની જાગિત ં ૂ ર્
િવના સાધના સપણતા પર નથી પહ ચી શકતી. ૂ
લાધાર શિક્તની
ૂ ં
જિગકાધાિરણી ું
કડિલની શિક્તને િવિભ ઉપાયો ારા જગાવવામા ં ને કરોડર ુ મા ં ઉ રો ર ઉપર

ચડાવવામા ં ન આવે ત્યા ં સધી ૂ રહ ે છે એવી એમની મજ ત
આત્મિવકાસ અ રો ૂ માન્યતા હોય છે . એ
માન્યતાને લીધે એ ગમે તટલા
ે ે ું ધ્યાન ધરે , અને ગમે તવા
જપ કરે , ગમે તટ ે ને તટલા
ે આત્મિવચારનો
ું
આધાર લે તોપણ પોતાની કડિલનીન ુ ં જાગરણ થય ુ ં છે કે નથી થય ુ ં એવી સશયાિત્મકા
ં િૃ ને સે યા કરે છે .
ું
કડિલની ૃ
શિક્તની જાગિતના યોગો સમાજમા ં થતા દખાય
ે છે તેનો લાભ લઈને પોતાની માની લીધલી


ક્ષિતની પિતના યત્નો કરવાન ુ ં ધ્યાન એમને હમશા
ં ે ં રહ ે ુ ં હોય છે . એને લીધે એમના જીવનમા ં એક
કારનો ં
ડો અસતોષ ે હોય છે . એ અસતોષ
પણ રહતો ં િચ ને ચચળ
ં કરવામા ં ઘણો મોટો ભાગ ભજવે છે .
ું
કડિલનીની ૃ માટના
જાગિત ે ટાછવાયા ે ં િન ણાત મનાતી યિક્તઓ ારા થઈ ર ા
યોગો તમા
છે તે િવચાર માગી લે તવા
ે છે . એવા યોગો ારા ું
મનો કડિલનીજાગરણનો દાવો કરવામા ં આવે છે
એમની ઉપર ુ યત્વે કવીક
ે અસરો પડે છે તે જાણવા ુ ં છે . તટ થ રીતે અધ્યયન કરવાથી સમજાય છે
કે એમનામાના
ં કટલાક
ે ં ૃ
શારીિરક ઝકિતનો ુ
અનભવ કરે છે , નાચે છે , હસે છે , અથવા અનકિવધ
ે આસનોનો,
ાણાયામોનો ને ુ ાઓનો અિભનય કરે છે . એમ કહવાય
ે ુ
છે કે કોઈ વાનભવસપ
ં તાપી પ ુ ષ ારા
ું
શિક્તપાત થવાથી થનારી કડિલનીજાગરણની ે
એવી વાભાિવક અસરો ઊભી થતી હોય છે . કટલાક સાધકોને
એવા િચ િવિચ આ યકારક
ર્ ુ
અનભવો ું
થતા હશે ખરા; પરં ુ કડિલની ૃ સાથે સબિધત
જાગિત ં શા ોએ ને
સત્પ ુ ષોએ એ અનભવોન
ુ ે મહત્વના નથી માન્યા. ભારતમા ં ાનમાગની
ર્ ં
ચિલત પરપરામા ું
ં કડિલની
શ દનો યોગ જ નથી કરવામા ં આ યો. ભિક્તમાગમા ે નથી મળતો અને એન ુ ં મહત્વ
ર્ ં પણ એનો ઉ લખ
નથી મના .ુ ં યોગમાગમા
ર્ ં પણ કવળ
ે હઠયોગની સાધનાપ િતમા ં જ એનો િનદશ કરાયલો
ે છે . એ િનદશ
ું
માણે પણ કડિલની ૃ
જાગિતનો ભાવ સાધક પર એવો નથી પડતો કે એ હસવા, રડવા તથા નાચવા માડ
ં ે.
એની જાગિૃ તના ભાવને પિરણામે એના ં તન, મન, વચન અને આત્મા પર અસાધારણ અસરો પડતી હોય
ં હોય છે . એમને લીધે એન ુ ં શરીર હલકુ ં તથા કાિતવા
છે . એ અસરો શાત ં ં બને છે , એના ં મળ ૂ ઓછા ં

થાય છે , એની વાણી મ મયા બની જાય છે , એની ૂ થવા લાગે છે ; એન ુ ં મન મ મય
દરનો મળ દર ુ , સાત

સાિત્વક અને એકા બને છે , અને એનો આત્મા ડી, પાર િવનાની ુ ે છે .
સ તા અનભવ
ું
કડિલનીજાગરણનો એવો ર્ પ થઈને એન ુ ં પરમક યાણ કરે છે
ભાવ સાધકને માટે અણમોલ આશીવાદ
ં ે નથી, પરં ુ મોટા ભાગના સાધકોન ુ ં ધ્યાન એવી મહત્વની
એમા ં સદહ ૂ ત
ળ ૂ િતિ યાઓ પર કે ન્ ત
થવાને બદલે કટલીક
ે કામચલાઉ ૂ િ યાઓ પર જ કે ન્ ત થાય છે એ લશ
ળ ે પણ ઉ મ, આદશર્ અથવા
આવકારદાયક નથી લાગ .ુ ં શિક્તપાત ને સા િહક
ૂ શિક્તપાત ું
ારા કડિલનીજાગરણ ે
કરી દવાનો દાવો

www.swargarohan.org
સાધના - 64 - ી યોગે ર

કરનારા અને એવા યવસાયમા ં પડલા


ે પ ુ ષોની જવાબદારી પણ એ િદશામા ં ઓછી નથી લાગતી. એમને
ું
લીધે કડિલની શિક્તન ુ ં રહ ય મરી ગય ુ ં છે , એન ુ ં જાગરણ ૂ જ સ
બ ુ ં અને ઉપરછ ું થઈ ગય ુ ં છે , ને
સાધકોની ૂ થઈ છે . એમની ારા સાધનાની યથાથર્ સવા
ટ ંકી ે નથી થઈ રહી.

એટલે જ સાધકો સાધના દરિમયાન સાધનાના સપિરણામ પે તનના,ં વચનના ં ને મનના ં કટલાક
ે ં
ર્ ુ
ઉપયક્ત શુ સાિત્વક પિરવતનો
ર્ પામ્યા હોય અને માનિસક એકા તા, સાિત્વકતા તથા સ તાને

અનભવતા ું
હોય એ સાધકોએ કડિલનીજાગરણના અન્ય િવચારો ને ભાવોથી ભાિવત બનીને ઓ ં નથી
આણવાનુ.ં પોતાની ું
દર કડિલનીિવષયક સાધનાત્મક ુ સમજીને ઉદાસ નથી થવાન ુ ં કે બચન
િટ ે ે પણ
ું
નથી બનવાનુ.ં કડિલનીજાગરણની ે
માની લીધલી ે
કહવાતી ુ
ૂ અસરોમા ં અિભરિચ
ળ રાખનારે પણ સમજી
લે ુ ં જોઈએ કે જીવનની સાધનાસમ યા ં ૃ
વ પ સમયની શારીિરક ઝકિતથી , હસવાથી, રડવાથી, નતન
ર્
કરવાથી કે વ ો કાઢી નાખવાથી જ નથી ઊકલવાની. એને ઉકલવા
ે માટે તો વધારે ડા ઊતરીને મનની

સધારણાની ં
તથા માનિસક સયમની િસિ કરવી પડશે. એના િસવાય સાધનાનો સાચો વાદ નિહ સાપડી

શકે. એ સદભમા ું
ં ર્ ં કડિલનીની ં
પરપરાગત ઢ િવચારધારાને નવસરથી
ે ને વધારે સ ૂ મતાપવક
ૂ ર્ તપાસીએ.
માનવીની ે
દર િચિતશિક્ત અથવા ચતાનાનો વાસ છે . એ ચતના
ે સ ુ પ્તાવ
ુ થામા ં હોવાથી એની
િૃ અધોગાિમની થઈને, સસારના
ં બા િવષયો તરફ ગિતશીલ બનીને, વ ા કરે છે . સાધના ારા એ
િૃ ને બા િવષયો કે પદાથ માથી
ં પાછી વાળવાની િૃ ે
કરવાની સાથસાથ ે, પોતાની સ ુ પ્ત
ુ ં
તરગ
આત્મશિક્તને કે ચતનાન
ે ે જા ત કરવાની છે . સત્સગ
ં , વાધ્યાય, ાથના
ર્ તથા નામજપ વા ં સાધનોથી

જા ત કરલી ે
આિત્મક ચતનાના વાહને ઊધ્વગામી
ર્ બનાવવાનો છે . માનવની િૃ બા િવષયોમા ં વહતી

હોય છે ત્યારે એ શરીરને ને બીજા પદાથ ને જ પ્યારા માનીને એમની દર આસક્ત થાય છે . એમાથી

ં -મમતાિદ જન્મે છે . એ
અહતા િૃ ને પાછી વાળી ઊધ્વગામીની
ર્ બનાવી ને દયમા ં કે ન્ ત કરીન,ે ેમ,
ુ , ક્ષમા, સવદના
કરણા ં ે ુ
વા સદ્ ભાવોને અનભવવાના છે . એની સાથસાથ
ે ે ચતનાના
ે પિવ તમ કાશને
મનની દર ભરી દઈને, ઉ મ િવચારો તથા ભાવોમા ં િ થત થઈને આખરે આત્મામા ં િત ઠત થવાન ુ ં છે .

ચતનાન ુ ં એ ુ ં અ યત્થાન
ુ અથવા ઊધ્વારોહણ
ર્ આત્મિવકાસની સાધનામા ં અત્યત
ં આવ યક છે . વા તિવક
ું
ક યાણકારક કડિલનીજાગરણ એ જ છે . એમા ં સાધકન ુ ં ેય સમાયે ું છે . સાધકે એને સાધવા તૈયાર રહ ે ુ ં
ું
જોઈએ. કડિલનીજાગરણ ની િ યા એવી રીતે સ ૂ મ ર્ જગતમા ં થનારી ભાવો કે સકં પોની
યોિતમય
આશીવાદ
ર્ પ જીવનોપયોગી િ યા છે . એને એવી નતન
ૂ ને ગહન રીતે ૂ
લવીન ે સાધકે આત્મિનરીક્ષણની
ૂ ુ ં જોઈએ કે પોતાની
મદદથી પોતાની જાતને પછ િૃ કે ચતનાન
ે ુ ં કન્ે ીકરણ ા ં થયે ું છે . ૂ શરીરમા,ં

બા િવષયોમા ં કે ઈ ન્ યોના રસોમા ં ? દયની સવદન ુ
ં ે શીલતામા ં અથવા ઊિમઓના અનભવમા ં ? મન
તથા િુ ના ે
દશમા ં ? અ મય કોશમાથી ુ
ં -શરીરના લાલનપાલન અથવા શારીિરક સખોપભોગમાથી
ં ઉપર
ઊઠીને, ાણમય તથા મનોમય કોશની રસ િૃ ને છોડીને, િવ ાનમય અને આનદમય
ં કોશોની ઉપર જઈને,
આત્માન ુ િતનો
ૂ ે
આ વાદ લવાનો છે . એ જ વાતને બીજી રીતે કહવી
ે હોય તો કહી શકાય કે ૂ , સ ૂ મ ને

કારણ ણે કારના શરીરોન ુ ં અિત મણ કરીને આત્મદશનનો
ર્ ે અમોઘ આનદ
અનરો ં મળવવાનો
ે છે .
*

www.swargarohan.org
સાધના - 65 - ી યોગે ર

ે જ સામાન્ય કક્ષામા,ં સીડીના શ આતના સોપાન પર ઊભો હોય,


માનવ જીવનિવકાસની છક
સસ ૃ અથવા સિવચારશીલ
ુ ં કિત ુ ન હોય ત્યારે એની અવ થા કવી
ે હોય છે ? એની િચ િૃ ે
િવશષતયા ૂ


શરીરમા ં અને એના ઈ ન્ યજન્ય સખોપભોગોમા ં લાગલી
ે હોય છે . િવકાસની બીજી ેણીમા ં એ આગળ વધે
છે ત્યારે શરીરના મધ્યવત કન્ે મા,ં ે થાય છે . ગીતાની ભાષામા ં કહીએ તો म ये ित ित
દયમા ં રસ લતો
राजसाः । એવા માનવના જીવનમા ં દય અને એના ભાવો ુ ય ભાગ ભજવે છે . િવકાસની એથીયે
આગળની કક્ષામા ં મ તકન ુ ં એટલે કે િચંતનમનન અથવા િુ ન ુ ં મહત્વ વધી જાય છે . એ વખતે માનવ

ર્ , રસ કે મોહને નથી અનભવતો
શારીિરક આકષણ , પોતાના ુ
દયનો ગલામ પણ નથી બનતો, પરં ુ
આત્મિવચારમાં, િુ ના િવકાસમાં, મનના સધાર
ુ ે જ સયમમા
તમ ં ,ં જપ-ધ્યાન અને સત્સગ
ં - વાધ્યાય તથા
ાથનામા
ર્ ં ું
ં પોતાની જાતને પરોવે છે . એના આનદન ુ ય કન્ે મનનો ઊધ્વર્ ે હોય છે .
દશ
उ व ग छ त ः वःथाः ।
પરં ુ જીવનનો િવકાસ મ એટલથી
ે ૂ નથી થતો. છવટ
જ પરો ે ે તો માનવે મન તેમજ િુ ને
અિત મીને આત્માના અલૌિકક-પિવ ે
દશમા ં પહ ચીને આત્મસાક્ષાત્કાર કરવાનો છે . આિત્મક ચતનાન
ે ે
જગાવીને એન ુ ં ઉ રો ર અ યત્થાન
ુ કરીને એવી રીતે એ ચતનાનો
ે આત્મસાક્ષાત્કાર માટે ઉપયોગ કરવાનો
ું
છે . કડિલનીજાગરણન ું ુ ય રહ ય અથવા ધાન યોજન એ જ છે . એને વીસરનારો અથવા એથી વિચત


રહનારો સાધક પોતાન ુ ં સા ુ ં ક્ષે નથી સાધી શકતો.
ું
કડિલનીન ુ ં વણન
ર્ ં
યોગ થોમા ં કરવામા ં આ ય ુ ં છે તે યોગ થોમા
ં ં એને સ ૂ માિતસ ૂ મ શિક્ત
તરીકે કહવામા
ે ં આવી છે . એ સ ૂ માિતસ ૂ મ હોવાથી એને ૂ રીતે અવલોકવાન ુ ં અશ
ળ ુ ં છે . ધ્યાનની

ડી અવ થામા ં ઉ મ કક્ષાના સાધકને એનો અનભવ થઈ શકે ખરો. એવા સાધકિવશષો
ે ૂ જ િવરલ

હોય છે .
*
ું
કડિલનીજાગરણ િવશે એક બીજી હકીકત પણ જાણવા વી છે . કોઈ-કોઈ િવરલ અસાધારણ

શિક્તસપ યોગીઓ પોતાના શ ુ -સત્ય સકં પ, ં
ટપાત, વચન અથવા સજીવની ુ
સમાન સધાસભર
પશથી ું
ર્ બીજાની કડિલની ૃ કરે છે એ ુ ં કહવાય
જાગિત ે છે . એને લીધે એમને અવનવા િચ િવિચ અક પ્ય

અનભવો પણ થતા હોય છે . કટલાક
ે ૂ ે છે ને બહોશ
સાધકો ભાવમા ં બ ે ુ
પણ બની જાય છે . એ અનભવો ગમે

તટલા િવ મયકારક અને િવિશ ટ હોવા છતા ં સાચા સાધકે એમના મોહને ૂ ે એમનાથી આગળ વધવાન ુ ં
કીન

છે . એવા િવિશ ઠ અનભવો ારા મનની શિુ તથા ઉદા તા ભાગ્યે જ સધાઈ શકે છે , અને ુ એ ન
યા ં સધી

સધાય ત્યા ં સધી સાધકન ુ ં જીવન ર્ નથી બન .ુ ં ગમે તવી
યોિતમય ે ભાવમય કે બહોશ
ે ં
દશામાથી પણ
જા ત થઈને આ પાિથવ પ ૃ વી પર એના િવિવધ યવસાયો વ ચે તો આવવાન ુ ં જ છે . એવે વખતે જો

કવળ એકાદ ૃ
જી નાખનારા ચમત્કિતજનક ુ
અસાધારણ અનભવનો જ આધાર રા યો હશે અને થમથી જ
પોતાની ૃ
કિતન ે પલટાવીને પિવ કરવાન ુ ં ધ્યાન નિહ રા ય ુ ં હોય તો અહતા
ં , મમતા, કામ- ોધ અને
ે ે; વાસના અને લાલસા, ભય-શોક અને વાથર્ િૃ ના િશકાર થવાશ,ે
આસિક્ત થવાનો અવકાશ રહશ દર
અને બહાર આત્માન ુ િત
ૂ નિહ થઈ શકે, તે ં
શાિતની ાિપ્ત ૃ
ૂ ે ૂ કતાથ
ારા પરપરા ર્ પણ નિહ થઈ શકાય.

www.swargarohan.org
સાધના - 66 - ી યોગે ર


કવળ ર્ સાધકોના જીવનમા ં એવી
િ યાઓ પર િનભર ુ રહી શકે છે . એથી ઊલ ુ ં, બા
ટી િ યાઓના ને
ક્ષણજીવી િતિ યાઓના મોહને પિરત્યાગીને જીવનના શિુ કરણની અથવા િવચારો, ભાવો, િૃ ઓ તમ
ે જ
ૂ ર્
યવહારના ઊધ્વ કરણની સમજપવકની ં સાધનામા ં લાગલા
શાત ે સાધકને સારુ એવી ુ
િટનો ં
સભવ નથી

ે . એ સરિક્ષત
રહતો રીતે આગળ વધ્યે જાય છે . બા િ યાઓના અન ુ ઠાનની સાથે આિત્મક િવશિુ ની
ુ હોય તો-તો કહ ે ુ ં જ શ ુ ં ? એવી સાધના સાચસાચ
અિભરિચ ે ૂ
અ લખ ર્ પ ઠરે .
આશીવાદ

ું
કડિલની િવશે

આત્મિવકાસની અસાધારણ અિભરિચવાળા સાધકોના ં સતોષ
ં ુ
અને સખદ સમાધાન માટે એમની
િજ ાસાના જવાબમા ં આપણે કહીશ ુ ં કે રોજરોજ આત્મિનરીક્ષણ કરવાથી, આત્મિવચાર, જપ અને ધ્યાનનો

આધાર લવાથી ે
તમજ ેમપવકની
ૂ ર્ ાથનાથી
ર્ ૃ
થતી પરમાત્માની પરમકપાના પિરણામ પે માનવની ગમે

તવી ૂ સ ુ પ્ત
ગઢ ુ શિક્તઓની જાગિત ૃ
ૃ આપોઆપ થઈ જાય છે . પરમાત્માની પરમકપાથી શ ુ ં નથી થઈ
શક ુ ં ? વળી સાધનાત્મક જીવનન ુ ં લ ય કવળ
ે માનવીની ે સ ુ પ્ત
દર રહલી ુ શિક્તને જ જગાડવાન ુ ં નથી;
શિક્તના વામી સવશિક્તમાન
ર્ ં ૃ
આત્માને પણ ઝકત કરવાન,ુ ં જગાડવાન ુ ં અને ઓળખવાન ુ ં છે .
આત્મિવકાસની સાધનાને નામે નાનીમોટી ુ કરનારી હોવી જોઈએ.
િ યાઓ કરવામા ં આવે એ આત્માિભ ખ
ૂ ર્
સમજપવકની સાધના શનૈઃ શનૈઃ સાધકની સ ુ પ્ત
ુ શિક્તને સજીવ કરી, સ ુ ઢ બનાવી, સવશિક્તમાન
ર્
આત્માને ઓળખાવી, પરમાત્માની પાસે પહ ચવામા ં મદદ પ બને છે . એટલા માટે શિક્તપાત ારા કોઈ
ુ ં આપી દશ
કશક ે ે કે વરસાવી દશ
ે ે એવા િમ યા મોહમાથી
ં ુ
િક્ત ે
મળવીન ે અિધકાિધક આ ાદપવક
ૂ ર્ સાધના
કરવાની અને ં , ધીરજ તમ
િતિદન ખત ે જ ઉત્સાહપવક
ૂ ર્ કરતા જ રહવા ુ
ે ની આવ યકતા છે . સદીઘ ર્ સમયની
ુ ુ
સિવચારયક્ત ે ે જ કટલાક
સાધના પોતાની મળ ે ં િનિ ત ન ર પિરણામો પદા
ે કરશે.

* * * * *

www.swargarohan.org
સાધના - 67 - ી યોગે ર

ુ દશા
૧૨. સાધનાની સતત યક્ત

ીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃ ણે અ ુ નની


ર્ ુ
આગળ સાધનાની સતત યક્તદશાનો ે કય
ઉ લખ

છે . એ દશા કવી હોય તે િવચારીએ. શ આતમા ં સાધક પોતાના ૂ ત
ળ ૂ વા તિવક અસલ સનાતન

ં વ પથી અથવા ઈ રથી િવભક્ત હોય છે . એ એમનો અનભવ
સ ચદાનદ ુ
નથી કરતો. એમના અનભવની

એ આકાક્ષા રાખે છે અને એને માટે તલસે છે કે ામાિણકપણે યત્નો કરે છે ખરો; પરં ુ એ આકાક્ષા
ં ,
તલસાટ તથા ે
યત્નો સીિમત હોય છે . સાધનાના માગર્ પર ધીમધીમ ે ને મે મે આગળ વધતા ં એ યત્નો

પિરપકવ બને છે અને આત્મ વ પના વાનભવની ે જ પરમાત્મદશનની
તમ ર્ ઈ છા વધતી જાય છે .
ુ ચો સ દશ
શ આતમા ં સાધક પોતાની સાધનાને અ ક ે , કાળ કે અવ થા પરતી
ૂ મયાિદત
ર્ રાખે છે .
ર્ એને માટે વાભાિવક
એવી મયાદા વી હોવાથી એ એન ુ ં અિત મણને કરીને આગળ નથી વધી શકતો.
અ ક ુ ૂ મનપસદ
ુ અનકળ ં ે ે
દશિવશષમા ં જ એ પોતાની સાધના કરી શકે છે . એન ુ ં મન ત્યા ં સાધના કરવા
માટે ટવાઈ
ે ુ ૂ
ગય ુ ં હોય છે . એ સાનકળ થાનમા ં એને અદ્ ત
ૂ અવણનીય
ર્ ં
શાિતની ં
, આનદની અથવા

રણાની ાિપ્ત થાય છે . એ થાનન ુ ં મી ુ ં બધન
ં ે
પણ કટલીક વાર એ ુ ં બળવાન બની જાય છે કે એને
છોડવાનો અવસર આવે તો બી ુ ં થળ એને નથી ગમ ુ ં ને બીજા થળમા ં એન ુ ં મન િ થર પણ નથી થ .ુ ં
સાધના ે ે એ ુ ં બધન
મ મ આગળ વધે છે ને ફળવતી બને છે તમતમ ં ૂ થાય છે . પછી તો સાધક અ ક
દર ુ
ચો સ ે ે ના મમત્વ કે મીઠા મોહમાથી
દશિવશષ ં ુ
િક્ત ે
મળવીન ે થાનમા ં બસવાન
ે ુ ં મળે તે થાનમા ં

બસીને પોતાના મનને વ થ, એકા અને શાત
ં કરી શકે છે . કોઈ પણ ે
દશમા ં એન ુ ં મન પરમાત્મપરાયણ
રહી શકે છે . િવજનમા ં કે વસતીમા ં એની િચ િૃ ં
સાધનામાથી ુ નથી થઈ શકતી.
યત ે ે
દશિવશષનો
ભાવ અને ૂ
િતકળ ભાવ એની ઉપર નથી પડતો. એના પોતાના પરમા ુ દશન
ે ે ભાિવત કરે છે . એવી
અવ થા માણમા ં ઘણી ે
ચી કહવાય છે .
શ આતના સાધકને કાળન ુ ં બધન
ં પણ અસર કરે છે . કાળન ુ ં બધન
ં એટલે શ ુ ં ? એવા બધન

ુ મનપસદ
દરિમયાન સાધક અ ક ં ચો સ િનધાર્િરત સમયે જ સાધના કરી શકે છે . એને ા ુ તમા
ૂ ર્ ં
ે પડી હોય છે તો
અ યાસ કરવાની ટવ ા ુ તમા
ૂ ર્ ં જ બસ
ે ે છે અથવા એવી જ રીતે સાયકાળ
ં ે કે રાતે બસ
ે ે
છે . પરં ુ અ યાસમા ં આગળ વધ્યા પછી સમયન ુ ં એ ુ ં બધન
ં નથી રહ ે .ુ ં પછી તો સાધક પોતાની ઈ છા

અનસાર ગમે તે સમયે સાધના કરી શકે છે અને સઘળા સમય દરિમયાન શાિત
ં , આનદ
ં અને એકા તાની
અન ુ િત
ૂ કરે છે . તીખો તમતમતો મધ્યા કાળ પણ એને માટે શીતળ શાત
ં ા ુ ત
ૂ ર્ ુ ૂ થઈ
વો સાનકળ
પડે છે . એના જીવનમા ં સમયની બા ં ર્ કામ નથી કરતી.
બધનમયાદા
શ આતના સાધકને પિરિ થિત, અવ થા અથવા સજોગોન
ં ુ ં બધન
ં પણ નડ ુ ં હોય છે . સજોગો

ુ ૂ હોય ત્યારે તના
સાનકળ ે ે ે મદદ મળે છે , પરં ુ સજોગો
મનને પરમાત્મપરાયણ કરવામા ં તન ં બદલાતા ં
અથવા પિરિ થિત ૂ બનતા ં તની
િતકળ ે સાધના િ થર નથી રહી શકતી. તવા
ે સાધકો કટલીક
ે વાર ફિરયાદ
પણ કરે છે કે શ ુ ં કરીએ ? સાધનાનો આધાર કવી
ે રીતે લઈએ ? સજોગો
ં જરા પણ સારા નથી. હમણા ં તો

તમના બદલવાની રાહ જોઈએ એ જ બરાબર છે . એમના જીવનનો ઘણો મોટો મહત્વનો સમય સજોગોન
ં ે

www.swargarohan.org
સાધના - 68 - ી યોગે ર


સધારવાની તીક્ષામા ં જ પરો
ૂ થાય છે . સાધનાના માગમા ુ
ર્ ં સચારુ રીતે આગળ વધતા ં એવી અનોખી
અવ થાની ુ ૂ અથવા
ાિપ્ત થાય છે કે સારી કે નરસી, અનકળ ૂ ગમે તવી
િતકળ ે પિરિ થિતમા ં પણ સાધક

પોતાની સાધના કયાર્ જ કરે છે . સજોગો એની સાધનાના તારને તોડી નથી શકતા.
સવર્ ે , કાળ અને સજોગોમા
કારના દશ ં ં પરમાત્મપરાયણ રહનારા
ે અથવા સાધના કરનારા સાધકને

સતતયક્ત સાધક તરીકે ઓળખવામા ં આવે છે . એવા સાધકની સાધના િૃ સાધનાના આસન અથવા
ં ૂ
ખડપરતી મયાિદત
ર્ ે . જીવનમા ં સવર્ થળે તથા સમયે એની સાધના ચા ુ જ રહ ે છે . એમા ં કોઈ
નથી રહતી
કારન ુ ં ખાસ અવધાન નથી આવી શક ુ ં.

સતતયક્ત સાધક પોતાના સમ ત જીવનથી, તનથી, મનથી, ઈ ન્ યોથી, દયથી અને આત્માથી
સાધનાપરાયણ બનીને પરમાત્મામા ં જોડાયેલો હોય છે . એની િૃ ભગવાનમા ં થાિપત થઈ હોય છે .
શરીરને એ ભગવાનની જ સવાપજાના
ે ૂ ં ક યાણકાય મા ં વાપરે છે . પોતાની વાણી ારા ભગવાનન ુ ં
ુ ં ર્ તથા નામ મરણ કરે છે ને પરમસત્યને ઉપાસે છે .
ગણસકીતન ટથી સવર્ ં
િ યતમ પરમાત્માની ઝાખી
કરે છે . કાન ં
ારા ભગવાનના મગલ મિહમાન,ુ ં ભગવાનની ક યાણકારક કથાઓન ુ ં તમ
ે જ સકીતનન
ં ર્ ુ ં ને

સતોના ુ
વાનભવો નુ ં ૃ
વણ કરે છે . એ અ તના આ વાદથી એને ૃ
િપ્ત નથી થતી. નાક ારા એ
ં ે
ભગવાનની િદ ય ગધન હણ કરે છે . સૌમા ં ભગવાનન ુ ં દશન
ર્ કરીને હાથ જોડીને સૌને નમે છે ને સૌની

સવાનો આનદ ુ ે છે . પગ ારા પ ૃ વીમા ં
ં અનભવ ે
સરલા પરમાત્માની પિરકમ્મા કરે છે , મિદરો
ં તથા તીથ મા ં
િવચરે છે , ને સત્પ ુ ષોનો સમાગમ સવ
ે ે છે . દયમા ં ભગવાન િવના અન્ય કોઈને ધારણ નથી કરતો, અન્યને

માટે મોહ, મમતા કે રાગ નથી રાખતો. ભક્ત વર હનમાનની ુ
ે ે એ આવ યક્તાનસાર
પઠ સમય પર કહી શકે
છે કે મારા દયમા,ં રોમરોમમાં, ભગવાન િવના બી ુ ં કાઈ
ં જ નથી. એના ાણમા ં ભગવાનન ુ ં ે પદન
મ ં
થયા કર ુ ં હોય છે . ાસો ૃ
્ વાસે એ ભગવાનની અલૌિકક અ તમય અક્ષય અખડં આરતી ઉતારે છે .
મન િુ થી ભગવાનન ુ ં જ િચંતનમનન િનિદધ્યાસન કરે છે . મનમા ં ભગવાનની જ મમતા ધારે છે . એવી
અવ થા એને સારુ સપણ
ં ૂ ર્ વાભાિવક થઈ ગઈ હોય છે . એનો આત્મા અખડં ાકાર િૃ મા ં અહિનશ
અવગાહન કરે છે ને ધન્ય બને છે . એન ુ ં પરમાત્માનસધાન
ુ ં એક ક્ષણને માટે પણ નથી ટ ુ ં.

એવા સતતયક્ત દૈ વી દશાવાળા સાધકો, ભક્તો કે ાનીઓ ઘણા થોડા હોય છે . સાધના ારા સાધકે
ે ં કે મોડા એ અવ થા પર પહ ચવાનુ ં છે .
વહલા ાચીન કાળમા ં ુ ે , દવિષ
્ લાદ, શકદવ ે નારદ વા
મહાપ ુ ષોએ એવી અવ થાની અન ુ િત
ૂ કરલી
ે . આત્મિવકાસના સાધકોને માટે એ પરમ ેરણા પ છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 69 - ી યોગે ર

૧૩. સાધનામા ં આહાર

સાધનામા ં આહારન ુ ં અગત્યન ુ ં ૃ


થાન છે . એને િવશે સાધના અથવા સ ં કિતના ઉષઃકાળથી જ
િવચારવામા ં આ ય ુ ં છે . आहारशु ौ स वशु : स वशु ौ ीुवा ःमृित: । 'આહાર શ ુ હોય તો તઃકરણની
શિુ થાય છે ’ એ અને 'અ એવો ઓડકાર’ તથા जैसा खावे अ न वैसा होवे मन વાં સ ૂ ો આહારના
સાધનાત્મક ને સમ જીવન પર પડનારા ભાવન ુ ં જ સચન
ૂ કરે છે . એ ે
ભાવ કટલો બધો શકવત છે
એના ત્યે એમા ં ુ
ગિલિનદશ કરવામા ં આ યો છે . એના પરથી એક વાત તો સ ુ પ ટ છે કે આહારન ુ ં થાન
આત્મિવકાસની સાધનામા ં સાધારણ નથી. એની ઉપક્ષા
ે કય ચાલે તમ
ે નથી.
આહારનો ભાવ તન, મન અને તર પર પડે છે . એ વભાવના ઘડતર તથા ગઠનમા ં પણ ૂ

જ મહત્વનો ભાગ ભજવે છે . એ ુ
ટએ એની સવ પયોગી ઉપલક િવચારણા કરીએ તો ઉપયક્ત ે
જ લખાશ ે.
સાધકે સાધનાના અન ુ ઠાનમા ં મદદ મળે તે માટે સાિત્વક ખોરાક લવો
ે જોઈએ એ િવશે સઘળા
સત્પુ ષો એકમત છે . મસાલા, મરચા ં તથા અન્ય ગરી ઠ પદાથ નો પિરત્યાગ એને માટે આવ યક છે .
હઠયોગના સાધકે તો એ ત્યાગ અિનવાયર્ રીતે કરવો જ જોઈએ. એના િસવાય ાણાયામાિદ સાધનાન ુ ં
અન ુ ઠાન સફળતાપવક ુ કક્ષા સધી
ૂ ર્ ન જ થઈ શકે. હઠયોગ તથા રાજયોગમા ં અ ક ુ ે
આગળ વધલા
ૂ અથવા દધ
અ યાસીઓ દધ ૂ ને ભાત પર રહ ે તો સારો િવકાસ કરી શકે છે એ ુ ં પણ સચવાય
ૂ ુ ં છે .
સાધકને માટે શાકાહારી થવાન ુ ં અિનવાયર્ પે આવ યક છે . માસાહારનો
ં ભાવ તન તથા મન પર
ૂ જ
બ ૂ પડે છે . બીજાની િહંસાના પિરણામે
િતકળ ે
ાપ્ત થયલા પદાથ ન ુ ં સવન
ે સાચો સાધક નથી કરી
શકતો. એન ુ ં મન એમાથી
ં આપોઆપ ઉપરામ થઈ જાય છે .
સાધનામા ં સ ૂ મ આહારની ઉપયોિગતા ઘણી મોટી છે . ભોજનની વધારે પડતી લાલસાથી ભરપરૂ
હોય એ આદશર્ સાધક ન બની શકે. વાદે ન્ યને સયમમા
ં ં રાખવાની આવ યકતા છે . સાચો સાધક રસોનો

ગલામ નથી હોતો. એ શરીરને ટકાવવા અને એની ારા સાધનામા ં મદદ મળવવા
ે માટે આહાર કરે છે .

આહારની પસદગી ુ
એની ગણવ ાના અથવા એના ં પોષકતત્વોના આધાર પર કરવાનો આ હ રાખે છે .
સાધકે રા ીભોજનનો ત્યાગ કરી શકાય તો કરવો જોઈએ. એવો ત્યાગ ન જ કરી શકાય તો રાતન ુ ં
ભોજન ટ ું બને તટ
ે ું વહ ે ું અને સ ૂ માિતસ ૂ મ કરવાનો આ હ રાખવો જોઈએ. ુ
ટલી રિચ હોય

એનાથી એક ચ થાશ ટ ું ભોજન કરવાન ુ ં સાધકને માટે સારું છે . રાતે વહ ે ું ને થો ુ ં ભોજન કરવાથી

સહલાઈથી ે
વહલા ે હલકુ ં રહ ે છે , ને સાધનામા ં મનને પરોવવામા ં મદદ મળે છે . રાતે
ઊઠી શકાય છે , પટ
ખરાબ વપ્ન નથી આવતા ં ને ઘ સારી આવે છે . રાતે ભારે ને વધારે માણમા ં ભોજન કરવાથી સવારે
ા ુ તમા ે ઊઠવાન ુ ં અને સાધના કરવાન ુ ં કાયર્ કિઠન બને છે .
ૂ ર્ ં વહલા
સાધક આવ યકતા માણે કોઈ વાર ઓછાવ ા માણમા ં ઉપવાસ કરે એ બરાબર છે ; પરં ુ
સામાન્ય રીતે તો િમતાહારી બને એ જ બરાબર છે . સાધનાના કોઈક િવશષ ુ ે માટે ઉપવાસ કરવાન ુ ં
ે હે ન

આવ યક અથવા અિભનદનીય મનાય, પરં ુ એ િસવાય ઉપવાસની અિનવાયર્ આવ યકતા નથી રહતી
ે .
* * * * *

www.swargarohan.org
સાધના - 70 - ી યોગે ર

૧૪. લયની અવ થા

પિવ ે
દશમા ં પિવ ે
આસન પર બસીને નામજપ, આત્મિવચાર અથવા ધ્યાનની સાધના કરતા ં
કરતા ં એમા ં તરબોળ બની જવાય તે પહલ
ે ા ં વચગાળાના સ ં ાિતકાળમા
ં ં મન કદીકદી એકા થાય છે તો
ર્ ુ બનીને બા
કદીકદી બિહ ખ િવષયો િત ર્ ુ બનીને બા
વાિહત થવા લાગે છે . મન બિહ ખ િવષયો િત
દોડવા માડ ુ
ં ે તો એથી કશ ુ ં આ યર્ ન થ ુ ં જોઈએ. િનરાશ બન ,ુ ં િનરત્સાહ થ ુ ં કે ગભરાઈ જ ુ ં પણ ન
ર્ ુ બનીને બહારના િવષયોન ુ ં િચંતનમનન કયાર્ જ કરે છે ને બહારના
જોઈએ. અનંત કાળથી મન બિહ ખ
િવષયોન ુ ં અદમ્ય આકષણ ુ બનાવવાન ુ ં કે પરમાત્મપરાયણ કરવાન ુ ં કાયર્ ધાયાર્
ે ે છે . આત્માિભ ખ
ર્ સવ ટ ું
સહ ે ું નથી પરં ુ કપરંુ છે . તન
ે ે માટે અનવરત અ યાસની આવ યકતા પડે છે . એવા અ યાસની ધીરજ ને
િહંમત ની દર હોય છે એ મનની ચચળતામાથી
ં ં ુ
િક્ત ે
મળવ ે છે .
એને માટે તી ં ે
સવગની ં
આવ યકતા છે . મહિષ પતજિલ પોતાના યોગદશનમા
ર્ ુ
ં એને અનલક્ષીન ે
કહ ે છે કે तीो संवेगानामास नः તી ં ે
સવગવાળા સાધકો પોતાના મનને સહલાઈથી
ે િ થર અને શાત
ં કરી
શકે છે . પરં ુ એવો સવગ
ં ે કટે કવી
ે રીતે ? એને કટાવવા માટે િનયિમત અ યાસની, વૈરાગ્યની ને

મની આવ યકતા છે . સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મનને પદાથર્ કે િવષયમા ં ે હોય છે તે

પદાથર્ કે િવષયમા ં એ લાગી જાય છે ને ૂ
બી કે લીન બની જાય છે . એના િસવાયના બીજા પદાથ ન ુ ં કે
િવષયોન ુ ં િવ મરણ એને સારું સહજ બની જાય છે . ઈ રના મરણ, મનન અને િનિદધ્યાસનમા ં પણ એને
રસ લાગે, ેમ જાગે, અથવા આનદ
ં આવે તો એને માટે એકા થવાન ુ ં અને એની દર ૂ
બી જવાન ુ ં કામ
ત ન સહ ે ું બની જાય. ત્યા ં સધી
ુ , એવી અસાધારણ અવ થાની ુ , એને એકા
ાિપ્ત સધી થવામા ં કે
ર્ ુ બનવામા ં
ત ખ ુ કલી
ે પડવાની.
ં સાધનામા ં
તરગ મ મ મન એકા થ ુ ં જશે તમતમ
ે ુ , શાિત
ે વધારે ને વધારે સખ ં , રસ અને

આનદની અન ુ િત ૂ થશે.
ૂ સહજ બનશે. સાધનાનો ઉત્સાહ પણ એથી વધી જશે. મનની િવિક્ષપ્તાવ થા દર
એની દર સ તાના દૈ વી વારા ં ે. અને પછી, સાધનાત્મક અ યાસ મ પરાકા ઠાએ
ટવા માડશ
પહ ચતાં, એક ધન્ય િદવસે, ધન્ય ક્ષણે અતી ન્ ય અવ થાન ુ ં ાર ઊઘડી જતા,ં મનનો લય શ થશે.
લયાવ થાની એ અન ુ િત
ૂ અિતશય આનદદાયક
ં અને આશીવાદ ુ
ર્ પ પરવાર થશ.ે
મનની એ અતી ન્ ય લયાવ થામા ં ે થતા ં કેટલીક વાર કોઈ સાધક સહસા ગભરાઈ જાય છે
વશ
ે જ ભયભીત બને છે . અતી ન્ ય અવ થાની એ અલૌિકક અન ુ િત
તમ ુ અને
ૂ એને માટે એકદમ અદ્ ત
અવનવી હોવાથી એને જીરવવાન ુ ં કાયર્ ૂ જ કપ ં થઈ પડે છે . એની
બ િતિ યા એટલી બધી બળ હોય
છે કે વાત નિહ. એ બળ િતિ યાને પિરણામે િમતિચ કે પાગલ બનીને ફયાર્ કરે છે . અલબ ,
ં સાધકો પર
સાધનાની એવી િવપરીત િવઘાતક અસર કોઈક િવરલ સાધક પર જ પડતી હોય છે . અિધકાશ
તો મનની લયાવ થાની િતિ યા બ ું
ૂ જ સદર ુ ૂ થાય છે . લયાવ થાના લીધે એમને એમન ુ ં
અને સાનકળ
સાધનાત્મક જીવન ધન્ય લાગે છે . ભગવાન શકરા ુ
ં ચાયર્ તો ત્યા ં સધી કહ ે છે કે ન ુ ં િચ પર

પરમાત્માના પરાત્પર સખસાગરમા ં લય પામ્ય ુ ં કે લીન બન્ય ુ ં તન ુ પિવ
ે ુ ં કળ થઈ ગય,ુ ં તની
ે જનની એને

www.swargarohan.org
સાધના - 71 - ી યોગે ર


જન્મ આપીને કતાથર્ થઈ, ને પ ૃ વી એની પિવ ૃ ૃ
ે પાવન બની ગઈ. એની કતકત્યતાનો
પદરજથી િવશષ
ત ન ર ો.
कुलं प वऽ जननी कृ ताथा वसु धरा पुऽवती च तेन ।
अपारसं व सुखसागरे ङःमन ् लीनं परे ॄ ण यःय चेतः ॥
ીમદ્ ભગવદ્ ગીતાના છ ા અધ્યાયમા ં એવી અલૌિકક અવ થાિવશષન
ે ુ ં વણન
ર્ કરવામા ં આ ય ુ ં છે .
એનો ભાવાથર્ એવો છે કે યોગનો અ યાસ કરતા ં િચ ં બને છે ત્યારે આત્મામા ં સ ં ુ ટ
ઉપરામ થઈને શાત
બનીને આત્માને જ અવલોકે છે . એ વખતે સનાતન સપણ ુ
ં ૂ ર્ સખાન ુ િત ુ
ૂ સહજ થાય છે . એ સખાન ુ િત

અતી ન્ ય હોવા છતા ં િુ થી સમજી શકાય તવી
ે હોય છે . િચ ની એ શાત
ં અવ થામા ં આત્મતત્વ િવના
બી ુ ં કશ ુ ં શષ
ે નથી રહ ે .ુ ં એમા ં િત ઠત થયા પછી ભારમા ુ
ે ં ભારે દઃખ કે ૂ
િતકળતા ે થાય તોપણ
પદા
ચલાયમાન નથી થવા .ુ ં એ સવ મ લાભને મળ
ે યા પછી બીજો કોઈ લાભ િવશષ
ે નથી લાગતો ને બીજા
લૌિકક-પારલૌિકક લાભને મળવવાની
ે ઈ છા નથી રહતી ુ
ે . દઃખના ં
સયોગના િવયોગની અથવા સનાતન

સખની ાિપ્તની એ અલૌિકક અવ થાને યોગ તરીકે ઓળખવામા ં આવે છે . એવા જીવનને સાથક
ર્ કે સફળ
ૂ ર્ હતાશ થયા કે થા
કરનારા યોગનો અ યાસ ઢ િનરધારપવક ા વગર કરતા રહ ે .ુ ં

સાધના ારા સાપડતી અતી ન્ ય અવ થાની એવી અન ુ િતથી
ૂ સાધક ધન્ય બને છે . એની આગળ

એક અવનવી દૈ વી દિનયા ુ લી થાય છે . મ મ એ લયાવ થા, સમાિધદશા અથવા િનરુ દશા વધતી ને
ે સાધકન ુ ં સમ ત જીવન
સહજ થતી જાય છે તમતમ
ે ૃ
ં , પરમાત્મપરાયણ તથા કતાથ
શાત ર્ બન ુ ં જાય છે .
એન ુ ં તર અને બા યિક્તત્વ બદલા ુ ં જાય છે . આત્મિવકાસના વાભાિવક ુ
મને અનસરીન ે લોકો ર
ૂ િસવાયની અન ુ િતઓની
શિક્તઓનો ઉદય થાય છે . શિક્તઓની અને આત્માન ુ િત ૂ ાિપ્ત, સાધનાત્મક
ર્ જીવનન ુ ં ધ્યય
યોિતમય ુ ,
ે ન હોવા છતા,ં અનાયાસે આપોઆપ જ થઈ રહ ે છે . આત્મા વય ં પરમસખ
ં , પરમાનદ
પરમશાિત ં અને પણ
ૂ ર્ શિક્તનો ભડાર
ં ુ બનીને
હોવાથી સાધક આત્માિભ ખ મ મ એની પાસે
પહ ચે છે તમતમ
ે ુ
ે પરમસખનો ં
, પરમ સનાતન શાંિતનો, પરમાનદનો ને શિક્તનો સ ાટ બનતો જાય છે .

એનો આિત્મક અસતોષ ં ૂ ર્
સપણપણ ે શમી જાય છે . સાધક વાન ુ િતપવક
ૂ ૂ ર્ સમ છે કે દરના આિત્મક
ૃ , આત્મારામ અને આત્મરત બની
રસની આગળ બહારના િવષયરસોની કશી જ િવસાત નથી. એ આત્મ પ્ત
જાય છે .
લયની એ અવ થાના એક નાનાસરખા સાધારણ ભય થાનને સમજવા ુ ં છે . સાચા સાધકે એ
ભય થાન ે ર ે ન ચાલ.ે એ ભય થાન જપ, ધ્યાન અથવા આત્મિવચાર કરતાં-કરતા ં એકાએક
ત્યે ગાફલ
આવતી િન ાન ુ ં છે . િન ાન ુ ં ? હા. સાધકને એ ભય થાનનો સામનો કરવો પડે છે . કટલીક
ે વાર એ સાધનાનો
ે ં િન ાધીન બની જાય છે ને છવટ
આધાર લતા ે ુ એ ુ ં માને છે કે મને સમાિધ થઈ છે .
સધી

તો પછી લય સમાિધ ારા સાપડ ો છે કે િન ા ારા એ કવી
ે રીતે સમજી શકાય ?
સામાન્ય રીતે મનનો િન ા ારા લય થાય છે ત્યારે શરીર એકસરખી અવ થામા ં નથી રહ ે .ુ ં મા ુ ં
નીચે નમી પડે છે અથવા આ ુ બા ુ ઢળી પડે છે . એની ખબર સાધક જો સાવધ હોય છે તો એને જાગ્યા
પછી પડે છે . જો મા ુ ં નમી પડ ું ન હોય અને એકસરખી િ થર દશામા ં હોય તો તે મનનો શ ુ સાિત્વક લય

www.swargarohan.org
સાધના - 72 - ી યોગે ર

અથવા સમાિધ છે એમ સમજ .ુ ં િન ાની સભિવત


ં ં
અસરમાથી ુ
ક્ત થવા માટે રાતે અત્યત
ં સ ૂ મ આહાર

લવાની ને વહલા
ે ૂ
સવાની આવ યકતા છે . સાધના કરતી વખતે જો ઘ આવે કે આવવા ુ ં લાગે તો
આસન પરથી ઊભા થઈને મો ુ ં ધોઈને વ થ થઈને આસન પર ફરી વાર બસી
ે જ .ુ ં પોતાની

આવ યકતાનસાર ૂ
પરતી િન ા લીધા પછી સાધના શ કરવાથી િન ાના ભય થાનથી બચી શકાય છે .
*
આત્મિવકાસના અ યાસીને માટે િચ ના લયની અવ થા અમોઘ આશીવાદ
ર્ પ ઠરે છે તોપણ એ
ે ે એન ુ ં ખાસ ધ્યાન રાખવાન ુ ં છે . લયાવ થા જડ તથા િચન્મય બન
અવ થા જડ ન બની બસ ં ે કારની હોય
છે એ ૂ
લવાન ુ ં નથી. ં થાય ખરું પરં ુ સખ
લયાવ થામા ં મન શાત ુ , શાંિત, આનદ
ં , ધન્યતા તથા

પરમાત્માનો અનભવ ન કરે અને લયાવ થામાથી
ં ં , ધન્યતા તમ
બહાર આ યા પછી પણ શાિત ે જ
ુ ે એ લયાવ થાને જડ કહી શકાય. અને એથી ઊલ ુ ં,
પરમાત્મતત્વને ન અનભવ ુ ,
લયાવ થા અસીમ સખ

શા ત શાિત અને અક્ષય આનદ
ં આપે અને પોતાની દર તથા બહાર પર ુ
પરમાત્માનો અનભવ
કરાવીને ભદભાવમાથી
ે ં કાયમને માટે ુ
િક્ત આપીને આત્મભાવમાં, પિવ ે
મમા ં ને િનવાસિનક
ર્ દશામા ં
િ થિત કરાવે એ લયાવ થાને િચન્મય કહી શકાય. સાધકન ુ ં સા ુ ં ેય એમાં-એ િચન્મય અવ થાની ાિપ્તમા ં
- જ સમાયે ું છે . ે એવી િચન્મય-આત્મરત અવ થાની અન ુ િત
મ મ અ યાસ વધતો જાય છે તમતમ
ે ૂ
સહજ બનતી જાય છે . આત્માન ુ િત
ૂ કરી ૂે
કલા ૃ
સાધકને સમાિધનો ને જાગિતનો ે નથી રહતો
ભદ ે . સમાિધમા ં
અનત ુ
ં સખશા ં
િતનો અને દશકાલાતીત
ે ુ
પરમાત્મતત્વનો એને અનભવ થાય છે તે અનત ુ
ં સખશાિતનો


અને પરમાત્મતત્વનો અનભવ ૃ
એને જાગિતમા ં પણ થયા કરે છે . એટલે એ સમ ત ે ં
કારના ભદભાવોમાથી

િક્ત ે
મળવીન ુ
ે સહજ સમાિધનો અનભવ કરે છે .
*
સમાિધ અવ થા સાધકના જીવનમા ં મ મ વધતી જાય છે તમતમ
ે ે એ આત્માની સાથે વધારે ને
વધારે એક પ બનતો જાય છે . એની દર આત્માના અસાધારણ ઐ યનો ર્ થાય છે . સાધનાત્મક
ર્ આિવભાવ

જીવનના આરભમા ુ ે છે , અને છવટ
ં એ પરમાત્મા િવશે જાણે છે , પછી પરમાત્માને અનભવ ે ે પરમાત્મામય કે

પરમાત્માસદશ બની રહ ે છે . િવદ્ , ક્ અને ે જ
િન ઠ તમ વ પ બનવાની િ િવધ
ે ં
ણીમાથી એ મે મે પસાર થાય છે . ભારતવષની
ર્ ં
ાચીન પરપરાગત આધ્યાિત્મક સાધના એવી રીતે
ઈ રનો સાક્ષાત્કાર કરીને અટકી જવાન ુ ં નથી શીખવતી પરં ુ એથી આગળ વધીને ઈ રમય અને આખરે
ં ે પરો
ઈ ર બનવાનો સદશ ૂ પાડે છે . ઉપિનષદના ઋિષએ એ જ સદશન
ં ે ે ં સમજા ય ુ ં છે
ે શ દમા ં સમાવી લતા
કે ને જાણનાર જ બને છે ॄ व ॄ व
ै भवित ।
*
નામજપ, આત્મિવચાર કે ધ્યાન ારા મનને િ થર, એકા અને શાત
ં કરવાની કોિશશ કરતી વખતે
સાધકે ધીરજ, િહંમત અને ઉત્સાહ રાખીને આગળ વધ ુ ં પડે છે . એ વખતે એની દશા તળાવમા ં જાળ
નાખીને માછલા ં પકડવા બઠલા
ે ે માછીમાર વી હોય છે . એ માછીમારની પઠ
ે ે સાધક મનની જાળને પોતાની
દરના તળાવમા ં નાખીને શાિતપવક
ં ૂ ર્ ૂ થાય છે . પરં ુ એ
ે ે એનો મનોરથ પરો
તીક્ષા કરે છે . છવટ

www.swargarohan.org
સાધના - 73 - ી યોગે ર

ં ૂ ર્
સપણપણ ે સફળ મનોરથ થાય તે પહલા
ે ં એને કટલીક
ે ં પસાર થ ુ ં પડે છે . એની
વાર કપરી કસોટીમાથી
પોતાની દર છ કે કટ રીતે રહનારી
ે વાસનાઓ એના િચ ને ચચળ
ં બનાવીને એની આકરી
અિગ્નપરીક્ષા કરે છે ત્યારે એ સારી રીતે સત્વશાળી હોય તો એની સામે ટકી શકે છે અને એમાથી
ં પાર ઉતરે

છે , નિહ તો ચચળ કે ચલાયમાન બનીને વાસના તથા લાલસાના ૂ
િતકળ વાહમા ં તણાવા માડ
ં ે છે .
સાધકના મનમા ં જો િવષયોની રસ િૃ ુ ં
ન રહ ે તો એ અવ થા સોનામા ં સગધ ું
વી સદર ુ
ને સખકારક થઈ
પડે છે . મનમા ં િવષયોની રસ િૃ ૂ કરવા માટે પરમાત્માની
હોય તો તેને દર ાથનાનો
ર્ ે
આધાર લવો
જોઈએ. ાથનાની
ર્ શિક્ત અત્યત ુ
ં અસાધારણ અને અમોઘ છે . એથી જીવનની સધારણામા ં મદદ મળે છે .
એને લીધે સમય પર મન િનમળ ૂ ે ૂ ંુ લાગી જાય છે . સાધકના
ર્ બનતા ં જપ અથવા ધ્યાનની સાધનામા ં પરપર
ં એકા
મનની એ શાત અવ થાન ુ ં વણર્ન ગીતાના છ ા અધ્યાયમા ં દીપકને યાદ કરીને અત્યત
ં રોચક રીતે
કરવામા ં આ ય ુ ં છઃે
यथा द पो िनवातःथो ने गते सोपमा ःमृता ।
योिगनो यतिच ःय यु जतो योगमा मनः ॥६-१९॥
ગીતા કહ ે છે કે પવનરિહત ઘરના ૂ
ણામા ં રખાયલા
ે એકાદ દીપકની ક પના કરી લો. એ દીપકની
યોિત વી રીતે જરા પણ હાલતી નથી તવી
ે રીતે યોગની સાધનામા ં આગળ વધવાનો યત્ન કરનારા

યોગીના સયમપરાયણ ં મનન ુ ં પણ સમજી લે .ુ ં તે પણ ચલાયમાન નથી થ .ુ ં
શાત

કટલી ું
બધી સદર ર્ ઉપમા છે ! પરં ુ એમા ં સહજ
આકષક ુ
ે સધારોવધારો કરીએ તો તે અ થાને નિહ
ગણાય. પવનરિહત ઘરના ૂ
ણામા ં રાખવામા ં આવલા
ે દીપકની યોિત હાલે નિહ એવી રીતે સયમી

સાધકની પાસે િવષયોના વાયરા નથી વાતા એટલે એન ુ ં ધ્યાનમા ં લાગે ું મન નથી હાલ ુ ં એ તો સમજાય
તે ુ ં છે . પરં ુ િવષયોના િવપરીત િવઘાતક વાયરા ચારે તરફથી વાતા હોય તોપણ યોગીન ુ ં મન હાલે નિહ
ત્યારે જ તની
ે મહાનતા કહવાય
ે ુ લહરી દોડાદોડ કરતી હોય
. દીપકને ઘરની વ ચે રા યો હોય અને વાયની
તોપણ એ ન હાલે, ન ડગે કે ન ુ
ઝાય ત્યારે આ યકારક
ર્ ે
કહવાય ં
. સયમી યોગીની શિક્ત એવી અનોખી
હોય છે . જોકે િવષયોના િવપરીત વાય ુ ન વાતા હોય ત્યારે પણ મનને વ થ રાખવાન ુ ં કામ સહ ે ું નથી.
સાધક એટલી િસિ ે
મળવ ે તોપણ ઓછી નથી. પરં ુ એની િસિ એથી પણ િવરાટ હોય છે . ગમે તે ુ ં
િવપરીત િવરોધી વાતાવરણ પણ એને નથી ડગાવી શક ુ ં એટલે એ લોકને થોડોક સધારીન
ુ ે કહી શકાય કે
પવનવાળા થાનમા ં રાખલો
ે દીપક ે યોગસાધનામા ં લાગલા
મ હાલતો નથી તમ ે યોગીન ુ ં સયમી
ં મન
િવષયવતી િૃ ની પવનલહરીથી નથી હાલ .ુ ં
यथा ूद पो वातःथो नेङगते सोपमा ःमृता ।
योिगनो यतिच ःय यु जतो योगमा मनः ॥

ભાગવતના એકાદશ કધમા ં કહવાયલી
ે ં -સયમી
ભગવાન નરનારાયણની શાત ં જીવનકથા જાણીતી
છે . એ એમની સવ ં
મ સયમદશાની ં -સયમી
પિરચાયક છે . એવી જ શાત ં કથા સ રમી સદીના મહાપ ુ ષ
ે ં
તપ વીવર તજાનદની છે . એ કથા જાણવા વી છે .

www.swargarohan.org
સાધના - 74 - ી યોગે ર

એ વખતે તપ વીવર તજાનદ


ે ં ે વાસ કરતા ં પટલાદમા
ે ં ે કરલો
વશ ુ
ે . એમના શભાગમનના

સમાચાર સાભળીન ે ુ ર્ દશન
ે એમના ં દવદલભ ં માટે
ર્ તથા સત્સગ ેમીજનોના ં પરૂ ઊમટ ા.ં એમાથી
ં જોગીરામ
નામના એક આિહર ભક્તે આગળ આવી એમને વદન
ં કરીને પોતાને ત્યા ં આવવાન ુ ં આમ ં ણ આપ્ય.ુ ં એ

આમ ં ણને અનસરીન ં એને ત્યા ં ગયા. જોગીરામે પોતાની જાતને ધન્ય માનીને કુ ુ ંબીજનો સાથે
ે તજાનદ

એમન ુ ં પજન
ૂ કય.ુ

જોગીરામને ભીમા નામની નવયવાન પ ુ ી હતી. એ તજાનદના
ે ં ૂ િદ ય વ પને િનહાળીને
તપઃપત
મોહી પડી.
રાતે ં
સાદ આરોગી, સત્સગનો ે ં ધ્યાનાવ થામા ં આસન પર બઠા
વાદ ચખાડી તજાનદ ે ને સવર્

નીરવ શાિત સરી રહી ત્યારે કામવાસનાથી ેરાયલી
ે ભીમા એમની પાસે પહ ચી ને બસી
ે ગઈ.

એણે પોતાની કા કતાની કથા કહીને તજાનદન
ે ં ે પોતાની પત્ની તરીકે વીકારવાની ાથના
ર્ કરવા
ં .
માડી
ં હોત તો એવા
બીજા સામાન્ય સત બળ ુ
લોભનની સામે કદાચ સરિક્ષત ન રહી શકત; પરં ુ
તપ વી- ે ઠ તજાનદની
ે ં વાત ુ દી હતી. એમન ુ ં યિક્તત્વ િવશ ુ અને િવરાટ હ ુ ં. એમણે પિરિ થિતને
તરત જ ઓળખી લીધી, ભીમાની ઉપર અન ુ હ કરવાનો સકં પ કય , ને જણા ય ુ ં : ભીમા, ું
મહાભાગ્યશાળી છે . તને સવ મ ીશરીર અને સૌન્દયર્ સાપડ
ં ું છે . તન
ે ે ાપ્ત કરીને આવી રીતે
િવષયાસિક્તમા ં ૂ
બી જશે તો જીવનન ુ ં ક યાણ કવી
ે રીતે કરી શકાશે ? ઈ રન ુ ં નામ જ સા ુ ં છે . બાકી

િવષયો િવષમય તથા દઃખના કારણ પ છે . એમનો ત્યાગ કરીને ઈ ર સાથે સબધ
ં ં જોડવામા ં જ ક યાણ છે .
ઈ રની જ ૂ ર્ ં પ ુ યોનો ઉદય થશે ને સાચા અથમા
ીત, મમતા તથા આસિક્ત કરી લે. એથી પવના ર્ ં
સૌભાગ્યશાળી બની જશે.
ે ં
તજાનદના શ દો ૂ જ શિક્તશાળી થઈ પડ ા. એમણે ધારલી
બ ે અસર કરી દીધી. એ શ દોથી
ભીમાન ુ ં ે
દય ભદાઈ ગયુ.ં એની ં
ખમાથી ુ
અ પાત થવા લાગ્યો. એન ુ ં મન બદલાઈ ગય ુ ં. વાસનાની

િવષવરાળમાથી ુ
િક્ત ે
મળવીન ે પ ા ાપના પાવકમા ં જળીને એણે જણા ય ુ ં કે ુ ! મને મારા વતનન
ર્ ે
માટે ક્ષમા કરે . ુ ં અ ાનને લીધે મોહમગ્ન બનીને ભાન લલી ૃ
ૂ ે . તમારી કપાથી હવે જાગી ગઈ .ં સસારની


માયામાથી ુ
િક્ત ે
મળવીન ે ુ ં િનરતર
ં ભગવાનન ુ ં ભજન કરી શકુ ં એવા આશીવાદ
ર્ આપે.

સતિશરોમણી ે ર્ આપ્યા, ને ક ું : 'ભીમા !
ં ે એને આશીવાદ
તજાનદ ુ ં વાસનારિહત શ ુ થઈને
અનન્ય ે
મથી ૃ
ઈ રભિક્ત કરીને તારા જીવનને કતાથ ર્ કરશે.’
ભીમા એ જ ક્ષણથી પિવ ુ
ેમભાવોને અનભવતી ૂ ગઈ.
ઈ રના મરણ, મનન અને ધ્યાનમા ં બી
ે ં બી
તજાનદ િદવસે પટલાદથી
ે વડોદરા જવા િવદાય થયા.
ભીમાન ુ ં સમ ત જીવન ર્ બની ગય.ુ ં
યોિતમય
ે ં
તજાનદ વા ાતઃ મરણીય પિવ યોગીપ ુ ષોના ં દશન ે
ર્ ખરખર ુ ર્
દલભ છે . ઈ રના અપાર
અન ુ હ િસવાય એમન ુ ં સમાગમસખ
ુ ન સાપડી
ં શકે. એવા મહાપ ુ ષોના ં મન ગીતાના પલા
ે લોકની
પિરભાષામા ં કહીએ તો દીપકની ુ
ં , િ થર િશખાસરખા ં હોય છે . િવષયોની િવષમ વાયલહરીઓ
શાત એમની

www.swargarohan.org
સાધના - 75 - ી યોગે ર

પાસે પહ ચે કે ન પહ ચે તોપણ એમના પરમાત્મિન ઠ ધ્યાનાવિ થત મનમા ં કોઈ ે


કારના િવકારો પદા
ૂ ર્પણે વશ કય ુ હોય છે .
નથી થતા. મનને એમણે પિરપણ
ં ૂ ર્ સયમ
મનની ઉપર એવો સપણ ં ુ બહારના
થાપી ન શકાય ત્યા ં સધી ં ે ં રહતો
લોભનોનો ભય હમશા ે
હોય છે . સાધકે એ ભયદશામાથી
ં સદા માટે ુ
િક્ત ે
મળવવી જ રી છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 76 - ી યોગે ર

૧૫. િનિવચાર અને િનિવકાર

સાધકની લયદશા મ મ વધતી કે િવ તરતી જાય છે તમતમ


ે ે એની ં
દરથી શાિત અને

આનદનો ર્ વખતના વીતવાની સાથે અખડં બને છે . એ ઉપરાત
ર્ થતો જાય છે . એ આિવભાવ
આિવભાવ ં ,
સમાિધદશામા ં સહજ બને ું પરમાત્મદશન ૃ
ર્ જાગિતમા ં પણ થવા માડ ૃ ૃ
ં ે છે . અને પછી તો કોઈકોઈ કતકત્ય
ુ ધ
બડભાગી સાધકને પરમાત્માના ચોવીસે કલાકના અનવરત અખડં અનસ ુ
ં ાનનો અનભવ થાય છે . એવી
અવ થા અિતશય િવરલ હોય છે . ર્ સાધકને માટે પોતાના ઈ ટ કે આરાધ્યદવન
ેમમાગના ે ુ ં ચોવીસ કલાકન ુ ં
ર્ સહજ બને છે . ભગવાન રામકૃ ણ પરમહસદવની
દશન ં ે અવ થા એવી અલૌિકક હતી. એ યારે ધારે ત્યારે

જગદબાન ુ ં દશન
ર્ કરી શકતા ને જગદબાની
ં સાથે વાતે વળગતા.
લય અથવા સમાિધદશામા ં પહ ચનારા સાધકન ુ ં મન સત્યસકં પ બની જાય છે . એના સકં પ સાચા
અને શિક્તશાળી અથવા અમોઘ હોય છે . એ િવચારે છે તે સા ુ ં થાય છે . એની દર આશીવાદ
ર્
આપવાની શિક્ત કટી ઊઠે છે .
*
આપણે ત્યા ં િવચારકોનો એક વગર્ એવો છે મનને િનિવચાર કરવા તરફ વધારે ધ્યાન આપવાનો
ં ે આપે છે . એ સદશ
સદશ ં ે ગીતા તથા પાતજલ
ં યોગદશન
ર્ ુ
ટલો પરાતન છે . ગીતામા ં न कंिचद प िचंतयेत ्
ં પણ િચંતન ન કર ’ુ ં એ ુ ં કહીને િનિવચાર દશા તરફ
'કાઈ ુ
ગિલિનદશ કરવામા ં આ યો છે , અને
યોગદશનમા
ર્ ં પણ એનો મિહમા કહી બતાવવામા ં આ યો છે . પરં ુ ગીતા તથા યોગદશન ં ે ં િનિવચાર
ર્ બનમા

દશાનો મિહમા કવળ ૂ
એ દશા પરતો જ નથી ગાવામા ં આ યો. િનિવચાર દશા ગમે તટલી
ે સારી હોવા છતા ં
એક સાધન છે ને સાધ્ય નથી, એ ુ ં સચવવામા
ૂ ં આ ય ુ ં છે . એ દશાનો લાભ લઈને એનાથી આગળ વધવાન ુ ં
છે . એને માટે યોગદશનમા
ર્ ં મહિષ પતજિલ
ં પ ટ રીતે જણાવે છે કે િનિવચાર દશામા ં િન ણાત બનલો

અથવા િસ હ ત ે
થયલો યોગી આત્માન ુ િત
ૂ ારા અધ્યાત્મ સાદની ાિપ્ત કરે છે
िन वचारवैशारधैर या मूसादः । આત્મસાક્ષાત્કાર ુ આત્મ સાદ બીજો કયો છે ? એની
વો અદ્ ત દર જ

જીવનને કતાથ ર્ કરવાની શિક્ત છે .
એનો અથર્ એવો થયો કે િનિવચાર દશાને જ સાધનાત્મક જીવનન ુ ં સારસવર્ વ સમજીને એમા ં જ કદ

થઈને બસી
ે નથી રહવાન
ે .ુ ં િવચારોની દશાથી ઉપર ઊઠીને િવચારરિહત દશામા ં પહ ચવાન ુ ં છે એ સા ુ ં છે ,
પરં ુ એથી પણ ઉપર ઊઠીને, મનની પિરિધને પિરત્યાગીને, આત્માના અલૌિકક પાવન ે
દશમા ં િ થિત
કરવાની છે . િનિવચાર દશા ત્યારે જ સાથક
ર્ થઈ શકે.
*

જાગિતદશામા ં સદા માટે િવચારરિહત રહવાન
ે ુ ં કામ કપરું છે . ુ
વ પ સમય સધી િવચારરિહત

રહવાય છે ખરું , પરં ુ પછીથી ભાતભાતના િવચારો મનને ઘરી
ે વળે છે . એટલે શ આતના સાધન તરીકે
ુ અથવા
મનને અશભ ૂ અવરોધક િવચારોથી
િતકળ ુ
ક્ત ુ અને સાનકળ
કરીને શભ ં ૃ
ુ ૂ િવચારોથી અલકત

www.swargarohan.org
સાધના - 77 - ી યોગે ર

કરવાન ુ ં કહવામા
ે ં આ ય ુ ં છે त मे मनः िशवसंक पमःतु । શભ
ુ િવશ ુ ે
િવચારોથી વ ટાળાયલા મનને
િવચારરિહત થતા વાર નથી લાગતી.

જાગિતદશા દરિમયાન િવચારરિહત બનીને બસી
ે ે
રહવા કરતા િવકારરિહત બનવાન ુ ં વધારે સારું
તથા ે કર છે . િવકારરિહત દશા સાધકને માટે અત્યત
ય ર્ પ છે સાધકે િનિવચાર
ં ઉપયોગી અને આશીવાદ
દશાની ાિપ્ત કરવાની િચંતા કરવાની સાથે િનિવકાર અવ થાની અન ુ િત
ૂ કરવાન ુ ં અને એવી અન ુ િતન
ૂ ે
સહજ બનાવવાન ુ ં ધ્યાન રાખ ુ ં જોઈએ.
મનમા ં િવચાર પદા
ે જ ન થાય તો િવકારને ં
ગટવાનો સભવ ે એ ુ ં કહીએ
ઓછો રહ ે છે . નથી રહતો
તો ચાલે. કારણ કે ે િવકાર નાનામોટા િવચારન ુ ં જ અનસરણ
ત્યક ુ કરતો હોય છે . એની સાથસાથ
ે ે એ પણ
યાદ રાખવાન ુ ં છે કે િવકાર જ ન હોય તો િવચારને ઊઠવાની સભાવના
ં ઓછી રહ ે છે . િવચાર એક કારનો
સ ૂ મ િવકાર જ છે . તોપણ સામાન્ય રીતે જીવનધારી માનવે ધ્યાનાવ થા પહલા
ે ં ને ધ્યાનાવ થા પછી પણ
બનતા માણમાં વધારે ને વધારે િવકારરિહત બનવાન ુ ં ધ્યાન રાખ ુ ં જોઈએ.
આત્મિવકાસના સાધકને માટે િનિવચાર દશા અને િનિવકાર દશા એક જ િસ ાના ં બે પાસા ં વી,

પખીની બે પાખ
ં સરખી અને શરીરની બન
ં ે ખ વી છે . એ બનમાથી ે કરવાન ુ ં ઉિચત નથી.
ં ે ં એકની ઉપક્ષા
બનનો ુ
ં ે સભગ સમન્વય સાધકની સાધનામા ં આવ યક અને આશીવાદ
ર્ પ છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 78 - ી યોગે ર

૧૬. ભિક્તની સાધના

(૧)
નામજપનો આધાર લઈને આગળ વધનારા સાધકના જીવનમા ં યારે અનન્ય ભિક્તનો અથવા
પરમાત્માના પરમ પિવ ેમનો ુ ર્ થાય છે ત્યારે પોતાના સમ
ાદભાવ જીવન ારા એ સવભાવ
ર્ ે
પરમાત્માને સમિપત બનીને પરમાત્મામય થઈ જાય છે . એના દયમા ં પરમારાધ્ય પરમાત્મા િવના બી ુ ં
ં જ નથી રહ ે .ુ ં
કાઈ દય અને રોમરોમ એમના ેમરગથી
ં ં
રગાઈ ુ અ મા
જાય છે . અ એ ુ ં એમના અલૌિકક

અસાધારણ અનરાગનો અણવ ં ે છે .
ર્ ઊછળવા માડ ે
ખથી એ જડ ચતનાત્મક સમ ત જગતમા ં પોતાના
પરમ ેમા પદ િ યતમ પરમાત્માન ુ ં દશન ુ
ર્ કરે છે ને મનથી એમન ુ ં મનન તથા ધ્યાન. એમના સધાસભર
વ પમા ં મનને જોડવામા ં ને લીન કરવામા ં એને ર્ ુ જણાય છે . વાણી
વગસખ ે જ
ારા નામજપ તમ
પરમાત્માન ુ ં ગણસકીતન
ુ ં ં ે છે , અને કાન
ર્ કરીને એ અહિનશ આનદ ારા પરમાત્માના મિહમાન ુ ં મગલ


જયગાન સાભળીન ૃ
ે અ તનો ુ ે છે . હાથથી પરમાત્માની સવા
અસાધારણ આ વાદ અનભવ ે -પજા
ૂ અથવા
આરાધના કરે છે , ને પગથી તીથાટનનો
ર્ ને પરમાત્માની પ ુ યમયી પિરકમ્માનો લાભ મળવ
ે ં ે
ે છે . સક્ષપમા ં
કહીએ તો પોતાના સમ ત જીવન ારા એ સવર્ થળે , સવર્ કાળે , ને સવ સાધન તથા શિક્ત ારા ભગવાનને
ભ છે . ભક્તન ુ ં જીવન એવી રીતે ભગવાનને સવપણ
ર્ ં ૂ ર્ રીતે સમિપત થય ુ ં હોય છે . એવા સમિપત
ે સપણ
જીવનવાળા આત્માને જ ભક્ત કહવાય
ે છે . સમપણભાવન
ર્ ે ભિક્તનો આત્મા માનવામા ં આવે છે . તના
ે િસવાય
ભિક્ત ટકી નથી શકતી.
સમપણભાવથી
ર્ ે
ભક્તનો ભગવાનની સાથનો ં ં વધારે ને વધારે સ ુ ઢ બને છે ને ભગવાનની
સબધ

કપાનો ુ
અિધકાિધક અનભવ શ થાય છે . ભક્તન ુ ં ભિક્તરસ-ભરપરૂ તર આખરે ભગવાનના દશન
ર્ માટે
આ ંદ કરે છે અને અિતશય આ રુ બને છે . ભગવાન િસવાય એ નથી રહી શક .ુ ં ભક્તન ુ ં મન ભગવાનના

અસીમ અનરાગથી ઊભરાઈને િનરતર
ં નામજપ તથા ર્ મા ં
ાથના ૂ
બી ે ુ ર્
જાય છે , ને ભગવાનના ં દવદલભ
ધન્ય દશનની
ર્ તીક્ષા કરે છે .
*
કહ ે છે કે સ ુ મા ં એક િવશષ
ે કારની માછલી થાય છે તે વાિત નક્ષ ન ુ ં જ પાણી પસદ
ં કરે છે .
આકાશમા ં યારે વાિત નક્ષ આવે છે ત્યારે તે તના
ે ં વરસતા જલિબંદુ ને ઝીલી લે
વરસાદી વાદળમાથી

છે , ને સમ મા ં બકી મારીને ડે જતી રહ ે છે . િદવસો પછી એની જીવનસાધના પરી
ૂ થાય છે અને એના
ઉદરમા ં મોતી બને છે . માછીમારો એને પકડીને એ મોતીને હ તગત કરે છે . ભગવાનના ભાવભીના ભક્તના
ં ં
સબધમા ૃ
ં પણ એ ુ ં જ સમજવાન ુ ં છે . પરમાત્માના પરમ કપાપા ુ ુ
સત્પરષ વાિત નક્ષ ના વરસાદી વાદળ

વા છે . એમનો આપલો મં ુ ે
કે સદપદશ જલિબંદુ વો જીવન દાયક છે . તન
ે ે ઝીલીને ભક્ત

સસારસાગરમા ૃ ૃ
ં જીવનને કતકત્ય કરનારી આિત્મક સાધનામા ં લીન બને છે . ુ ે કે
ને સદ્ ગ ુ ના સદપદશ
મં ે ે માટે બી ુ ં કય ુ ં સાધન શષ
વણનો લાભ મ યો છે તન ે રહ ે છે ? તે તો પોતાની સમ િચ િૃ ને તમા
ે ં

www.swargarohan.org
સાધના - 79 - ી યોગે ર

પરોવીને એની સાથે એક પ બની જાય છે તો છવટ


ે ે તન
ે ે પરમાત્મદશન
ર્ , વાત્મિસિ કે ં પી પરમ
શાિત
મૌિક્તકની ે ુ ં જીવન ધન્ય બને છે .
ાિપ્ત થાય છે . તન
ં શમા
ભક્તના જીવનનો સાચો આનદ ે ં રહલો
ે છે ? પરમાત્માના પરમ પિવ ેમમા ં અને એને
પિરણામે થતા પરમાત્માના િદ ય દશનમા
ર્ .ં એ િસવાયની બીજી કોઈ પણ વ ુ
ઓ મળે કે િસિ ઓ સાપડ
ં ે
તોપણ એન ુ ં ૃ
તર પિર િપ્તન ૃ
ે નથી પામ ુ ં. ભક્તજીવનની સાચી કતાથતા ુ
ર્ ભગવાનની સખદ ં
સિનિધમા ંજ

રહલી છે . ભિક્તની સાધનાન ુ ં સાફ ય એમા ં જ સમાયે ું છે . એને યાદ રાખીને ભક્ત ભિક્તની સાધનામા ં
આગળ વધે છે .
નામજપની સાધના ભિક્તસાધનાના સારતત્વ સમાન છે . 'જપથી િસિ ં ે છે , જપથી ને જપથી
સાપડ

જ વારવારના એકધારા અ યાસથી િસિ મળે છે 'जपात ् िस ः जपात ् िस ः जपात ् िस ः ूय तः’
કહીને એ જ હકીકત ત્યે ુ
ગિલિનદશ કરવામા ં આ યો છે . નામજપથી મે મે જીવનની શિુ થાય છે , મન
એકા થાય છે , પરમાત્માનો ેમ કટે છે , શાિત ુ
ં અનભવાય છે , સમાિધન ુ ં સખ
ુ સાપડ
ં ે છે , ને દશનનો
ર્
મોટામા ં મોટો લહાવો મળી રહ ે છે . અને ભગવાનન ુ ં દશન
ર્ થતા ં શ ુ ં બાકી રહ ે છે ? ભગવાન પોતાન ુ ં દૈ વી
ર્ આપીને ભક્તની સઘળી મનોકામના પરી
દશન ૂ કરે છે - અલબ , એની એવી કોઈ મનોકામના હોય તો.
યોગી યોગની દીઘકાલીન
ર્ ક ટ દ સાધનાથી પામે છે તથા પામી નથી શકતો તવી
ે ે
કટલીય
વ ુ
ઓની ાિપ્ત ભક્ત ઈ ટના દશનથી
ર્ , એમના અસાધારણ અમોઘ અન ુ હના પિરણામ પે, સહજ રીતે
જ ાપ્ત કરી લે છે . ભક્ત એમની આગળ અખડં યૌવનવાળા, યાિધરિહત, િદ ય ૃ ું
ત્યજય શરીરની અને
અિણમાિદ િસિ ઓ માગણી કરે તો ભગવાન એમને ઉિચત લાગતા ં તથા ુ કહી વરદાન આપીને એ સઘ ં
ર્ કરે છે . ભગવાનના અનત
અપણ ં ભડારમા
ં ં કશાની ખોટ નથી. પરં ુ તન
ે ે માટે ભગવાનનો સાક્ષાત્કાર કરીને
એમના ુ ં
ી ખમાથી તથા ુ કહવડાવવા
ે ટલી યોગ્યતા હોવી જોઈએ. એ યોગ્યતા કે શિક્તને કાઈ

ૂ નથી સમજવાની. એની સ ં ાિપ્ત થતા ં જીવન ધન્ય બને છે .
નાનીસની

(૨)
ભિક્તમા ં ભજ ધા ુ છે . એ રીતે જોતા ં ભિક્ત ભજવાની િ યા છે . એમા ં શરણ લવાનો
ે અને ભજવાનો
કે સવવાનો
ે - એવા બે ે
કારના ભાવ સમાયલા છે . ન ુ ં સવન
ે કરવાન ુ ં છે તન
ે ુ ં શરણ પણ લે ુ ં રહ ે છે . એ

વાત આપોઆપ અથવા તો એકદમ સહલાઈથી ે છે .
સમજી શકાય તમ

અશાિન્ત
માણસો શરણ લે છે અને સવ
ે ે છે કે ભ છે પણ ખરા; પરં ુ મોટા ભાગના માણસો શન
ે ુ ં શરણ લે છે
ને કોને સવ
ે ે છે ? ધન, ધરા અને રમાને અથવા તો પદ તથા િત ઠાને. પરં ુ ૃ
હદાર ય ઉપિનષદમા ં
ૂ ે છે કે આ િવશાળ સ ૃ ટમા ં
મૈ ેયી પછ ધન કે ઐ યર્ છે તે બ ુ ં જ મળી જાય તોપણ શ ુ ં પરમ શાિતની

ાિપ્ત થઈ શકે અથવા તો બધનોથી
ં ુ
િક્ત મળી શકે ? તો એના ઉ રમા ં મહાત્મા યા વ ં ે
સક્ષપમા ંજ

કહ ે છે કે 'અ તત્વ ય આશા નાિ ત િવ ેન !’ મૈ ેયી ! ધન, વૈભવ કે ઐ યથી ૃ
ર્ કોઈને અ તપદની ાિપ્ત

www.swargarohan.org
સાધના - 80 - ી યોગે ર

નથી થઈ શકતી. એવી રીતે સાસાિરક


ં ે
પદાથ ના શરણ તથા સવનથી માણસને શાિત
ં , જીવવાની ૃ
િપ્ત કે

િક્ત નથી મળતી. એથી ઊલ ુ ં, એને લીધે અ િપ્ત
ૃ અને અશાિત
ં વધતી જ જાય છે . એને ભિક્ત કહો
તોપણ એ ભિક્ત કોઈન ુ ં ક યાણ કરનારી સાિબત નથી થતી. એટલે જ એને માટની
ે ભલામણ કોઈ નથી
કર .ુ ં

ાનન ુ ં થાન
માણસોનો મોટો ભાગ પદાથ ને ભ છે અને પદાથ કે િવષયોને માટે પિર મ કરે છે તે તો
ં ુ , અથવા અ થાયી છે . તમના
ક્ષણભગર ે ં ે
કાયમીપણાની બાહધરી કોઈ નથી આપી શક .ુ ં માટે જ િુ માન
ં પોતાના મનને પા ં વાળી લઈને અિવનાશી કે સનાતન પદાથમા
માણસો એમાથી ર્ ં એને જોડવાનો યાસ
કરે છે . આ પલટાતી જતી પ ૃ વીમા,ં એની દર અને બહાર, એ ુ ં કોઈ સનાતન તત્વ છે નો કદી નાશ ન
થાય, ને જાણવાથી, સવવાથી
ે કે ભજવાથી શાિત ુ
ં મળે , દઃખ ં
તથા બધન ૂ થાય ને જીવન ધન્ય બની
દર
જાય ? એવી િજ ાસા એમના મનમા ં જાગી ઊઠે છે . િવચારનો આ ય લઈને એવા પરમાત્મતત્વના
ર્ કરે છે . અને પછી તો મા
અિ તત્વનો એ િનણય ર્ કરીને બસી
િનણય ે રહવાન
ે ે બદલ,ે એ તત્વનો સાક્ષાત્કાર
કરવા અથવા તો એનો ુ
ત્યક્ષ અનભવ કરવા કમર કસે છે કે સાધનામા ં પડે છે . એન ુ ં નામ જ ભિક્ત. ભિક્ત
એવી રીતે િજ ાસા િૃ માથી
ં જન્મે છે , પરં ુ ે
મના ુ
પીયષથી પોષાય છે , અને પરમાત્માના ત્યક્ષ પિરચય

િવના બીજા કશાથી પણ પિર પ્ત કે સ નથી થઈ શકતી. ાન એની દર તાણા અને વાણાની પઠ
ે ે
વણાયે ું હોય છે એ સા ,ુ ં પરં ુ એની ુ ય આધાર િમ
ૂ દય અને એમા ં રહલો
ે ભાવ હોય છે .

ભિક્ત અને ે

એ ભાવની મદદથી જ એ પરમાત્માની પાસે પહ ચવાનો યાસ કરે છે . એ રીતે જોતા ં ભિક્ત

સસારના ં ુ મરણધમ પદાથ ની
ક્ષણભગર ુ
ાિપ્ત, વાસના, કામના, આસિક્ત કે અનરિક્ત નથી, પરં ુ એક
ે કે સશિક્ત
પરમાત્માની જ શરણાગિત, સવા ં છે . પરમાત્માને માટની
ે જ ગાઢ ીિત છે . એવી ગાઢ ીિત
ન કટે ત્યા ં લગી ભિક્ત થઈ છે એ ુ ં ન કહી શકાય. માટે જ નારદજી પોતાના ં ભિક્તસ ૂ ોમા ં એનો પિરચય
કરાવતા ં કહ ે છે કે 'સા ુ અિ મન ્ પરમ મ
ે પા !’ એટલે કે ભિક્ત પરમાત્મામા ં પરમ ે પ છે . સાધારણ

નિહ પરં ુ પરમ ે .
મ ખર ેમ. એકધારો અને પ ુ કળ ે . એવા
મ ે
મન ું ાકટ ૃ
થતા ં જીવન અ તમય
ં અશાિત
બની જાય છે . એમાની ં , અ ાન, ભદભાવ
ે અને અહકારન
ં ુ ં બ ુ ં જ ઝર
ે જ ુ ં રહ ે છે . માટે જ ભિક્તને

અ તમયી ે
પણ કહવામા ં આવે છે . એનો આ વાદ લનાર
ે ૃ
અ તમય બન્યા િવના નથી રહી શકતો. એન ુ ં
તન, મન, અને ે ું અથવા અલૌિકક બની જાય છે .
તર અનર

પારસની ાિપ્ત
એવી ભિક્તની ભાગીરથી ના િદલમા ં કટીને વહવા
ે ં ે છે , એના
માડ ં
વો ભાગ્યશાળી સસારમા ં
બીજો કોઈ જ નથી. એના ભાગ્યોદયનો િદવસ શ થઈ ગયો એમ જ સમજ .ુ ં એને સખશાિત
ુ ં ને જીવનના

www.swargarohan.org
સાધના - 81 - ી યોગે ર

ે ,ુ ક પલતા કે પારસની
ક યાણની કૂંચી મળી ગઈ. કામધન ાિપ્ત થઈ. એના જીવનમા ં ઉષાનો ઉદય થયો
ને પરમાત્માના દશનનો
ર્ ૂ નથી એ ન ી સમજી લે .ુ ં
ૂ દય હવે દર
સય

પિરવતન
ર્
નામ મરણ ભિક્તની સવ મ સાધનાન ુ ં હાદર્ છે . એના િસવાય ભિક્તની સદર
ું સાધનાનો િવકાસ ન
થઈ શકે. ેમપવક
ૂ ર્ કરાતા િનયિમત નામ મરણથી મન િનમળ
ર્ ને િ થર થાય છે તથા પરમાત્માના

સાક્ષાત્કારની તાલાવલી ે થાય છે . એ તાલાવલી
પદા ે ભક્તન ુ ં સાધન સવર્ વ છે એમ સમજી લે .ુ ં એવી
ે , લગન અથવા તો ઈ રને માટે આકુ ળ યાકળતાનો
તાલાવલી ુ ઉદય ભક્તના જીવનમા ં થવો જ જોઈએ.
ત્યારે જ ભિક્તની સાધના સફળ બની શકે. ભિક્તનો કાશ થતા ં ભક્તના ં નન
ે ને વણ
ે બન
ં ે બદલાઈ જાય
છે . એનો અથર્ એ છે કે એની ખમા ં ઈ રના પિવ ેમન ુ ં જન જાવાથી એ સવર્ ઈ રની પરમ

સ ાની ઝાખી ુ
કરે છે અને એની વાણી સરળ, સાચી તથા મ મયી બની જાય છે . એ ન તા, સરળતા ને
સરસતાની ૂ બની જાય છે . એ
િત ટએ જોતા ં ભિક્ત વભાવન,ુ ં િવચાર તમ
ે જ યવહારન ુ ં આ લ

ર્ છે . કહો કે શિુ કરણ અથવા ઊધ્વ કરણ છે . એનો સમાવશ
પિરવતન ે કટલાક
ે માણસો માને છે તમ
ે કવળ


બહારનો દખાવ , પરં ગ તથા બહારની િ યાઓમા ં જ નથી થઈ જતો. કવળ
ે ં
ટીલાટપકા ં કરવાથી, ભજનો
ગાવાથી, તો , પાઠ, તીથાટન
ર્ ને દવદશન
ે ં
ર્ કરવાથી તથા સત્સગમા ં સામલ
ે થવાથી જ એનો સાચો વાદ
નથી મળી જતો. એનો આત્મા ઘણો ડો ને ચો છે . બહારની િ યા- િ યાઓ એના રહ યનો ઉકલ

કરવામા ં મદદ પ થાય છે એટ ું જ, બાકી એની સાચી અન ુ િત
ૂ નથી કરાવી શકતી. એ િ યા- િ યાનો
આધાર લઈને માણસે આગળ વધવાન ુ ં છે ને ભિક્તના અસલ આ વાદનો અનભવ
ુ કરવાનો છે . ભિક્ત
ે છે પરં ુ ભિક્તતત્વનો વાનભવ
શ દનો ઉ ચાર સહલો ુ ે નથી, એ ખાસ યાદ રાખવાન ુ ં
કરવો એટલો સહલો
છે .

રામબાણ દવા

ભિક્ત બધા જ દઃખદદ ની દવા પ રામબાણ અકસીર ઉપાય છે . એથી ઈ ર સાથના
ે ં ં
સબધની
થાપના તો થાય છે જ; પરં ુ સાથસાથ
ે ૃ
ે ઈ રની કપાના ુ
પિરણામ પે દન્યવી રીતે પણ મદદ મળે છે .
એવી કોઈ જ િચંતા, ઉપાિધ, ુ કલી
ે કે આફત નથી ૃ
ઈ રની કપાના ૂ ન થઈ શકે. તન ને
ફળ પે દર
ુ , શાિત
મનના ં બધા ં જ દદ એથી મટી જાય છે ને જીવન સખી ં મય તથા સફળ થાય છે . ફક્ત ઈ રની એ

મહામિહમામયી કપાનો ે
આધાર લવાવો જોઈએ અને એને માટે ભિક્તમાગના
ર્ ુ
સાફર થ ુ ં જોઈએ. એટલા
માટે જ ભિક્તનો સાચો વાદ લઈ ૂ ે
કલા ં કબીરે ભિક્તની ભલામણ કરતા ં ક ું છે કે હ ે
ાનીિશરોમણી સત
ભાઈ, રામની, ગોિવંદની કે હિરની ભિક્ત કર. સપિ
ં ુ
ની, સખની કે બીજી કોઈ લાલસાથી ેરાઈને લૌિકક
પદાથ ની પાછળ શા માટે પડે છે ? તારી ુ
ૂ ે સધારી
લન લે અને ઈ રન ુ ં મરણ કર. એમા ં કાઈ
ં બ ુ મોટી
તપ યાર્ કે સાધનાની જ ર નથી અને ધનન ુ ં ખચર્ પણ નથી થવાનુ.ં ુ િવચાર તો કરી જો કે આ

www.swargarohan.org
સાધના - 82 - ી યોગે ર

મન ુ યજીવન અને મન ુ યશરીર ઈ રના મરણ િવના બીજા કયા કામમા ં આવવાન ુ ં છે ? કબીર કહ ે છે કે

ખમા ં રામન ુ ં નામ ન હોય તે ુ
ખમા ં ભલે ૂ ભરવામા ં આવે. એ
ળ ુ એવી જ િશક્ષાને પા
ખ છે .


દભ
પરં ુ ' ખમ
ુ રામ બગલમ ુ
રી’ની નીિતને અનસરવામા ં ુ ષો નથી માનતા.
ં પણ સાચા સતપ
ુ ં રામનામ કે ઈ રન ુ ં કોઈ પણ નામ
ખમાથી તરના ં નીકળ ુ ં જોઈએ. તથા તની
ડાણમાથી ે અસર પણ

સમ ત જીવન પર પડવી જોઈએ. ઈ રના નામનો આધાર લનારનો યવહાર પણ ઈ રી િનયમોને
ુ ૂ , ઈ રને
અનકળ સ કરે તવો
ે અથવા તો બીજા શ દોમા ં કહીએ તો ધમર્ અને નીિતની મયાદામા
ર્ ં રહીને
ં , નશાબાજ કે ઢગધડા
કરાવો જોઈએ. ઈ રનો ભક્ત કોઈ તરગી ં વગરના માણસને યાદ કરાવે તવો

યવહાર કરનારો નિહ; પરં ુ આદશર્ જીવન જીવનારો કે આદશર્ જીવન જીવવાનો યત્ન કરનારો ામાિણક
માનવ હોવો જોઈએ. એ વાતમા ં કોઈ પણ ં
કારની શકાન ે થાન ન જ હોઈ શકે. ભિક્તનો રગ
ં એવી રીતે
માનવના વદન કે ે , પરં ુ એના સમ ત જીવનમા ં ફરી વળે છે . અને સમ ત જીવનને
તરમા ં જ નથી રહતો
અિણશ ુ બનાવી એક કારની અવનવી સૌરભથી ભરે છે . જીવનમાથી ુ સપિ
ં આસરી ં ૂ કરી
ના ઓળાને દર
ે ે ઠકાણ
તન ે ે દૈ વી સપિ
ં નો પાવન કાશ પાથરી દઈ, ં કરે છે . ભિક્ત એ રીતે કોઈ યસન કે કફ
ાિત ે નથી,
પરં ુ સાધના છે , અને વત ં ં ૂ ર્ સાધના છે . એની સપણતાએ
તથા સપણ ં ૂ ર્ પહ ચતા ં ભક્તને ઈ રનો
સાક્ષાત્કાર થાય છે .

સાક્ષાત્કાર
એ સાક્ષાત્કાર બે જાતનો છે : એક તો મનપસદ
ં પમા,ં પોતાની રુિચ માણે થતો ઈ રનો
સાક્ષાત્કાર અને બીજો સમ ત સસારના
ં વ પમા ં થનારો સાક્ષાત્કાર. ભક્ત, યોગી કે ાની સૌને માટે એ
ં ે જાતનો સાક્ષાત્કાર અત્યત
બન ે
ં અિનવાયર્ છે . એવા બવડા સાક્ષાત્કારથી જ જીવનન ુ ં ેય સાધી શકાય. બન
ં ે
જાતના સાક્ષાત્કારમા ં પોતપોતાની િવશષ
ે તા છે . પહલો
ે સાક્ષાત્કાર ઈ રનો ત્યક્ષ પિરચય કરાવી જીવનને
ધન્ય કરે છે . તો બીજી જાતના સાક્ષાત્કારથી ઈ રના િવશાળ િવ ુ
પનો અનભવ થાય છે , ભદભાવની

િન િૃ ુ ુ
થાય છે , અને સૌના સખદઃખના તટ થ િનરીક્ષક થઈ, સૌને મદદ પ થવાની કોિશશ થાય છે . એ જ

સવાભાવના અથવા તો કમયોગ
ર્ . િન કામ કમયોગનો
ર્ ઉગમ એવી રીતે ભિક્તમાથી
ં આપોઆપ થાય છે .

(૩)
ઈ રનો સાક્ષાત્કાર
ે ં તો મને લાગ ’ુ ં
એક ભાઈ પોતાના પ મા ં લખે છે : પહલા ુ ં કે ઈ રનો સાક્ષાત્કાર કરવો એ રમત
ે ં કોઈ મોટા પરા મની જ ર નથી પડતી. ઈ રન ુ ં દશન
વાત છે . તમા ર્ ચપટી વગાડતામા ં થઈ શકે છે . પરં ુ
બે ણ મહાપ ુ ષોના ં જીવનચિર વા ં યા પછી હવે મને લાગે છે કે ઈ રનો સાક્ષાત્કાર કોઈ ધારવા ટલી

સહલી વ ુ નથી. તની
ે ં
ગભીરતાનો મને યાલ આ યો છે . તન
ે ે માટે કટલો
ે બધો ે જોઈએ,
મ ઢ કે
મ મ િનધાર્ર જોઈએ. સમપણભાવ
ર્ કે ભોગ આપવાની કટલી
ે ે
બધી તૈયારી જોઈએ, લગન તથા મહનત

www.swargarohan.org
સાધના - 83 - ી યોગે ર

ે પહલા
જોઈએ, તનો ે ં મને આટલો પ ટ યાલ ન હતો. હવે સા ુ ં રખાિચ
ે મારી નજર આગળ આવી ગય ુ ં
છે .

ે નથી
સહલી
સા ુ ં છે . ઈ રસાક્ષાત્કાર કોઈ રમત વાત છે અને ચપટી વગાડતામા ં થઈ શકે છે એ ુ ં કટલાય


અનભવિવહોણા માણસોન ુ ં માન ુ ં છે . એવી માન્યતાને લીધે કટલાક
ે ં ક્ષિણક આવશ
ે કે ઉ કરાટન
ે ે વશ થઈને

કટલીક વાર ઘરનો ત્યાગ પણ કરતા ં હોય છે . એમના મનમા ં એમ હોય છે કે ત્યાગ કરીને એકાત
ં અને શાત

થાનમા ં રહવા
ે જઈશ ુ ં એટલે તરત જ ઈ રન ુ ં દશન
ર્ થઈ જશે. ઈ ર આપણી રાહ જોઈને જ ઊભો હશે,
પરં ુ વા તિવકતાનો સામનો કરવાનો વખત આવે છે ત્યારે તમન
ે ે ખબર પડે છે કે વાત ધારવા ટલી

સહલી ં ે
નથી. એકાતસવનના ં ક ટો, એકાતસવનન
ં ે ે પિરણામે થનારી નાનીમોટી સમ યાઓ, અને સાધનાની
સફળતામા ં થતા િવલબન
ં ે લીધે એમનો ઉત્સાહ ઓસરી જાય છે , એ નાિહંમત ને િનરાશ થાય છે . તથા

કટલીક ં -ઈ રમાથી
વાર પોતાની જાતમાથી ં ે જ સાધનામાથી
તમ ં ે ે છે . એમા ં ઈ રનો કે
ા ખોઈ બસ
સાધનાનો દોષ નથી હોતો; પરં ુ એમનો પોતાનો જ દોષ હોય છે એ સહલાઈથી
ે ે વાત
સમજી શકાય તવી

છે . તમના ખોટા યાલો, ભાવો કે િવચારો જ એને માટે જવાબદાર હોય છે .

સદાચારી જીવન
એટલે પહલથી
ે ે જ સમજી લવાની
ે જ ર છે કે ઈ રનો સાક્ષાત્કાર કોઈ રમત નથી. તે વાતવાતમા ં કે
ં ં થઈ જાય એમ પણ નથી. તન
ચપટી વગાડતામા ે ે માટે મોટામા ં મોટી તૈયારી જોઈએ છે , યોગ્યતા જોઈએ
છે , ને લાબા
ં વખતના એકધારા ૂ ર્
ાપવકના પ ુ ષાથની
ર્ ં
જ ર પડે છે . એવી યોગ્યતાથી સપ નિહ હોય
એવા સાધકોને ઈ રના સાક્ષાત્કારના માગમા
ર્ ં િનરાશા જ મળશે એ દખી
ે ુ ં છે . ઉપિનષદમા ં ક ું છે કે 'તદ્
ૂ ે ત િન્તકે’ ઈ ર દર
દર ૂ પણ છે અને સમીપ પણ છે . એ કથનનો ભાવાથર્ સમજી લવાની
ે જ ર છે . ઈ ર
સૌના દયમા ં રહલા
ે છે અને ાણની પણ પાસે છે . એટ ું જ નિહ, એવી કોઈ જગ્યા નથી કે યા ં ઈ ર ન
હોય. જડ અને ચતનમા
ે ં એ યાપક છે . છતા ં પણ સમીપમા ં સમીપ રહલા
ે ે
એ ઈ રનો સાક્ષાત્કાર કટલાન ે
થાય છે ? પોતાના ર્ કરે છે . મન અને ઈ ન્ યો પર કા ૂ મળવ
દયને િનમળ ે ે છે , િવવકી
ે બને છે , અને

મના પાવન કાશને કટ કરે છે તે સમીપ થ પરમાત્માનો પિરચય કરી શકે છે . બાકી સદાચાર ને
નીિતથી િવરુ ુ ર્ કરે છે ,
મન વી રીતે જીવે છે , કકમ મના િદલમા ં પરમાત્મા માટના
ે પરમ ે
મનો ઉદય
નથી થતો, તથા ે છે ,
અિવવકી ં છે ને જ રી
ાત ં
ા, ભિક્ત તથા સાધનાથી સપ ે ે માટે
નથી, તન
ૂ છે . એટલે પરમાત્માને પાસે રાખવા કે દર
પરમાત્મા પાસે હોવા છતા ં કોસો દર ૂ રહવા
ે ે
દવા એ માણસના
પોતાના હાથમા ં છે . તે વી જાતન ુ ં જીવન જીવશે ને ે કરશે તના
વી યોગ્યતા પદા ે પર તનો
ે આધાર રહશ
ે ે.

અિનવાયર્ સાધના
પરમાત્માના સાક્ષાત્કાર અથવા તો ઈ રના દશનન
ર્ ુ ં કામ કિઠન અથવા તો અશ એટલા માટે
લાગે છે કે માણસની દર એને માટની
ે ૂ
પરતી તૈયારીનો અભાવ છે . ઈ રને માટનો
ે ઉત્કટ ખર ેમ

www.swargarohan.org
સાધના - 84 - ી યોગે ર

જોઈએ તે ેમ એની દર કટ નથી થયો એને લીધે એન ુ ં દય ઈ રને માટે રડ ુ ં નથી, તલપાપડ
ુ યાકળ
બન ુ ં નથી કે આકળ ુ નથી થ .ુ ં પછી એને ઈ રદશન ે
ર્ કવી રીતે થાય ? ઈ રના દશન
ર્ માટે

મીરાબાઈ , રામકૃ ણ પરમહસ
ં અને ચૈતન્ય મહા ુ ે
વી વદના કે લગની, નરિસંહ મહતા
ે વી ભિક્ત તથા

કારામના વૈરાગ્ય વા વૈરાગ્યની જ ર છે . એ ઉપરાત
ં ી અરિવંદના ં
વી એકાિતક સતત સાધના પણ
અિનવાયર્ છે . એવો ેમ, એવી વદના
ે , લગની, ભિક્ત, વૈરાગ્યભાવના કે સાધનાપરાયણતા મોટા ભાગના
માણસોમા ં પદા
ે જ ૂ ને દર
ા ં થાય છે ? એટલે મોટા ભાગના માણસોને માટે ઈ ર દર ૂ જ રહ ે છે . એમને
ઈ રને પાસે લાવવાની કે ઈ રનો સાક્ષાત્કાર કરવાની ઈ છા જ નથી હોતી. મની ઈ છા હોય છે તમની

ઈ છા આવ યક સાધનોને અભાવે અ ૂરી જ રહી જાય છે . એમનામા ં પણ એવો ઉત્કટ ે , વૈરાગ્ય ને

ુ ુ
પરષાથ ર્ ભાગ્યે જ મળે છે . પછી ઈ રન ુ ં દશન ે
ર્ કવી રીતે થાય ? ચપટી વગાડતામા ં કે રમત વાતમા ં તો
થાય જ ં ?
ાથી

કઠોર બની કાઢી નાખો


માણસના મનમા ં કાઈ
ં એક કારની ઈ છા હોય છે ? અનક
ે ુ
કારની દન્યવી ઈ છાઓ એમા ં રાસ
રમ્યા કરતી હોય છે . ભાતભાતના ને જાતજાતના િવચારો તથા ભાવો એમા ં કટ થાય છે અને એની
લાલસાઓનો પણ ત નથી હોતો. એમને લીધે મન સદાયે ડહોળાયે ું રહ ે છે . એ િવચારો, ઈ છાઓ,
ુ કે અશભ
લાલસાઓ કે ભાવો શભ ુ એ વાત જવા દઈએ તોપણ, એટલી વાત તો ચો સ છે કે એમને ઠકાણ
ે ે
ઈ રીય ભાવો ને િવચારો પદા
ે થવા જોઈએ અને ઈ રદશનની
ર્ ઉત્કટ ઈ છા કે લાલસાનો આિવભાવ
ર્ થવો
જોઈએ. ઈ રના દશન ે
ર્ માટની ૂ ર્
એ એક અિત આવ યક પવશરત છે . પરં ુ એ શરતના પાલનમા ં મોટા

ભાગના માણસો જ નિહ, સાધકો પણ પાછા પડે છે . દન્યવી આકષણો ે ં ં , વાસનાઓ, મમતાઓ ને
ર્ , નહસબધો
ૃ ણાઓમાથી
ં એ ર્ શ ુ ં સરળ વ
ચા જ નથી આવતા. હવે તમે જ િવચાર કરો કે એમને માટે ઈ રદશન ુ
બની શકે તમ
ે છે ? ઈ રદશનની
ર્ ઈ છા રાખનારા સાધકોએ પોતાના તરન ુ ં ુ ં િનરીક્ષણ કર ુ ં પડશ.ે
ં બધી જાતની લૌિકક લાલસાઓ,
એમાથી ૃ ણાઓ, આકાક્ષાઓ
ં , આસિક્તઓ અને રસ િૃ ઓને મે મે ને
કઠોર બનીને કાઢી નાખવા ં પડશે અને એની દર એક ઈ રની જ ઈ છા, વાસના, લાલસા, ૃ ણા,
આસિક્ત ને રસ િૃ ને થાિપત કરવી પડશ.ે તરના પામા ં પા ૂ
ણામા ં અને રોમરોમમા
ે ં સ ૂ મદશક
ર્
ય ં ની મદદથી જોવામા ં આવે કે એક્સ-રે િક્લિનકમા ં તપાસવામા ં આવે તોપણ, એક ઈ રના ે તથા

ઈ રની લગન િવના બી ુ ં કાઈ
ં જ ન દખાય
ે એવી પિરિ થિતન ુ ં િનમાણ
ર્ કર ુ ં પડશ.ે
આ ર્ ય ં ની કે એક્સ-રે િક્લિનકની મદદ િવના જ
તો પિરિ થિત એકદમ ઊલટી છે . સ ૂ મદશક

સહલાઈથી ે છે કે માણસના મનમા,ં
કહી શકાય તમ ે
તરમાં, રોમરોમમા ં ને જીવનના ે પાસામા ં કે
ત્યક
યવહારમા ં બી ુ ં બ ુ ં જ દખાય
ે છે પરં ુ ઈ ર નથી દખાતો
ે અથવા છે તો ૂ ે કૂ ે
લ ં કોઈક િવરલ
ાક
પળ, ધન્ય ઘડી, નક્ષ કે હરમા.ં ઈ રદશન ે
ર્ માટની ૂ ર્ િમકા
પવ ૂ ં
એવી પાગળી ન જ હોઈ શકે. એવી

િમકાન ે પિરણામે ઈ રન ુ ં મગલ
ં મય દશન ે ં ઈ રનો નિહ પરં ુ એ
ર્ ન થઈ શકે તો તમા ૂ
િમકાનો જ દોષ
છે એ ન ી સમજી લે .ુ ં

www.swargarohan.org
સાધના - 85 - ી યોગે ર

યોગ્ય ૂ
િમકા તૈયાર થાય તો ઈ રનો સાક્ષાત્કાર સહજ બની જાય છે એ વાતને યાદ રાખીને
િનરાશા અને િનમળતાન
ર્ ે ખખરી
ં ે કાઢીને એવી ૂ
િમકાની તૈયારીમા ં લાગી જવાની જ ર છે .

(૪)
પરમાત્માની પધરામણી
ભગવાન રામની ૂ
િત ં
િત ઠા મિદરમા ં તો થઈ પરં ુ એ ૂ છે , કારણ કે એમની
િત ઠા અ રી
િત ઠા ફક્ત બહાર જ નથી કરવાની, દર પણ કરવાની છે . દર એટલે આપણા મન પી મિદરમા
ં ,ં
દયમાં, તરમા ં કે તરાત્મામા.ં ત્યારે જ એ ૂ
િત ં ૂ ર્ થઈ શકે.
િત ઠા સપણ
પરં ુ દરની એ ૂ
િત િત ઠા ારે થાય ? અથવા તો જીવનમા ં ી રામની કે પરમાત્માની
પધરામણી ારે થઈ શકે ? એને માટે કવી
ે ૂ
િમકા કે કયા કારની યોગ્યતાની ાિપ્ત કરવી જોઈએ ?
એની સમજ માટે ુ ૃ રામાયણનો ઉ લખ
લસીકત ે કરવા વો છે . રામાયણના અયોધ્યાકાડમા
ં ં લ મણ તથા
સીતા સાથે ી રામ વા મીિક ુ
િનના આ મ પર જઈ પહ ચે છે . ુ એમના દશનથી
િન ર્ ૃ
કતાથ ર્ થાય છે . રામ
પણ સ તા કટ કરે છે . ને કટલીક
ે ૂ ે છે કે હવે
વાતચીત પછી પછ ુ ં કયા થળમા ં જઈને િનવાસ કરું ?
ે માટે ન ુ ં થાન પછો
એના ઉ રમા ં વા મીિક કહ ે છે કે તમે મને રહવા ૂ છો પરં ુ તમે ા ં નથી તે તો કહો.
છતા ં પણ સીતા ને લ મણ સાથે તમારે રહવાલાયક
ે થાન બતા ુ ં ં તે િવષે સાભળો
ં .

રહ મય જવાબ
મના કાન સાગર ું
વા િવશાળ બનીને સદર કથાવાતાઓ
ર્ ં યા કરે ને તમારા મિહમાન ુ ં
સાભ

જયગાન સાભળતા ં કદી પણ નથી થાકતા એમની દર તમે તમારું ઘર કરો. ભક્તોના ં લોચન તમારા

મગલમય ુ
ખના ં દશન
ર્ માટે ચાતકની પઠ
ે ે તલસે છે , રડે છે , ને ઝખ
ં ે છે એમના ુ
દયમા,ં હ ે ર નાયક , તમે
ુ ુ
સદાને માટે િનવાસ કરો. તમારા ગણાનવાદ અને યશને મની જીભ િદવસરાત ગાયા કરે છે , તમને અપણ
ર્
કરીને તમારા સાદ પે ભોજન કરે છે , તમારા ં ચરણકમળની સવા
ે કરે છે , તમારા િવના બીજા કોઈનો
આધાર નથી રાખતા, અને ાની તથા ગ ુ ને સન્માનની નજરે જોઈને નમ કાર કરે છે , એમના દયમાં,
હ ે રામચ ં જી, તમે વાસ કરો. તમારા જપ કરે છે , તમારું ધ્યાન ધરે છે , ને તમારા પદપકજની
ં ેમથી
ર્ કરે છે ,
ાથના મની દર કામ, ં , છળ કે કપટ નથી,
ોધ, મદ, મોહ તથા દભ સૌન ુ ં સારું તાકે છે ને
સૌના િહતમા ં કામ કરે છે , સત્ય તથા િ ય વચન બોલે છે , સતાજાગતા
ૂ ં ં તમારું જ શરણ લે છે , પર ીને
માતા ુ ય માને છે ને પરધનને ઝર
ે ુ ં જાણે છે , બીજાના ં સખ
ુ ને સપિ
ં ુ
જોઈને સખી થાય છે તથા
તમને માતાિપતા, સખા, વામી તથા ગ ુ માને છે એમના મન પી મિદરમા
ં ,ં હ ે રામ, તમે વાસ કરો.
વળી ુ ર્ ુ નિહ પણ ગણ
બીજાના દગણ ુ ુ એ છે , નીિતમા ં ુ છે , ભક્તો, સતો
િનપણ ં ને સ જનો ત્યે
ે રાખે છે , ને મન, વચન તમ
મ ે જ કમથી
ર્ તમારા ં જ કામ કરે છે , એમન ુ ં દય તમારે રહવા
ે માટે બધી
રીતે યોગ્ય છે . ત્યા ં તમે ઘર કરો. ુ વા મીિકના ં એવા ં વચન સાભળીન
િન ં ે રામચ ં જી હ યા. પછી ુ
િનએ

www.swargarohan.org
સાધના - 86 - ી યોગે ર

ૂ પવત
ક ું કે િચ કટ ર્ તમારા વસવાટ માટે સવથા ુ ૂ રહશ
ર્ અનકળ ે ે. એ પછી રામચ ં જી ત્યા ં જવા માટે િવદાય
થયા.

ં ે
સનાતન સદશ
વા મીિક ુ
િનએ એમના શ દોમા ં આપલો
ે ં ે સનાતન છે અને એટલા માટે જ વા મીિક તથા
સદશ
રામ અને એમની કથાના શ દિશ પી સત
ં ુ
લસીદાસન ે થયે વરસો વીતી ગયા ં તોપણ એ સદશ
ં ે એટલો જ
અસરકારક કે કીમતી લાગે છે . આજને માટે પણ એ એટલો જ ઉપયોગી છે . પરમાત્માના સાક્ષાત્કારની
ઈ છા મને હોય, પરમાત્માની સાથે મને સબધ
ં ં બાધવો
ં હોય અથવા તો પોતાના દય કે જીવન પી

મિદરમા ં એમની પધરામણી કરવાના ં વપ્ના ં સવતા
ે હોય કે િમનારા ઘડતા હોય તમણ
ે ે પોતાના ં
ં સફળતા માટે કે ુ ં જીવન જીવવાની જ ર છે એનો એ સદશમા
વપ્નાની ં ે ં િનદશ રહલો ૃ
ે છે . ઈ રની કપાની

ઝખના કરનારા ં ીપ ુ ષોએ પોતાના જીવનને પલટાવી કે ુ ં અિણશ ુ ુ , સવાસભર
મ મય ે અને
ઈ રપરાયણ બનાવ ુ ં જોઈએ એની સચના
ૂ મહિષ વા મીિકના શ દો પરથી સહ ે મળી રહ ે છે . એ શ દો
સાધક કે ેયાથ એ જીવવાના ઉ મ કારના જીવન તરફ ુ
ગિલિનદશ કરી જાય છે . એ ુ ં જીવન
ૂ નિહ રહ,ે અને આપણા જીવનમા ં ઈ રની
જીવવામા ં આવશે તો ઈ ર આપણાથી દર િત ઠાનો ઉત્સવ
ં ૂ ર્ બનશ.ે એ ુ ં આદશર્, ઈ રમય જીવન નહ હોવાને લીધે જ આપણા પર ઈ રની સપણ
સપણ ૃ
ં ૂ ર્ કપા નથી

અને એની અનમિત પણ આપણને નથી મળતી.

ૂ કે િચ કટ
િચ કટ ૂ ?

મહિષ વા મીિકએ રામને િચ કટમા ં રહવાન
ે ૂ કહો કે િચ કટ
ુ ં ક ું છે . એને િચ કટ ૂ બ ુ ં એક જ છે .
ૂ કહીશ.ુ ં એ િચ મા ં પરમે રની પધરામણી થશે; પણ તે
આપણે એને િચ કટ ારે ? ૂ
યારે તે િચ કટ
પવતની
ર્ ે ે પિવ ,
પઠ શાત ું
ં અને સદર બની જશે ત્યારે . ુ એમા ં ગદકી
યા ં સધી ં છે , ં છે અને લૌિકક
ાિત
ુ એમા ં પરમાત્માન ુ ં
પદાથ ની લાલસા છે ત્યા ં સધી ાકટ નિહ થઈ શકે.

ગોદાવરી

અયોધ્યાકાડમા ં આગળ ઉપર અગ ત્ય ુ
િનએ રામચ ં જીને પચવટીમા
ં ં ગોદાવરી નદી પાસે, નાિશક
ધામમા ં રહવાન
ે ુ ં ક ું છે . અને ભગવાન ી રામ ત્યા ં ર ા છે પણ ખરા. એન ુ ં આધ્યાિત્મક રહ ય શ ુ ં છે ?

પચવટી ં મહા તના
એ પચ ૂ શરીરમા ં રહ ે ું િનમળ
ર્ દય છે . ગોદાવરી ઈ ન્ યોનો સયમ
ં છે અને નાિસકા
કહો કે નાશક કહો - એ સવર્ ે , સતાપ
કારના ક્લશ ં ુ
ને દઃખદદ ં
ર્ તથા બધનનો નાશ કરનાર પિવ ેમભાવ
છે . એને ભિક્ત પણ કહી શકાય. એ ભિક્ત બધી જાતની અિવ ાનો નાશ કરનારી અને ક યાણકારક છે . એ
ર્ ુ ં યા ં િનમાણ
ભિક્ત પી નાિસક-તીથન ં
ર્ થાય, ઈ ન્ યોના સયમ પી ગોદાવરીના ં િનમળ
ર્ નીર યા ં વહવા
ે માડ
ં ે
ર્ થયે ું
અને િનમળ દય ઈ રને માટે આ રુ બનીને આ ંદ કરે ત્યા ં તવા
ે જીવનમા ં ઈ રને કટ થયા
િવના ચાલે જ નિહ.

www.swargarohan.org
સાધના - 87 - ી યોગે ર

પધરામણી
એટલે જીવનમા ં પરમાત્માની પધરામણી કરવા માગનારા માનવોએ સૌથી પહલા
ે ં તો એને માટની


િમકા તૈયાર કરવાની છે . ૂ
િમકા તૈયાર થઈ જશે એટલે આગળન ુ ં કામ આપોઆપ થઈ રહશ
ે .ે -
ભક્તોને ઈ રના સાક્ષાત્કારનો વાદ મ યો છે તમના
ે જીવનમા ં એ જ રી ૂ
િમકાની તૈયારી થઈ ૂ હતી.
કી
એમના તરમા ં ઈ ર િસવાય બીજા કોઈ લૌિકક કે પારલૌિકક પદાથની
ર્ કામના રહી ન હતી. એ ઈ રને
માટે જ ે કે જીવતા અને ઈ રના દશનન
ાસ લતા ર્ ે માટે જ તલસતા તથા ર્ હતા. એવી અવ થા પર
ાથતા
પહ ચે તન
ે ે ઈ ર-દશનનો
ર્ ં જ ર મળે . તના
આનદ ે જીવન-મિદરમા
ં ંઈ ર િત ઠત અને કટ થાય.
ં ે છે ત્યારે માતા શ ુ ં કરે છે ? માતા કામમા ં હોય છે ત્યારે બાળકને જલદી
ઘરમા ં બાળક રડવા માડ
ે તરફ એટ ું જલદી ને
ે . તના
નથી લતી ટ ું જોઈએ તટ
ે ું ધ્યાન પણ નથી આપતી. બાળક વધારે રડે તો
તે ઊઠે છે ને એની આગળ રમકડા ં કૂ ે છે . કટલીક
ે વાર બાળક રમકડા ં જોઈને છાન ુ ં પણ રહી જાય છે તો
ં પણ છાન ુ ં નથી રહ ે ,ુ ં તો માતા એની આગળ મીઠાઈ કે
માતા પછી ઘરકામમા ં લાગે છે . જો તે રમકડાથી
ખાવાના સારા પદાથ કૂ ે છે ; પરં ુ કટલીક
ે વાર બાળક એથી પણ નથી માન ુ ં અને પોતાનો સત્યા હ
ચા ુ રાખતા ં જોરશોરથી રડવા જ માડ ે ુ ં પિરણામ કે ુ ં આવે છે ? માતા સમજી જાય છે કે હવે
ં ે છે તો તન
બાળક નિહ રહી શકે. તે બીજાં બધા ં જ કામ ૂ ે દોડી આવે છે , ને બાળકને ખોળામા ં લે છે . બાળક
કીન
પોતાની માતાન ુ ં પયપાન કરે છે ત્યારે રો ુ ં બધ
ં થાય છે . એની બધી જ વદના
ે શમી જાય છે તથા એ સપ
ં ણ
ૂ ર્

સખમા ં નાન કરે છે . હમણા ં તમે શ ુ ં જોય ુ ં ? ભરસભામા ં કોઈ પણ ં
કારના સકોચ િવના ઊ ુ ં થઈને બાળક
ં .ું એ પોતાની માતાને મળવા માગ ુ હ .ુ ં માતાએ પહલા
રડવા માડ ે ં તો એની તરફ ધ્યાન ન આપ્ય,ુ ં એની
અવગણના કરી, પરં ુ બાળક રો ુ ં જ ર ું તો આખરે એને આવ ુ ં પડ .ું બાળકને એણે પોતાની પાસે લી ુ ં
ત્યારે જ બાળકને શાિત
ં વળી.


શાિત ારે મળે ?
એ ં શ ુ ં સચવ
સગ ૂ ે છે ? એમા ં ધાયાર્ કરતા ં બ ુ ડી ને મોટી િશક્ષા સમાયલી
ે છે . આ સસાર
ં એક
મહાન િવ િવ ાલય છે . અને જો ખ ઉઘાડી રાખીએ તો સાધારણ લાગતી ઘટનાઓની દરથી પણ ઘણો
અસાધારણ સાર તારવી શકાય છે . ત્યક ુ તથા શાિતન
ે જીવ સખ ં ે ઈ છે છે તથા તની
ે ાિપ્ત માટે બનતો
બધો જ પ ુ ષાથર્ કરે છે . જીવને સખ ં ે છે પણ ખરું , પરં ુ એ સખ
ુ સાપડ ુ સનાતન નથી હો .ુ ં તથી
ે એને
ં નથી મળતી. કાયમની શાિત
કાયમની શાિત ં ારે મળે ? ુ એ ઈ ન્ યોના િવષયોમા ં રમ્યા કરે છે
યા ં સધી
ને સસારના
ં બા ુ શા ત સખ
પદાથ મા ં રસ માણે છે ત્યા ં સધી ુ તથા સનાતન શાિતની
ં ાિપ્ત એને નથી
થતી, પરં ુ યારે એ િવષયોના ં બહારના ં બધા ં જ રમકડા ં ૂ ે, બધા જ ભોગપદાથ માથી
કીન ં મનની િૃ ને
ઉપરામ કરીને, પોતાના ૂ
ળ વ પને, અસલ વ પને કે પરમાત્માને મળવાની ઈ છા કરે છે , અથવા
ુ બને છે , પરમાત્મા પી માતાને મળવા માટે જ
વ પના સાક્ષાત્કારને માટે લાલાિયત, આ રુ કે યાકળ
મનોરથ કરે છે , રડે છે , તલસે છે , ાથ છે , પોકારે છે કે તરના ં આ ંદ કરે છે ને િનરતર
તરતમમાથી ં

www.swargarohan.org
સાધના - 88 - ી યોગે ર

આ ંદ કરે છે , ત્યારે પરમાત્મા પી માતાન ુ ં ધ્યાન એના તરફ ખચાય છે . એ સમજી જાય છે કે હવે આ જીવ
મારા િવના નિહ શકે.

અખડં આનદ

એને રાજી કરવા, રમતે વળગાડવા કે સતોષ
ં ં
ધરવા, કોઈ-કોઈ વાર એ પોતાની િસિ ઓના અનત
ં ં એકાદ-બે કે વધારે િસિ ઓ પણ આપે છે . જો જીવ એમા ં જ ફસાઈ જાય કે સવર્ વ માનીને બસી
ભડારમાથી ે
ુ પરૂ ંુ નથી પાડતી. પરં ુ જીવ
જાય તો પછી થઈ ર .ું પરમાત્મા પી માતા એને પોતાના મહાિમલનન ુ ં સખ
જો િસિ ઓને મળવીન
ે ે એમનામા ં કદ
ે ન થાય અને એક પરમાત્માને માટે જ રડવા, કકળવા કે તલસવા
ં ે તો પરમાત્માની
માડ ાિપ્ત એને જ ર થાય. શા ત-સનાતન શાંિત અથવા અખડં આનદનો
ં ુ
અનભવ
કરીને એ ધન્ય બની જાય.

ૂ આદશ
ળ ાં ?
વ પનો સાક્ષાત્કાર અથવા તો પરમાત્મા ં
ાિપ્તના આનદનો ુ
અનભવ સૌ કોઈને કમ
ે નથી થઈ
શકતો એનો ઉ ર આટલા િવચાર પરથી સહ ે ે ે. એક તો એના ઉમદવાર
મળી રહશ ે જ બ ુ ઓછા હોય છે .
એને પોતાના જીવનન ુ ં ધ્યેય બનાવીને ચાલનારાની સ ં યા જ છક
ે નજીવી હોય છે . એને ધ્યય
ે બનાવીને
ચાલે છે તમનામાના
ે ુ
ં પણ કોઈક િવરલ જ દન્યવી િવષયો ે
ત્યની ઉદાસીનતા, િનમળતા
ર્ , જ રી મનોબળ
તથા ધ્યય ુ
ે ાિપ્તની આ રતા કે લગનથી સપ
ં હોય છે . વચગાળાના કોઈ પણ િવ ામ થાનમા ં ફસાયા
િવના કે લ ુ
ૂ લામણીમા ં અટવાયા િવના, છવટ
ે ુ એકધારી રીતે આગળ વધતા રહનારા
સધી ે ં
જવામદ કોઈક

જ હોય છે . એટલે જ જીવન ક્ત કે પરમાત્મદશ પ ુ ષો પ ૃ વીમા ં થોડા પાકે છે . િવ ની આટલી બધી
ુ ે
િવશાળ વ તી જોતા ં એકદમ થોડી સધરલી કે આગળ વધલી
ે ે
કહવાતી માનવજાિતને માટે એ બ ુ ગૌરવ

લવા વી વાત તો નથી જ - ના, જરા પણ નિહ. માનવસમાજ પોતાના ૂ આદશ ને
ળ ૂ
લીને, આિત્મક
િવકાસની ઉપયોગી વાતોને િવસારીને, તથા િુ , સદાચાર, સત્ય ને સયમના
ં મ ં ોને િતલાજિલ
ં આપીને,

બહારની દિનયાના િવકાસને જ સવકાઈ ે જ ભૌિતક ભોગોને જ અગત્ય આપી આગળ વધે છે
ર્ ં સમજી તમ
ત્યારે માનવન ુ ં માળ ું રહ ે છે પરં ુ એનો આત્મા મરી જાય છે . એ પશયોિનમા
ુ ં પલટાઈ જાય છે અને

સધારણા કે સ યતાન ુ ં િનમાણ ૃ
ર્ થાય છે તે પણ એને સ ં િપ્ત કે શાિત
ં નથી આપી શકતા.ં એને માટે એ તારક
નિહ પણ મારક થાય છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 89 - ી યોગે ર


૧૭. સાધકોને સચનાઓ


જીવનના આધ્યાિત્મક અ યત્થાનની ુ
અિભરિચવાળા માનવો ઘણા ઓછા મળે છે . મોટા ભાગના

માનવો ભૌિતક સખસ િૃ ની લાલસાથી ે
રાઈન ે લૌિકક યવહારોમા ં જ રત રહ ે છે . એમને એના િસવાય
બી ુ ં કશ ુ ં નથી ગમ .ુ ં આધ્યાિત્મક િવકાસનો િવચાર પણ એમના મનમા ં પદા
ે નથી થતો. મના તરમા ં

આધ્યાિત્મક અ યત્થાનની ુ અથવા આકાક્ષા
અિભરિચ ં હોય છે તે પણ કટલીક
ે ુ
વાર એ અ યત્થાનની િદશામા ં
ં ૂ ર્
સપણપણ ુ
ે અને સચારુ પે આગળ નથી વધી શકતા. િદવસો અને વરસોના સાધનાત્મક અ યાસ મને તે
પણ એમને આનદ
ં નથી મળતો, સતોષ
ં નથી થતો, અને પોતાનો આધ્યાિત્મક િવકાસ અ રો
ૂ ર ો હોય
એવી લાગણી થયા કરે છે . આત્મિવકાસનો એવો અસતોષ
ં શમી જાય એટલા માટે આધ્યાિત્મક

અ યત્થાનના ે
અ યાસ મનો આધાર લનારી ે
કટલીક ૂ
મહત્વની સાધનાત્મક સચનાઓ યાદ રાખવી જોઈએ.

એ સચનાઓ સામાન્ય અને અસામાન્ય સવ કારના સાધકોને માટે ઉપયોગી હોવાથી એમનો િવચાર કરી
ર્ પ થઈ પડશે.
લઈએ. એ િવચાર આશીવાદ
આત્મિવકાસના સાધકોએ યાદ રાખવા વી થમ વાત િવ ાસની છે . આત્મિવ ાસ સાધનાત્મક
અ યાસ મમા ં અિતશય આવ યક છે . કટલીક
ે વાર સાધક સાધના કરતો હોય છે ખરો, પરં ુ તની
ે દર
આત્મિવ ાસનો અભાવ હોય છે અથવા આવ યક આત્મિવ ાસ નથી હોતો. એને લીધે એ પોતાની સમ
શિક્ત લગાવીને, મન ૂ ે સાધના નથી કરી શકતો. એને હમશા
કીન ં ે ં લાગ્યા કરે છે કે મારામા ં સાધનાત્મક
અ યાસ મન ુ ં અન ુ ઠાન કરવાની કે સાધનાની િસિ ે
મળવવાની ં અ પ છે
શિક્ત નથી. મારી શિક્ત અત્યત
અને બીજી યોગ્યતા પણ છક
ે જ મયાિદત
ર્ . ુ ં આત્મો િતના અસાધારણ માગમા
ર્ ં કવી
ે રીતે આગળ વધી
શકીશ ? એવો સાધક જપ કરે કે ધ્યાન કરે તોપણ પોતાની જાત ત્યે સતત શકાશીલ
ં ે હોય છે . તથી
રહતો ે
એની એ સાધનામા ં શિક્ત નથી આવી શકતી, રસ પણ નથી પડતો.
પોતાની જાત ત્યે શકા
ં સવનારો
ે ં
આત્મિવ ાસથી વિચત ે
સાધક કટલીક વાર પોતે પસદ
ં કરલી

સાધનાના િવ ાસથી, ગ ુ અથવા પથ દશક
ર્ ે
ત્યના અને પરમાત્મા અથવા સાધ્યના િવ ાસથી પણ

વિચત હોય છે . એવા સાધકની મનોદશા ૂ જ દયાજનક અને િવિચ
બ થઈ પડે છે . સાધનાપ િત એણે
અપનાવી હોય છે એના ત્યે સતત શકાશીલ
ં ે
રહવાન ે પિરણામે એ સાધના સાચસાચ
ે ફળશે કે નિહ ફળે
ુ ં મહત્વન ુ ં મળશે કે નિહ મળે એવી િવપરીત
અને એના અ યાસથી કશક િૃ એની દર અહિનશ ઉદ્ ભવે
છે . ગ ુ અથવા પથ દશકમા
ર્ ં પણ એને સપણ
ં ૂ ર્ ા નથી હોતી. એને લીધે એમના પથ દશન
ર્ માણે
ચાલીને આગળ વધીને પોતાન ુ ં ેય નથી સાધી શકતો. ગ ુ એ દશાવ
ર્ ેલો સાધનામાગર્ સાચો હશે કે કમ
ે એવી
િ ધા એને હમશા
ં ે ર ા કરે છે . પછીથી એનો આધાર એ સમ શિક્ત તથા ભિક્ત અને રસ િૃ થી કવી
ે રીતે
લઈ શકે !
સાધકોમા ં કટલાયન
ે ે સાધ્યની સ ુ પ ટ ક પના નથી હોતી અને હોય છે તો એની ાિપ્તની જોઈએ
ે ને તટલી
તવી ે ા એમની દર નથી જાગી હોતી. એને લીધે એ િનઃશકં નથી બની શકતા. સાધનાનો
આધાર લીધો છે તે ફળશે કે નિહ ફળે - મોટે ભાગે તો નિહ જ ફળે , એવો િવરોધી િવષાદપણ
ૂ ર્ િવચાર એ

www.swargarohan.org
સાધના - 90 - ી યોગે ર

સદાય કરતા રહ ે છે . સાધના ારા શ ુ ં મળવવાન


ે ુ ં છે એની સમજ એમને નથી પડતી. એ સાધના કય જાય છે
ખરા; પરં ુ પરપરાગ
ં ત રીતે કરવાને ખાતર, બીજી કોઈ વૈકિ પક યવ થા નથી હોતી માટે કય જાય છે .
એને લીધે એમને કામચલાઉ સાધારણ આત્મસતોષ
ં મળે છે એટ ું જ. બીજી કોઈ િવશષ
ે ઉપલિ ધ નથી
થતી.

એવા સાધકો કટલીક વાર પરમાત્મા ે
ત્યની ં
ાથી પણ વિચત હોય છે . પરમાત્માના અિ તત્વમા ં
ૂ ે ૂ િવ ાસ પદા
એમને પરપરો ૃ થશે કે નિહ
ે નથી થઈ શકતો. એટલે સાધનાને પિરણામે પરમાત્માની પરમકપા
થાય એનો િનણય
ર્ પણ એ નથી કરી શકતો. ર્ કરવામા ં આવે છે તે પરમાત્માને પહ ચે છે કે નથી
ાથના
પહ ચતી, જપ થાય છે તમન
ે ે એ જાણે છે કે નથી જાણતા, અને ે ય છે તે ધ્યાન
ધ્યાનનો આધાર લવા
એમની પાસે પહ ચાડી શકે તમ
ે છે કે નિહ એવી શકા ુ ં એમના મનમા ં થયા કરે છે .
ં -કશકા
એ સવ કારના ં અિવ ાસ અને શકા ુ ં
ં -કશકાના ં
િવષવમળમાથી ુ
િક્ત ે
મળવવાનો અને ાને
જગાડવાનો તથા ઢાવવાનો માગર્ કયો ? એ માગનો ુ
ર્ સિવચાર સાધકને સારું ેય કર થઈ પડશે. એ બધી
ાને જગાવવા તથા ઢાવવા માટે ં
ાભિક્તસપ ં ુ ષોના પિવ
સતપ ેરણાત્મક જીવન સગોનો
ં વધારે
ને વધારે િવચાર કરવાની આવ યકતા છે . એથી એમની ે
ાભિક્ત કવી રીતે ુ
કટી અને સિવકિસત બની
એનો યાલ આવે છે . એ કાયમા
ર્ ં સત્સગ
ં અથવા વાધ્યાય પણ મહત્વનો ફાળો દાન કરે છે . એથી
જીવનોપયોગી કાશ તથા ે
રણાની ાિપ્ત થાય છે . એ ઉપરાત
ં ેમપવકની
ૂ ર્ ાથના
ર્ ારા પણ મોટી મદદ
મળે છે . એથી ધકાર અને અ પતાના ં અનકિવધ
ે ૂ થાય છે ને નવી આવકારદાયક
આવરણો દર
ર્ પ આત્મશિક્તન ુ ં િનમાણ
આશીવાદ ર્ સહજ બને છે .
ર્ ં આગળ વધીને અવનવી
આત્મિવચારથી પણ એ ક યાણકાયમા ં
ાથી સપ થવાય છે .
આત્મિવચાર અ પતાનો ત આણીને અનરી
ે ેરણા દાન કરીને અસાધારણ શિક્તસચાર
ં કરે છે . ' ુ ં શ ુ
,ં ુ ,ં ુ
ક્ત ,ં સ ચદાનદ
ં વ પ .ં મને કામ નથી, ોધ નથી, રાગ નથી, ષ
ે નથી. ુ ં અિવનાશી,
અજર, અમર આત્મા .ં મારી ચારે તરફ ચૈતન્યનો સાગર ઊછળી ર ો છે . મારા ત્યક ુ ં
ે પરમા મા ેમ,
સ તા ને પિરતોષનો વાહ ગટે છે . એ વાહનો ુ
ુ ં અનભવ કરંુ .ં ું ધારંુ ં તે બ ુ ં જ કરી શકુ ં

.ં મારી ઉપર પરમાત્માની પિરપ ૂણર્ કપા ૃ
છે . એ કપાનો ુ ં િનત્યિનરતર
ં ુ
અનભવ કરું .ં ુ ં ક યાણકારક
આત્મા .ં િશવોઙહં, િશવોઙહં, િશવોઙહં, િશવોઙહં, િચદાનદ
ં પઃ િશવોઙહ,ં િશવોઙહં ’્ એવા આત્મિવચારો
સાધકની કાયાપલટ કરી નાખે છે . એની દર આવ યક સવ ં
મ શિક્તસચાર કરે છે . એ શિક્તસચાર
ં ં ે
લાબ
ગાળે અમોઘ ઠરે છે .
ુ રાખનારા સાધકો માટે બીજી મહત્વની વાત ઉત્સાહની છે . કોઈ પણ
આત્મિવકાસની સાધનામા ં રિચ
ર્ ં અને એમા ં પણ આત્મો િતની સાધનામા ં કાયમા
કાયમા ર્ ં ઉત્સાહ ન હોય તો કમ
ે ચાલે ? કટલાય
ે સાધકો
ે ે કોઈ પણ
રગિશયા ગાડાની પઠ કારના તરવરાટ, કોઈ પણ કારની સ તા કે લગની િસવાય સાધના
કરે છે , એમની સાધનામા ં જોઈએ તટલો
ે ે નથી હોતો. એમને સાધનાનો આવ યક આનદ
વગ ં પણ નથી
મળતો. સાધનાન ુ ં કાયર્ જીવનની િવશિુ ન,ુ ં આત્માન ુ િતન
ૂ ુ ં અથવા જીવના િશવ સાથના
ે ં ં
સબધમા ં

વાનભવન ુ ં એક અત્યત
ં આવ યક અને પિવ ક યાણકારક કાયર્ છે એ ુ ં સમજીને એમા ં બને તટલા
ે વધારે

www.swargarohan.org
સાધના - 91 - ી યોગે ર

ને વધારે ેમથી ૃ થ ુ ં જોઈએ અને એનો ઉત્સાહપવક


ૂ ર્ આધાર લવો
ે ં
જોઈએ. કોઈક મગલ લૌિકક
ર્ ં
કમમા ૃ થવાનો ં આવે છે ત્યારે કટલો
સગ ે ઉત્સાહ થાય છે ? તે િદવસે વહલા
ે ઊઠી પરવારીને સારો

પોશાક પહરીન ે રીતે
ે અને અન્ય અનક તરના સાચા કે ખોટા, સામાન્ય અથવા અસામાન્ય આનદની

અિભ યિક્ત કરવામા ં આવે છે . તો પછી આ તો આત્મિવકાસના અલૌિકક કમમા
ર્ ં ૃ થવાન ુ ં છે . એમા ં જો
એવો અથવા એથી વધારે ઉત્સાહ રાખવામા ં ન આવે તો કમ
ે ચાલે ?
ૂ ર્ કરવી જોઈએ. સાધનાત્મક અ યાસ કરતી વખતે એ ુ ં
સાધના કરવામા ં આવે તે ઉત્સાહપવક
માન ુ ં જોઈએ કે આ તો સાધના જ ર સફળ થશે, મન બહારના બીજા બધા જ તકિવતક
ર્ ને છોડીને િ થર
અથવા એકા બનશે, સાધનામા ં રસ લે ુ ં થશે, બી ુ ં બ ુ ં જ લી ુ
ૂ જશે, અને અસાધારણ અનભવ ે
મળવશ .ે
આ ં
તો અલૌિકક રસની, શાિતની ં
, આનદની ાિપ્ત થશે. આ પરમાત્માની ે
સ તા પામી લવાશ ે.

પરમાત્મા પોતાની કપાવષા ૃ
ર્ વરસાવવા તૈયાર છે . એમની એ અલૌિકક કપાવષાનો
ર્ ે ુ ર્ આ
દવદલભ મને
જપ કરતી વખતે, ધ્યાન ધરતી વખતે અને ાથના
ર્ વા ં અ યાસ મનો આધાર લતી
તરગ ે વખતે
અવ ય મળશે.

સાધનાના આરભમા ં ઉત્સાહ, વચગાળાના વખતમા ં ઉત્સાહ અને તે પણ ઉત્સાહ. ઉત્સાહ અને
ઉત્સાહ િવના બી ુ ં કાઈ
ં જ નિહ. ગમગીની, બચની
ે ે કે નીરસતાન ુ ં નામ નિહ. બસ આનદ
ં , આનદ
ં , અખડં
ં . શાિત
આનદ ં ં . સનાતન શાિત
જ શાિત ં . ઉ રો ર વધારે ને વધારે શાિત
ં . જીવનની ધન્યતાની,
શરીરધારણની સફળતાની અન ુ િત
ૂ . એક કારની અપાિથવ ૃ . ધારલી
ડી સ ં િપ્ત ે ૂ
િમકાની ાિપ્ત થાય કે
ન થાય અથવા ઈ છા ે
માણનો ુ
અસાધારણ અનભવ મળે કે ન મળે તોપણ એ ઉત્સાહમા ં ઓટ નથી
આવતી. એ સાધકને સદા રક્ષે છે , રસ દાન કરે છે અને શિક્ત બક્ષે છે .
વાસીને ચાલવાન ુ ં તો હોય છે જ. એણે િનધાિરત
ર્ પથ ૂ કરવો પડે છે . પછી એ હસીને પરો
ં પરો ૂ કરે
કે રડીને, ઉ લાસથી પરો
ૂ કરે કે અવસાદથી, િહંમતથી પરો
ૂ કરે કે નાિહમ્મતથી, અને કાયરની પઠ
ે ે િનસાસા
નાખતા ં પરો
ૂ કરે કે વીરની પઠ
ે ે સકટોનો
ં સામનો કરતા,ં ૂ
િતકળતા ં પસાર થતા.ં
તથા પીડામાથી હસીને,
ે ે ચાલે છે તનો
િહમ્મતથી, વીરની પઠ ે ે
વાસ સહલો ુ
અને સરળ બને છે તથા સખમય થાય છે . જીવનના
સવ મ સાધના વાસન ુ ં પણ એ ુ ં જ છે . એ ે
વાસનો આધાર લનાર ૂ ર્ આગળ
પણ િનતનવા ઉત્સાહપવક
વધે એ અિતશય આવ યક છે . એવી રીતે આગળ વધવાન ુ ં એને માટે આશીવાદ
ર્ પ થઈ પડશ.ે
ઉત્સાહ અને આત્મિવ ાસ પર પર પરક
ૂ છે . મ મ આત્મિવ ાસની અિભ િૃ થાય છે તમતમ
ે ે
ઉત્સાહ વધે છે , અને ઉત્સાહથી પ ુ ટ પામલો
ે આત્મિવ ાસ બળવ ર બનતો જાય છે . સાધનામા ં ુ દી ુ દી

જાતના વાનભવો થતા જાય છે તમતમ
ે ે ઉત્સાહ અને આત્મિવ ાસ બન
ં ે વધે છે ને તીિતકર થઈ પડે છે .
ઉત્સાહને ટકાવવામા ં ને વધારવામા ં સાધનાની અને એના ધ્યયની
ે જ રી સમજણ પણ ઉપયોગી થઈ પડે
છે . ગમે તમ
ે કરીને પણ ે
ાપ્ત કરલો સાધનાનો એ એકધારો, અખડં, અદમ્ય ઉત્સાહ સાધકને જ રી
પીઠબળ પરૂ ંુ પાડે છે અને એની ઢાલ બને છે ; કારણ કે એ ઉત્સાહને લીધે એ િ ગિણત
ુ ગિતથી આગળ વધે
છે , સાધનાનો રસ ટકાવી શકે છે . ૂ
િતકળતાઓ , િનરાશાઓથી નાસીપાસ નથી થતો, તથા િસિ ાિપ્ત માટે
ગમે તટલો
ે વધારે વખત લાગે ને િવશષ
ે ભોગ આપવો પડે તોપણ સાધનાની ાને નથી ખોતો. એ

www.swargarohan.org
સાધના - 92 - ી યોગે ર

ઉત્સાહથી ેરાઈને સાધનાત્મક ુ આગળ ને આગળ વધ્યે જ જાય છે . ઉત્સાહને


ૂ ન થાય ત્યા ં સધી
વાસ પરો
લીધે એ ગમે તે ુ ં ને તટ
ે ું સમપણ
ર્ કર ુ ં પડે તોપણ િ મતપવક
ૂ ર્ ને શાિત
ં સિહત કરવા માટે તૈયાર રહ ે છે .
ણે સાધના ારા સફળતાના ં સવ ં
મ શકવત િશખરો સર કયા એ કાઈ ે
વી તવી ં
માટીમાથી
ે . એમન ુ ં મનોબળ અ તપવ
નહોતા બનલા ુ હ .ુ ં એમના ં ઉરમા ં ઉત્સાહનો ઉદિધ ઊછળી
ૂ ૂ ર્ અને અદ્ ત
ે . એમની નસનસમા
રહલો ે ં લગન ભરલી
ે . એમના ાણનો ે પરમા ુ તરવરાટથી ભરલો
ત્યક ે . એ ઉત્સાહથી

રાઈન ે જ એ અનવરત રીતે આગળ વધલા
ે , એમના જીવનમાથી
ં ેરણા મળવીન
ે ે બીજાએ પણ

ઉત્સાહસપ બન ુ ં ર .ું
*
સાધકને માટે ીજી અગત્યની આવ યકતા ધીરજ ધારણ કરવાની છે . સાધનાની સફળતા કટલા

ઓછા કે વધારે સમયમા ં સાપડી
ં શકશે તે િન યાત્મક રીતે કોણ કહી શકે તમ ૂ ખતરમા
ે છે ? ખે ત ે ં બીજ
નાખી આવે અને પછી તરત જ જોવા જાય કે ઊગ્ય ુ ં કે નિહ તો એને ઘોર િનરાશા જ મળે કે બી ુ ં કાઈ
ં ?
જમીનમા ં બીજ ના ય ુ ં છે તે બહાર નીકળે ું નથી દખાય
ે ુ ં તોપણ નકા ુ ં નથી ગય ુ ં. એની સ ૂ મ િતિ યા
ૂ ર્ ં અ ય રીતે ચા યા જ કરે છે , એ સબધી
ગભમા ં ન હોવી જોઈએ. એને બદલે કશ ુ ં જ નથી
ં ં એને કશી શકા
થ ુ ં એવી િનરાશાત્મક િૃ ં ખોદી કાઢે તો ? એના હાથમા ં કશ ુ ં જ ન
કેળવીને એ બીજને એ જમીનમાથી
આવે. બીજ પોતાન ુ ં કાયર્ કરીને ુ
કરમા ૂ ે જ રી ધીરજ રાખવી જ જોઈએ.
ં પિરણામે એને માટે ખે ત
ૂ ં
દધમાથી દહ કરવા માગનારે ઉતાવળ ન કરવી જોઈએ. એવી રીતે સાધકે પણ ધીરજપવક
ૂ ર્ સાધનામા ં
લીન રહ ે ુ ં જોઈએ. સાધના કરવામા ં આવે છે તે ફળશે એ ચો સ છે પરં ુ સાચસાચ
ે ારે અને કયા
પમા ં ફળશે તે િવશે ચો સપણે કશ ુ ં જ ન કહી શકાય. સાધકે ા રાખવી જોઈએ કે કોઈ પણ કમર્ િન ફળ
નથી જ ુ ં તે માણે સાધના પી કમર્ પણ િન ફળ નિહ જાય અને િનધાિરત
ર્ સમયે પોતાન ુ ં ધારે ું ફળ
આપશે જ. માટે ચીવટપવક
ૂ ર્ સાધના કરતા ં રહવાની
ે ને વચગાળાના વખત દરિમયાન ધીરજને િતલાજિલ
ં ન
આપવાની આવ યકતા છે . સાધકની સમજણ સાચી અને એન ુ ં મનોબળ મજ ત
ૂ હશે તો એ સફળતા તથા
િન ફળતાની વ ચે અડગ રહશ
ે ે, ઉ રો ર આગળ વધશે, અને ધીરજ તેમ જ િહંમત નિહ છોડે. એવા જ

સાધકો કાઈક મહત્વન ુ ં મળવી
ે શકશ.ે
ધીરજનો નાશ થવાના ં
સગો ુ
આવે ત્યારે સાધકે ધીરજ ફરી ધારણ કરવા માટે વાનભવસપ

ુ ે
સત્પુ ષોનો સમાગમ સાધવો, એમના સદપદશોન ું વણ કર ,ુ ં ઈ રની ાથનાનો
ર્ ે , અથવા
આધાર લવો
ાતઃ મરણીય પરમાત્મિન ઠ પ ુ ષોની ે
રક ં
વાણીનો કે સદ્ થોનો વાધ્યાય કરવો. એથી નવી શિક્તનો

સચાર થાય છે ને નવસરથી
ે કતર્ યરત બનવાની દીક્ષા મળે છે .

સતત તથા િનયિમત સાધનાનો ફાળો સાધકના જીવનમા ં ધાયાર્ કરતા ં ઘણો મોટો હોય છે . કટલાક
સાધકો સાધના કરે છે ખરા પરં ુ િનયિમત રીતે કરવાને બદલે કદીક કરે છે ને કદીક નથી કરતા. વ ચે
વ ચે એ માદને વશ થઈ જતા હોવાથી એમનો સાધનાતાર એકસરખો ચા ુ રહવાન
ે ે બદલે ૂ જાય છે .
ટી
એવો માદ ઘાતક ઘાતક ઠરે છે . િનયમપવકની
ૂ ર્ સાધનાન ુ ં મહત્વ સચાર
ુ ુ પે સમજી લઈને એના પાલન
માટે યાસ કરવામા ં આવે એ અત્યત
ં આવકારદાયક છે . િનયિમત સમયે સાધના કરવાથી મન પણ એવી

www.swargarohan.org
સાધના - 93 - ી યોગે ર

સાધના માટે તૈયાર રહ ે છે અને મનની દર એક કારના ઉદા ુ ૂ સ ં કાર બધાય


અનકળ ં છે . રોજરોજ
ૂ ર્ સાધના કરવાથી એની શિક્ત કટલી
િનયમપવક ે બધી વધી જાય છે ને સગીન
ં થાય છે ! આપણે ત્યા ં કહવત

છે કે ટીપટીપ
ે ે સરોવર ભરાય. એવી રીતે રોજ િનયિમત રીતે કરાતી સાધના થોડી હોય તોપણ કાળાતર
ં ે
ઘ ુ ં મો ુ ં પિરણામ પદા
ે કરે છે .

સતત સાધનાનો અથર્ ક્ષણક્ષણની સાધના અથવા બને તટલી
ે વધારે ને વધારે સાધના એવો

લવાનો છે . િદવસના અિધકાિધક સમયને સાધનાત્મક અ યાસમા ં લગાડી દવો
ે જોઈએ. સાધના ત્યે ેમ
જાગે છે પછી સમય આપોઆપ અને વધારે ને વધારે માણમા ં કાઢવાન ુ ં મન થાય છે ; કઢાય છે પણ ખરો.

કટલાક ાતઃ મરણીય ઉત્કટ લગનવાળા સાધનાનુરાગી સાધકોને કે સતોન
ં ે જોઈએ છીએ તો આપણને
અસાધારણ આ યર્ થાય છે . તે િદવસે તો સાધના કરે જ છે પરં ુ રાતનો આખો કે મોટો ભાગ પણ
સાધનામા ં િવતાવે છે . િદવસ ને રાતનો સમ વખત સાધનામા ં ા ં અને કવી
ે રીતે વીતી જાય છે એની
ુ હોય છે . એવા તરવરાટ અને અનવરત
એમને ખબર નથી પડતી. એમને તરવરાટ એવો અદ્ ત
ુ ં મહત્વન ુ ં મળી શકે છે . બીજાઓને એમના જીવનમાથી
અ યાસથી જ એમને કશક ં પદાથપાઠ
ર્ ે
લવાનો છે .
કહ ે છે કે ઉપરાઉપરી હથોડા મારવાથી ચડં પવતો ે
ર્ પણ ભદાઈ જાય અને એમની દરથી ર તા
તૈયાર થાય છે . ઉ જડ ૂ વારવારના
િમ ં સતત બળ ું
યત્નોથી સદર વા ય દ ઉ ાનમા ં પિરણમે છે .

મે મે સિવશાળ ુ
સાગરો પણ પરાઈ ંુ આવાસો બધાય
જાય છે અને એની ઉપર ઉ ગ ં છે . તો પછી માનવનો
વભાવ, માનવન ુ ં મન, સમજપવકની
ૂ ર્ સતત સાધનાથી કમ ુ ે કે કમ
ે ન સધર ે ન ઊધ્વગામી
ર્ બને ? માનવે
એને માટના
ે યત્નોમા ં કોઈ કચાશ ન રાખવી જોઈએ. યત્નો અવ ય ફળે છે ને શાિત
ં આપે છે . સાધક
સતત ં િસ
યત્નો ારા જ સાધકમાથી બને છે .
*
વાસી વાસ શાને માટે શ કય છે તે ૂ જાય તો પોતાના
લી વાસને ભાગ્યે જ સફળ કરી શકે.
વાસ ે ુ ં મરણ તન
ા ં પહ ચવા માટે છે તન ે ે સદાય રહ ે ુ ં જોઈએ. એન ુ ં મરણ ન રહ ે તો તે અધવ ચે

અટકી જાય અથવા આડમાગ વળી જાય એવો સભવ રહ ે છે . વાસના યોજનન ુ ં કે ગત
ં ય થાનન ુ ં સતત

મરણ એની શિક્ત તથા સાધન-સામ ીનો સમ્યક્ રીતે સદપયોગ કરવામા ં મદદ પ બને છે . પોતાના
ુ ન પહ ચે ત્યા ં સધી
ં ય થાન સધી
ગત ુ એ ુ
ૂ ર્ ુિત નથી સમજતો અને કશળતાપવક
વાસની પણા ુ ૂ
ૂ ર્ અનકળતા
કે ૂ ં
િતકળતામાથી પસાર થતો આગળ વધે છે . આત્મિવકાસની અણમોલ સાધનાન ુ ં પણ એ ુ ં જ સમજી

લવાન ુ ં છે . સાધકે એ સદર
ું ુ
સખકારક ં
શાિત દાયક સાધના વાસ શા માટે શ કય છે , એન ુ ં યોજન શ ુ ં છે
અથવા એ ારા શ ુ ં મળવવાન
ે ુ ં છે તે બરાબર યાદ રાખ ુ ં જોઈએ. સાધનાન ુ ં યોજન ુ
લાઈ જાય તો
સાધના બી ભળતે માગ ચડી જાય અથવા અધવ ચે જ અટકી જાય. એ ુ ં પણ બને કે સાધકની િુ
બગડી જાય અને એને લીધે સાધક બીજી ભળતી વ ુ
ઓને સાધનાન ુ ં ધ્યય
ે સમજીને સપાદન
ં કરે અથવા
ઉપાસે. સામાન્ય અથવા અસામાન્ય િસિ સં ાિપ્તને જ સાધનાન ુ ં સારસવર્ વ સમજી બસ
ે ે. એને લીધે એની
ૃ ૂ ર્ સાધના ન કરતો હોય તો
શિક્ત તથા સાધના-સામ ી પણ બીજી તરફ વળી જાય. સાધક જો જાગિતપવક
ુ ૂ તથા
અનકળ ૂ બન
િતકળ ં ે ુ ૂ પિરિ થિતથી કોઈ
કારની પિરિ થિતઓની અસર નીચે આવી જાય છે . અનકળ

www.swargarohan.org
સાધના - 94 - ી યોગે ર


વાર અહકારી કે માદી બને છે ને ૂ પિરિ થિતથી િનરાશ, નાસીપાસ તથા ભયભીત.
િતકળ વાસની સફળ
ૂ ર્ ુિત કરવાન ુ ં કાયર્ એને માટે છક
પણા ે જ કિઠન બની જાય છે . ુ સાધનાત્મક
યા ં સધી ૂ ન
યોજનની પિત
ુ સાધકે સાધના વાસ ચા ુ જ રાખવો જોઈએ. અહિનશ યાદ રાખ ુ ં જોઈએ કે એ
થાય ત્યા ં સધી વાસ
શાને માટે છે , એ ારા શ ુ ં સાધવાન ુ ં છે , કવી
ે રીતે સાધવાન ુ ં છે , કટલા
ે માણમા ં સધાય ુ ં છે કે નથી સધાય,ુ ં
ે નથી સધાય,ુ ં અને
કમ ં સધાય ુ ં છે તે પોતાના સાધના વાસને અન ુ પ છે કે નિહ. એવી આત્મજાગિત
કાઈ ૃ
કે ધ્યય
ે ૃ સદા
િત ેય કર ઠરે છે .
*
આત્મિવકાસની અિભ િચવાળા સાધકે અહતામાથી
ં ં ુ
િક્ત ે
મળવીન ે ન ાિતન બનવાની કોિશશ

કરવી જોઈએ. આરભમા ં એવી કોિશશ કરવી પડશે તોપણ પાછળથી એની આવ યકતા નિહ રહે. સાધકને

માટે ન તા કે સરળતા સહજ થશે. સાધનામા ં અવનવા અનભવ થતા ં કે િવલક્ષણ િવ િત
ૂ અથવા ાન

સાપડતા ં અહકાર
ં ે થવાનો સભવ
પદા ં ે હોય છે . એવા
રહતો ૂ , સ ૂ મ, સામાન્ય કે અસામાન્ય અહકારના
ળ ં
િશકાર ન બનાય તે માટે સાધકે ક્ષણક્ષણ
ે ે જા ત રહ ે ુ ં જોઈએ.

અહકાર અ ાનને લીધે જ પદા
ે થાય છે . ની દર અિણશ ુ આત્મ ાન હોય છે એ અહકારી
ં નથી
બની શકતો. છતા ં યારે પણ અહકારનો
ં ે થાય કે
ભાવ પદા બળ બને ત્યારે સાધકે ાથનાનો
ર્ આધાર
ે . પરમાત્માની
લવો ાથનામા
ર્ ં અસાધારણ શિક્ત છે . એનો આધાર અહકાર
ં ુ ર્ ુ
વા દગણોન ૂ કરવામા ં
ે દર
મદદ પ બને છે . એ ઉપરાત
ં , અહકારમા
ં ં અટવાવાનો અવસર આવે ત્યારે બીજા લોકો ર મહાન
ાતઃ મરણીય સાધકો, િસ ો કે સતોન
ં ુ ં મરણ કર ુ ં અને િવચાર ુ ં કે એમણે સાધનાના કવા
ે ં સવ મ
િશખરો સર કયાર્ છે ! એમની આગળ આપણો િહસાબ તો કશો જ નથી. આપણા સાધનાની ને િસિ ની કશી
જ િવસાત નથી. આપણે તો હ ુ બ ૂ આગળ વધવાન ુ ં છે . સાધનાના ં અનકિવધ
ૂ બ ે અસાધારણ ઉ ચો ચ
ગ ુ િશખરો પર પહ ચવાન ુ ં છે . એટલે આપણો અહકાર
ં નકામો છે . આપણે ન ાિતન બનીને અહિનશ
આગળ વધ ુ ં જોઈએ. એવી રીતે િવચારવાથી અહકારન
ં ે ઓગાળવામા ં ને શાત
ં કરવામા ં મદદ મળે છે .
ાનનો, તપનો, સાધનાનો, િસિ નો, પદનો, ં
િત ઠાનો, આ મનો - કશાનો અહકાર નથી ટકી શક્તો.
*
માદ સાધકનો શ ુ છે . ે ે સ ુ યવિ થત રીતે સાધના નથી કરી
માદી હોય છે તે સારી પઠ
શકતો. એટલે સાધકે માદનો પિરત્યાગ કરવો જ ર ો. એક જ જન્મમા ં અને એ પણ બનતી વહલી
ે તકે
ું
આત્મિવકાસની સદર સાધનાનો આધાર લઈને આગળ વધવાની આકાક્ષા
ં રાખે છે તે પોતાના માદનો
પિરત્યાગ કરીને, સઘળી શિક્તઓને એકઠી કરીને, િતપળે સવર્ થળે ને સઘળા સજોગોમા
ં ં ચીવટપવક
ૂ ર્ કામે
લાગે તે જ રી છે . એણે જીવનના પમા ં મળલા
ે ૂ
અ લખ વણસમયનો
ર્ ુ
સદપયોગ કરીને બને તટલા

આગળ વધવાન ુ ં ધ્યાન રાખ ુ ં જોઈએ. એ વણર્ સમયને કોઈ કારણે બરબાદ ન બનવા દવો
ે જોઈએ.
*
આત્મિનરીક્ષણન ુ ં થાન સાધકના જીવનમા ં ૂ જ મહત્વન ુ ં છે .
બ ણે આગળ વધ ુ ં છે એણે
આત્મિનરીક્ષણ કર ુ ં જ ર .ું આત્મિનરીક્ષણની ટવ
ે પાડવાથી પોતાની ુ ઓને પકડી અને દોષોને સધારી
િટ ુ

www.swargarohan.org
સાધના - 95 - ી યોગે ર

શકાય છે . આત્મિનરીક્ષણ કરનારે પોતાની જાતન ુ ં િનરીક્ષણ કરીને બસી


ે ે
નથી રહવાન ;ુ ં પરં ુ જીવનની
િવશિુ માટે યત્નો આદરવાના છે . ત્યારે જ આત્મિનરીક્ષણ સપણ
ં ૂ ર્, સફળ અથવા સાથક
ર્ બને છે .
આત્મિનરીક્ષણ ારા સાધક પોતાની જાતન ુ ં સ િચત
ુ અવલોકન અથવા ૂ યાકન
ં કરી શકે છે અને
પિરણામે િમ યા ભાવો કે યાલોને ત્યાગીને ન બને છે . એની શિક્તનો એને યાલ આવતા ં એનો

સદપયો ગ કરી શકે છે . બીજા એને માટે ગમે તે માનતા હોય તોપણ એ પોતાને સારી પઠ
ે ે ઓળખે છે અથવા
પોતાની વા તિવકતાને સમજી શકે છે . વા તિવકતાન ુ ં એ ુ ં દશન
ર્ એને કાયમને માટે આગળ વધારે છે .
*
સાધકન ુ ં ં
તર મહત્વાકાક્ષાથી ઊછળ ુ ં જોઈએ. પોતે અપનાવલી
ે કે આરભલી
ં ે ર્ ં
સાધનાના માગમા
વધારે ને વધારે માણમા ં આગળ વધીને સિં સિ ના સવ મ િશખર પર પહ ચવાની એની તમ ા હોવી
જોઈએ. એને એ ુ ં લાગ ુ ં જોઈએ કે ુ ં િદન િતિદન આગળ વધીને થમ કક્ષાની ાિપ્ત કરીશ. પોતાના
આદશ ને ચા રાખીને ઉત્સાહપવક
ૂ ર્ ઉ રો ર આગળ વધનારો સાધક એ આદશ ની ાિપ્ત અવ ય કરી લે
છે ને જીવનને ધારલો
ે આકાર આપી શકે છે . એને માટે કશ ુ ં અશ ૃ
નથી રહ ે .ુ ં એની ઉપર ઈ રની કપા
વરસી રહ ે છે . ના મનમા ં ઉ મ ં નથી તે કશ ુ ં જ ન ધપા
કારની મહત્વકાક્ષા ં
નથી કરી શકતો. સસારમા ં

થયલા સવ મ ં
કારના સતોના ં
જીવન સગોનો ુ
સ િચત િવચાર કરીને અને એમાથી
ં ેરણા મળવીન
ે ે
પોતાના જીવનને ઉ મ બનાવવાનો યત્ન કરવો જોઈએ. એવો યત્ન સદા ક યાણકારક થઈ પડે છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 96 - ી યોગે ર

૧૮. સાધનામા ં ેરણાઓ

આધ્યાિત્મક સાધનાને માગ આગળ વધનારા સાધકોને ે ુ ં વ પ કે ુ ં હોય છે તે


ેરણા થાય છે તન
ં ં મોટામોટા સાધકો, સતો
સબધી ં , પિડતો
ં અને િવ ાનોમા ં પણ ગરસમજ
ે વત છે . એ ે
રણાઓ ે
કવી રીતે
થાય છે , કયા પની થાય છે , કોના તરફથી થાય છે , ને ારે થાય છે , એનો સાચો અને પ ટ યાલ
ં ઓછા અ યાસીઓને હોય છે . તમા
અત્યત ે ં તમનો
ે દોષ પણ નથી. કારણ કે ેરણાઓનો આખો િવષય
અિતસ ૂ મ, અટપટો અથવા અન ુ િત
ૂ પર આધાર રાખનારો છે . સાધનાની સપાટી પર તરનારા માણસોને
એના રહ યની સમજ નથી પડતી. િુ ના વૈભવવાળા, સ ૂ મ િવચારશિક્તવાળા કે પાર િવનાના

પાિડત્યવાળા ે ઉકલી
માણસો પણ એનો ભદ ે નથી શકતા. આચાય ને ઉપદશકોન
ે ે માટે પણ એ એક સમ યા
જ બની રહ ે છે . મા અન ુ િત
ૂ અને ડી અન ુ િતવાળા
ૂ ચી ે
ણીના કોઈ િવરલ સાધકો જ એની

વા તિવકતાનો અનભવ કરી શકે છે અને એને સમજી શકે છે . અન ુ િતની
ૂ સાથે સબધ
ં ં રાખનારા અથવા તો
અન ુ િત
ૂ પર આધાર રાખનારા િવષયને સાધારણ કે અસાધારણ િુ વાળા માણસો સમજી ન શકે અને એ
ે ે એ સાવ વાભાિવક છે .
બાબત ભળતો જ અિભ ાય આપી બસ
*

કટલાક માણસો ેરણાને મનની િૃ માને છે . મનમા ં િૃ , િવચાર કે ભાવ પદા
ે થાય તન
ે ે

રણા તરીકે વધાવી લે છે તથા તે માણે ચાલે છે . બીજા કટલાક
ે માણસો એથી આગળ વધીને એ ુ ં માને
છે કે બધી જાતનો િવચાર, ભાવ તમ
ે જ બધી જાતની િૃ ઓ નિહ, પરં ુ મનની શાત
ં અથવા તો

ચચળતારિહત અવ થામા ં કટનારા િવચાર, ભાવ અને આિવભાવ
ર્ પામનારી િૃ ઓને જ ેરણા કહી
શકાય. તે માણે ચાલ ુ ં સદા ે કર હોય છે . એ ઉપરાત
ય ં એક ીજા વગના
ર્ માણસો પણ છે એમ
સમ છે કે મન િનમળ ુ
ર્ થાય છે કે સત્વગણી બને છે ત્યારે તની
ે દર સાચા િવચાર, ભાવ અને સાચી
િૃ ઓ ઉદય પામે છે એ જ ેરણા કહવાય
ે છે . પરં ુ ેરણાન ુ ં વ પ એટ ું બ ુ ં સવર્-સાધારણ કે સામાન્ય
છે એ ુ ં માની લવાની
ે ૂ કોઈ ન કરે .
લ ે
રણા , ે
તઃ રણા અથવા ઈ રી ે ણાને મન સાથે
ર ટલો માની

લવામા ં આવે છે તટલો
ે ને તવો
ે ં ં નથી હોતો. એન ુ ં વાહન મન બને છે કે મનનો આધાર લઈને એ
સબધ
કટે છે એ સા ુ ં છે , પરં ુ મન એની ુ ય ૂ નથી હો .ુ ં એ અતી ન્ ય અથવા તો મનની પારના
ીડા િમ
ે ં
દશમાથી કટે છે , પરમાત્મામાથી
ં પદા
ે થાય છે , પરમાત્મા તરફથી ાપ્ત થાય છે , અને મન તો એનો
પડઘો પાડે છે કે એને ઝીલવાન ુ ં સાધન બને છે એટ ું જ. મન એની આધાર િમ
ૂ ભલે હોય, પરં ુ ઉદ્ ભવ
ૂ કે જનની તો નથી જ. એટલે
િમ ેરણાનો સમ ં ં મનની સાથે જોડવામા ં
સબધ ૂ થાય છે એ યાદ

રાખવા ુ ં છે .
મનની દર િવચારો, ભાવો કે િૃ ઓની સ ૃ ટ થાય છે , અથવા તો મન સકં પ-િવક પ કરે
છે અને એની દરથી ે
રણાઓ થાય છે , તના ૂ
ળમા ુ -અરુિચ, મમતા-િનમમતા
ં મનની રિચ ર્ ં
, અહતા
ે જ આસિક્ત-અનાસિક્તની
તમ િૃ ઓ કામ કરતી હોય છે . એમની જ એ ુ પણ
િતિ યા હોય છે . એ શભ
ુ પણ હોય, સત્ય પણ હોય અને અસત્ય પણ હોય, મગલ
હોય અને અશભ ં પણ હોય અને અમગલ
ં પણ હોય;

www.swargarohan.org
સાધના - 97 - ી યોગે ર

ં ં
એ સબધી કોઈ એકધારું અથવા ચો સ ધોરણ નથી બાધી
ં શકા .ુ ં મનની શાત
ં દશામા ં પણ ભાવો,
િવચારો, િૃ ઓ, ઈ છાઓ અને રણાઓ ઊઠે છે એમન ુ ં પણ એ ુ ં જ છે . એમને ેરણા, તઃ ેરણા કે
ઈ રી ેરણાન ુ ં નામ આપ ુ ં એ ેરણાના ૂ રહ યને ન સમજવા
ળ ુ ં છે , એટ ું જ નિહ પણ ેરણાના
ગૌરવને નીચે ઉતારવા ુ ં છે .
*

રણા , ે
તઃ રણા કે ઈ રી ે
રણાની ાિપ્ત અથવા અન ુ િતન
ૂ ે માટે મનની િનમળતા
ર્ તો એક
અિનવાયર્ શરત છે જ. િકન્ ુ તે ઉપરાત ુ
ં મનથી અતીત અવ થાનો અનભવ પણ આવ યક છે . મનથી
અતીત અવ થામા ં અવગાહન કરવાથી પરમાત્માના પરમ કાશની સાથે સબધ
ં ં થાિપત થાય છે . એવો
ં ં
સબધ થાિપત થયા પછી ને સ ુ ઢ બન્યા બાદ પરમાત્માની પરમ ુ
ાનશિક્તનો અનભવ થાય છે .
પરમાત્મા પરમ કે પણ
ૂ ર્ ાનના તીક પ હોવાથી, એ ાનના િતધ્વિન કોઈ-કોઈ વાર પરમાત્મદશ
પ ુ ષોના િદલમા ં પડવા માડ
ં ે છે . પરમાત્મા એવી રીતે એમને માગદશન ૂ
ર્ ર્ આપે છે , સચના ૂ પાડે છે કે
પરી
આવ યક ાન પહ ચાડે છે . એ ૂ
ાનને, સચનાન ે, માગદશનન
ર્ ર્ ે કે માિહતીને ેરણા કહવામા
ે ં આવે છે . બધા
જ ચી કક્ષાના સાધકો કે પરમાત્મદશ પ ુ ષો ુ
ેરણાના એવા અનભવમાથી
ં પસાર થાય જ છે એમ નથી
સમજવાનુ.ં ેરણાના ુ અને અલૌિકક અનભવો
ૂ પાડનારા રહ યમય, અદ્ ત
સ તા પરી ુ તો પરમાત્મદશ
પ ુ ષોમાથી
ં પણ કોઈ અિતધન્ય, િવરલ પ ુ ષને જ થતા હોય છે . બીજાને તો તમની
ે ક પના કે સમજ પણ
નથી હોતી. પરમાત્માનો સાક્ષાત્કાર ન કરી ૂ ે , અતી ન્ ય અવ થાએ આ ઢ ન થયલા
કલા ે આત્માઓને પણ
કોઈક વાર અપવાદ પે ે
રણાના ુ
અસાધારણ અનભવો થતા હોય છે . એવા ં ં પણ કોઈક વાર જોવા
ટાતો
મળે છે ખરા.ં ં ના ુ ક અને સ ૂ મ યિક્તગત અન ુ િતનો
ેરણાનો િવષય એવી રીતે અત્યત ૂ ે ે
હોઈન,ે તન
સહાન ુ િતથી
ૂ ં ં સમજનારા માણસો ભાગ્યે જ મળી શકે. મળે કે ન મળે તોપણ, િવષય
તથા સાગોપાગ

નીક યો છે ત્યારે સાધનાની સ િચત ે
સવા કરવાની ુ
ટએ, મારા અનભવના આધાર પર આટલો કાશ
પાડી ર ો .ં સાચા સાધકોને એની મદદ મળશે એવી આશા છે .
*

રણાના ાકટ ન ુ ં વ પ એક જ સર ું નથી હો ુ ં. એના ાકટ ના ે પડે છે . એ
કારમા ં ફર કાર
ૃ ્ -પથક
પથક ૃ ્ હોય છે . છતા ં પણ હોય છે છક
ે જ વા તિવક અને અત્યત
ં આનદદાયક
ં અને શાિતકારક
ં . કોઈ
વાર ઈ ટન ુ ં દશન ૃ
ર્ થાય છે તથા એ સાધકની સાથે વાત કરે છે . તો કોઈ વાર કોઈ કતકામ િસ ં
સત
મહાત્મા કે મહાપ ુ ષ એની સામે કટ થાય છે તમ
ે જ જ રી સચના
ૂ ર્ ર્ આપે છે . કોઈક વાર એ ુ ં
કે માગદશન
પણ બને છે કે કવળ
ે ૂ
સચના કે આ ા જ સભળાય
ં છે અને આપનારન ુ ં દશન
ર્ નથી થઈ શક ,ુ ં તો કોઈક

વાર શ દો સભળાતા નથી પરં ુ લખાયલા
ે હોય છે તે વચાય
ં છે . એ બધા ે
રણાના િભ િભ કારો જ છે .

રણાના ુ
એવા અનભવો ૃ દશામા ં પણ
વપ્નાવ થામા,ં ધ્યાન અથવા સમાિધની અવ થામા ં અને જાગિત
થતા હોય છે . એ ુ
ણે અવ થાના અનભવો ઉ રો ર ઉ મ છે એમ કહી શકાય.
*

www.swargarohan.org
સાધના - 98 - ી યોગે ર


રણાનો એ બધા કારો કરતા ં િનરાળો ને ચિડયાતો એક બીજો કાર પણ છે . સાધક, અ યાસી,
ભક્ત કે યોગી યારે પરમાત્માની સાથે એક પતા સાધી લે છે ત્યાર પછી એના જીવનમા ં અવ થાના ભદ

નથી રહતા ૃ
ે . પરમાત્માની સાથે જાગિતની સહજ દશામા ં એનો કાયમી સબધ
ં ં બધાઈ
ં જાય છે . પિરણામે,

જાગિતદશા દરિમયાન પણ, કોઈ પણ િૃ કરતા ં ને કોઈપણ ે
દશમા ુ
,ં ઈ છાનસાર પરમાત્માની ેરણા

એ મળવી શકે છે . એન ુ ં સમ ત જીવન અને એની બધી જ િ યાઓ પરમાત્માની ઈ છા, સચના
ૂ , આ ા કે

રણા માણે જ ચા યા કરે છે . ભાગ્યે જ કોઈ િવરલ મહાપ ુ ષ િવકાસની એવી ઉ મો મ અલૌિકક
અવ થાએ પહ ચી શકે છે . જીવન પછીથી ં , પરમાનદમય
શાત ં , ુ
ક્ત ૃ
ને કતાથ ર્ બની જાય છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 99 - ી યોગે ર

ુ ં
૧૯. નાદાનસધાનની સાધના

(૧)
ુ ં
નાદાનસધાનની ે કે ઉપિનષદકાળ
સાધના વદ ુ
ટલી પરાણી છે ઉપિનષદમા ં એ સાધનાનો િનદશ
મળી રહ ે છે . એટ ું જ નિહ, એન ુ ં િવગતવાર વણન
ર્ પણ આવે છે . એટલે એ સાધનામા ં અત્યત
ં ાચીન
ે તો હતો, અને એ સાધના અવાચીન
કાળથી રસ લવા ર્ નથી, એની ુ
તીિત થાય છે . યોગા યાસની રિચવાળા
સાધકોએ એ સાધનાન ુ ં ુ ં સશોધન
ં કય ુ હ ુ ં એ ુ ં જાણવા મળે છે .
ુ ં
નાદાનસધાનની સાધના એવી રીતે ભારતના ભ ય અતીત કાળનો ઉ જવળ અને અમર વારસો છે .
પરં ુ એ સાધના છે શ ુ ં ? એન ુ ં રહ ય શ ુ ં છે ? એન ુ ં ફળ શ ુ ં છે ? અને એની િ યા કઈ જાતની છે ? એ ો
વાભાિવક રીતે જ ઉત્પ થાય છે . એમનો ઊડતો િવચાર કરી લઈએ.
યોગા યાસ ારા સાધકની દર ું
યારે કડિલની ૃ થાય છે ત્યારે તના
શિક્તની જાગિત ે શરીરમા ં

કટલાક ર્ થાય છે . એને લીધે એને કટલાક
ં પિરવતનો ે ુ
અવનવા અનભવો ુ
થાય છે . એ અનભવોમાના
ં કટલાક

સાધારણ હોય છે તો કટલાક
ે અસાધારણ પણ હોય છે . કોઈ કોઈ અ તપવ
ૂ ૂ ર્ અિનવચનીય
ર્ ુ
અનભવો સાધકને
અજાયબીમા ં પણ નાખી દે છે . નાદના આિવભાવનો
ર્ ુ
અનભવ પણ એવો જ છે . સાધકને પોતાના કાનમાથી

એકાએક, અખડં, અનવરત અને અિતશય ઉ ચ વરે ં
નાદ સભળાય છે તે પણ એને આ યમા
ર્ ં ગરકાવ
કરી દે છે . એ નાદ એની પોતાની ર્ પામીને કાન
દરથી આિવભાવ ારા ે જ
ગટ થતો હોય છે . એ છક
સ ૂ મ હોવાથી બીજા કોઈને નથી સભળાતો
ં ; પરં ુ એને પોતાને જ સભળાતો
ં ં
હોય છે . આરભમા ં એ અત્યત


જોરથી સભળાય છે , અને પછી મે મે મદ
ં પડીને છક
ે જ ધીમો બની જાય છે . આરભમા
ં ં એ સભળાય
ં છે
ં , અને છવટ
પણ ડાબા કાનમાથી ે ે જમણા કાનમાથી
ં સભળાવા
ં લાગે છે . એક વાર શ થયલો
ે નાદ પાછળથી
કોઈ કારણે બધ
ં પણ પડી જાય છે .
એવી રીતે સાધનાના પિરણામ પે ં
નાદ સભળાય છે તે નાદ દસ કારના હોય છે એ ુ ં યોગના

થોમા ં કહવામા
ે ં આ ય ુ ં છે . કોઈ વાર તે નાદ ઘટં વો લાગે છે તો કોઈ વાર તમરા ં
વો, કોઈ વાર શખ
વો, વીણા ં
વો, વાસળી વો, તો કોઈ વાર ૃ ં
દગ વો; કોઈવાર વાદળની ગ ના વો, અને કોઈ વાર
ચકલા વો, પખાજ વો કે ણવને મળતો વર સભળાય
ં છે . એ નાદની ુ ય અવ થા ચાર છે એવો
ે યોગના
ઉ લખ ં
થોમા ં કરવામા ં આ યો છે : આરભાવ
ં થા, ઘટાવ થા, પિરચયાવ થા અને િન પત્યવ થા.
દયમા ં રહલી
ે ં
િથનો ે થતા ં
ભદ ં
નાદ સભળાય છે તન
ે ે નાદની આરભાવ
ં થા કહ ે છે . કઠમા
ં ં રહલી

િવ ુ િથન
ં ુ ં ભદન
ે થતા ં ં
નાદ સભળાય છે તે નાદની ઘટાવ થા છે . ૂુ
કિટમા ે રુ
ં રહલી ં
િથન ુ ં ભદન
ે થતા ં

નાદ સભળાય છે તે નાદની પિરચયાવ થા છે અને રં મા ં નાદની િ થરતા થાય છે તે નાદની
િન પત્યવ થા છે .

નાદની જાગિતન ે માટે કટલક
ે ે ઠકાણ
ે ે િનયિમત અ યાસ પણ કરવામા ં આવે છે . સાધકો ષ ુ
ખી
ુ ાનો અ યાસ કરે છે , અથવા તો બન ં ે િછ ોને બધ
ં ે હાથની ત નીઓની મદદથી કાનમા ં બન ં કરીને એવી
રીતે ઉત્પ થતા નાદન ુ ં વણ કરે છે . એ પ િત પણ શ આતને માટે સારી છે એમા ં શકા
ં નિહ. એ પ િત

www.swargarohan.org
સાધના - 100 - ી યોગે ર

આગળ જતા ં મદદ પ થઈ પડે છે . પછી તો નાદ આપોઆપ જ ઊઠવા માડ


ં ે છે એટલે બહારના કોઈ પણ
કારના અ યાસની આવ યકતા નથી રહતી ુ
ે . એક વાર સચારુ પે શ ે
થયલો નાદ સમ ત જીવનપયત
ચા ુ રહ ે છે . દશ
ે , કાળ કે સજોગો
ં એને કોઈ જાતની અસર નથી પહ ચાડી શકતા કે એને બધ
ં પણ નથી
કરી શકતા. યોગી એને ે પળે પોતાની
ત્યક દર સ ૂ મ રીતે ગટ થતો અને શાત
ં થતો સાભ
ં ળી શકે છે .
એ નાદ શરીરની દરથી યારે સૌથી પહલા
ે ં ગટ થાય છે ત્યારે કટલો
ે ં
બધો આનદદાયક થઈ
ૂ ી જાય છે . એના
પડે છે ? સાધક એના રસમા ં બ ગે ગમા ં એક ર્ ય ઉત્સાહ ફરી વળે છે .
કારનો અવણની

એ પોતાની જાતને ધન્ય માને છે . એ અનભવની ુ હોય છે .
અસર એટલી બધી અસાધારણ અને અદ્ ત
છતા ં પણ, એ નાદના આિવભાવના
ર્ ં
આનદમા ંજ ૂ
બી જઈને બસી
ે રહવાથી
ે કે નાદના ાકટ ને જ
ં સમજી લવાથી
સવર્ કાઈ ે જ રી હ ે ુ નિહ સરે . નાદન ુ ં ાકટ ં ઉપયોગી એને આશીવાદ
અત્યત ર્ પ વ ુ
ૃ ૃ
હોવા છતા ં એનો આધાર લઈને આગળ વધ ુ ં પડશે. ત્યારે જ જીવન કતકત્ય કે સફળ બની શકશે. નાદન ુ ં
ાકટ થયા પછી નાદન ુ ં ે
વણ કરવાનો અ યાસ કળવવો પડશે. એકાત
ં અને શાત
ં થાનમા ં બસીન
ે ે
િૃ ને ર્ ુ કરીને નાદના સતત
ત ખ વણમા ં લગાડવી પડશે. એવા ઉત્સાહપવકના
ૂ ર્ સતત ને િનયિમત
અ યાસ ારા મનની િ થરતામા ં મદદ મળશે. નાદન ુ ં અનસધાન
ુ ં એ જ છે . િ થર અથવા તો એકા થયે ું
ં ે વખતે અને એક ધન્ય ક્ષણે લય પામશે, ત્યારે શરીરન ુ ં ભાન સપણપણ
મન લાબ ં ૂ ર્ ે ુ
લાઈ જશે, અને
સમાિધદશાની ાિપ્ત થશે. આખરે અ યાસ મે મે બળવ ર બનતા ં આત્મદશનનો
ર્ લાભ મળશ,ે ને જીવન
ુ ં
ધન્ય થશે. નાદાનસધાનનો ુ ય લાભ તો એ જ છે , પરં ુ એ લાભ પહલા
ે નં ા વચગાળાના વખતમા ં અને

એ લાભ થયા પછીના કાળમાં, બીજા પણ કટલાક ે લાભો થતા રહશ
પટા ે ે. એમને િવશષ ુ
ે અનભવો કહી

શકાય. એ અનભવો અને આત્મદશનનો
ર્ ુ
ક યાણકારક અનભવ જીવનને અવન ુ ં અથવા અલૌિકક બનાવી
ે ે.
દશ
એટલે ના જીવનમા ં નાદની શ આત થઈ ૂ છે તના
કી ે ૃ
પર ઈ રની કપા છે એમ સમજી લે .ુ ં
એના હાથમા ં આત્મિવકાસન ુ ં એક મહા ૂ યવાન સાધન કે હિથયાર આવી ગય ુ ં છે . એન ુ ં કામ બીજા કરતા ં
માણમા ં સહ ે ું બની ગય ુ ં છે એ સા ુ ં છે . પરં ુ ુ ં
ૂ ે ૂ પિરત્યાગ કરીને નાદના અનસધાનના
માદનો પરપરો
અ યાસમા ં એણે વધારે ને વધારે રસ લવો
ે ે ે. હાથમા ં આવે ું સાધન કોઈ પણ
રહશ કારના વપરાશ
િવનાન ુ ં ન રહી જાય તે ખાસ જો ુ ં રહશ
ે ે.
*
ુ ં
નાદાનસધાનન ુ
ે સરતશ દયોગને નામે પણ ઓળખવામા ં આવે છે . યોગીઓનો એ ઢ યોગ છે .
ુ ં
નાદાનસધાનની સાધનાન ુ ં રહ ય એમા ં સારી પઠ ુ ’ એટલે મનની
ે ે સમાઈ જાય છે . 'સરત િૃ અને શ દ
એટલે નાદ. મનની િૃ ને નાદની ે
દર જોડી દવી અથવા મનની િૃ ને શ દની સાથે સિમિ
ં ત કે

એકાકાર કરી દવી ુ
તે સરતશ દયોગ છે , નાથસ ં દાય ને કબીરપથમા
ં ં એ યોગન ુ ં અથવા નાદાનસધાનન
ુ ં ું
મહત્વ વધારે હ .ુ ં કબીરે પલા
ે િસ પદમા ં 'કહત કબીર આનદ
ં ભયો હૈ બાજત અનહદ ઢોલ’ એમ કહીને

ઢોલના નાદ સભળાય છે એનો ઉ લખ ુ ં
ે કય છે ને નાદાનસધાનની સાધના તરફ ુ
ગિલિનદશ કરી બતા યો

www.swargarohan.org
સાધના - 101 - ી યોગે ર

છે . દરથી ઊઠનારા નાદને કોઈ હદ, મયાદા


ર્ કે સીમા નથી હોતી. એ અબાિધત રીતે ચા યા કરે છે . એટલા
માટે એને અનહદ નાદ કે અનાહત નાદ પણ કહવામા
ે ં આવે છે .

નાદાનુસધાનની સાધના સાધકોને માટે અ લખ
ૂ ર્ પ હોવાથી સદા આવકારદાયક છે .
આશીવાદ
એની ભલામણ આપણે સાધકોને માટે જ ર કરીશ.ુ ં અનભવી
ુ પ ુ ષોના માગદશન
ર્ ર્ ુ
જબ એ સાધનામા ં
આગળ વધવાન ુ ં િહતાવહ લખાશ
ે ે.

(૨)
ુ ં
નાદના રહ ય અને નાદાનસધાનની સાધના િવશે િશવ તથા પાવતીનો
ર્ ુ
િશવપરાણમા ં ર ૂ થયલો


સવાદ ં રહ યમય અને રિસક છે . એ સરસ સવાદમા
અત્યત ં ં શકર
ં ે નાદસબધી
ં ં કાશ પાડ ો છે એ આ
ર ોઃ
ે , યોગીઓના િહતની એક ગ ુ
'હ ે દવી વાત તને ક ુ ં ં તે સાભળ
ં . યોગવે ા પ ુ ષે એકાતમા
ં ં
ધકારવાળા થાનમા ં શ યા પર અથવા બી ુ
સખાસન ે
પર બસીને યોગનો આરભ
ં કરવો. ૂ
ગઠાની
બા ૂની ં ે કાનમા ં એક પહોર ઘાલી રાખવાથી ઉદરના અિગ્નથી ઉત્પ
ગળી બન ે શ દ સાભળવામા
થયલો ં ં
આવે છે . ઉદરના અિગ્નને ે
દીપ્ત કરવાથી પટમા ં પડે ું અ પચી જાય છે . રોગનો નાશ થાય છે .

એકાતમા ુ
ં રોજ બે ઘડી સધી ં ે છે તે
ઉદરના અિગ્નથી થતો શ દ સાભળ ૃ ું
ત્યજય બને છે . પોતાની

ઈ છાનસાર તે જગતમા ં ફરે છે તથા િસિ ને પામે છે . ચોમાસામા ં ગ નારા મઘની
ે મ તઃશરીરમા ં
અિગ્નથી થનારા નાદને યોગમાગથી
ર્ જાણીને સાભળનાર
ં ં
સસાર ં ં
પી બધનમાથી ુ
િક્ત ે
મળવ ે છે .
શ દ નો િવચાર કરનારા યોગીઓ સ ૂ મ ાનના અિધકારી બને છે . માટે િન ા અને આળસ પી
ુ ે
મહાિવ ન કરનાર શ ન યત્નથી જીતી રાતના સમયે શ દ નો િવચાર કરવો. એથી ૃ ન ુ ં શરીર પણ

ઢ તથા યવાન થાય છે .’
'અ યાસથી શ આતમા ં ઘોષ સભળાય
ં છે એ આત્માની શિુ કરે છે તથા યાિધને હરે છે . બીજો

કાસાનો ં
શ દ સભળાય છે , તે ાણની ગિતને રોકે છે તથા અિન ટન ુ ં િનવારણ કરે છે . ીજો શ ગળીનો શ દ

સાભળવામા ં આવે છે . એ પછી ઘટાનાદ
ં થાય છે . એથી સવર્ દવતાઓન
ે ુ ં આકષણ
ર્ થાય છે . એ નાદમા ં

આસક્ત થયલી યક્ષ અને ગધવની
ં ર્ કન્યા વી િસિ ુ
ઈ છાનસાર િસિ ં
આપે છે . પાચમો વીણાનો નાદ

સભળાય ૂ
છે ત્યારે દરની વ ુ દખાય
ે છે , અને સવર્ પ ુ ં સાપડ ું ુ
ં ે છે . દદિભનો ં
શ દ સભળાતા ં યોગીન ુ ં ૃ ત્વ
તથા ત્ય ૂ થાય છે .
ૃ ુ દર હ ે દવ
ે ે રી, શખનો
ં ુ
ં ળવામા ં આવે છે ત્યારે ઈ છાનસાર
નાદ સાભ ફળ મળે છે .
યોગી યારે મઘના
ે ં ે છે ત્યારે સવ
વો શ દ સાભળ તથા સવર્ પ થઈને ઈ છા માણે પ લઈ શકે છે .
નવ શ દનો ત્યાગ કરીને ઓમકારન ુ ં ધ્યાન કરનાર યોગી પ ુ ય અને પાપથી નથી લપાતો
ે ં
. સસારમા ં રહવા


છતા ં એ સદા અિલપ્ત રહ ે છે .’ (િશવપરાણ ં )
, અધ્યાય ૪૭ માથી

* * * * *

www.swargarohan.org
સાધના - 102 - ી યોગે ર

૨૦. દૈ વી શિક્તન ુ ં અવતરણ

દૈ વી શિક્તનુ ં અવતરણ શ છે ખરું ? કટલાક


ે ે , સાધનામા ં રસ લનારા
અધ્યાત્મ મી ે િવ ાનો
તરફથી એ ં
વારવાર ૂ
પછવામા ં આવે છે . એના ઉ રમા ં મારે પહલા
ે ં ક ું છે તે જ કહવાન
ે ુ ં છે કે દૈ વી
શિક્તન ુ ં અવતરણ શ છે , અથવા થઈ શકે છે . અલબ , સાધક કે યોગીના તનમા,ં મનમા ં અને તરમાં.
ં ં લશ
એ સબધી ં કરવાની જ ર નથી. એ એક વા તિવકતા, હકીકત કે ત ય છે . એ ુ ં અસાધારણ,
ે પણ શકા
અલૌિકક અવતરણ કોઈ સામાન્ય માનવની દર નથી થ ુ ં : કોઈ લોકો ર પિડત
ં , મેધાવી, િવ ાન કે
િુ માન પણ નિહ : ાની, ભક્ત, યોગી કે તપ વીઓમા ં પણ એવા અવતરણની શ તા અને અભીપ્સા
ભાગ્યે જ હોય છે . એ અલૌિકક પરમ ચતનાના
ે અવતરણનો લાભ તો કોઈકને જ મળે છે . કોઈક અપવાદ પ

િવરલ િવ િતન ં ે છે અને કોઈક બડભાગી મહાપ ુ ષ જ એન ુ ં વાહન બનીન,ે એ
ે જ એનો આ વાદ સાપડ
મહામિહમામયી શિક્તના અવતરણન ુ ં મગલય
ં માધ્યમ થઈને, એની અપરોક્ષ, અનવરત અન ુ િત
ૂ કરે છે .
એન ુ ં કારણ એ જ છે કે દરકમા
ે ં એને માટની
ે યોગ્યતા નથી હોતી. અધ્યાત્મમાગના
ર્ ામાિણક

ઉમદવારો જ એક તો ઓછા મળે છે . અ પસ ં યક ઉમદવારોમાથી
ે ં િનત્ય જા ત રહીને પણતાના
ૂ ર્ પાવન પથ
પર યાણ કરનારા વાસી વીરો પણ બ ુ થોડા જડે છે . એવા ં
વાસી વીરોમાથી પણ વાસની
ૂ ર્
પિરપણતાએ પહ ચનારા પ ુ ષિસંહો મળે છે અથવા તો નથી પણ મળતા. એવા િવરલ પ ુ ષિસંહોમાથી
ં પણ
દૈ વી શિક્તના અવતરણની વાત કોઈકને જ સઝ
ૂ ે છે , સમજાય છે , અને કોઈક જ એને માટે મનોરથ સવ
ે ે છે .
પિરિ થિત યા ં આવી ક ણ ને ના ુ ક છે ત્યા,ં મને આધ્યાિત્મકતા ુ
ત્યે અનરાગ નથી, સાધનામા ં રસ
નથી, સાધનામય જીવન જીવવાને બદલે ુ
ભળ ુ ં જ જીવન જીવી ર ા છે ને દન્યવી ભોગિવલાસ,
યવસાય, કાવાદાવા, છળકપટ તથા યસનમા ં રત છે , તે દૈ વી શિક્તના અવતરણની વાત ં સમજી
ાથી
શકવાના હતા ? દૈ વી શિક્તની હયાિત તથા એ શિક્તના સાક્ષાત્કાર અને આિવભાવમા
ર્ ં જ મને શકા
ં છે ,

તમન ુ ુ સમાન અશ
ે માટે એ પરમ શિક્તના અવતરણની વાત તો આકાશકસમ ે
જ થઈ પડવાની. તવા
અનિધકારી જીવો એને િવશે ે
અિભ ાયો આપવાના તે પણ આધાર િવનાના અને યથર્ જ ઠરવાના. તવા
લોકોમા ં િવ ાસ જગાવવા માટેની િૃ ુ ં નથી કરી ર ો. એવા યોજનથી ે
રાઈન ે આ સ ૂ માિતસ ૂ મ
િવષયની છણાવટ કરવા ુ ં તૈયાર નથી થયો. મારું યોજન તો આ િવષય િવશે ુ ૂ ર્ ુ ં
વાનભવપવકન
પ ટીકરણ કરવાન ુ ં અને મને એમા ં રસ છે તથા િવ ાસ છે તમના
ે ં રસ અને િવ ાસને પિરપ ુ ટ
બનાવવાન ુ ં છે . ભારતીય સાધનાની એથી સવા
ે થશે એમ માન ુ ં .ં
*
ુ ં
એ િવષયના િવવરણના અનસધાનમા ,ં આરભમા
ં ં એક વાત તરફ ુ
ગિલિનદશ કરી લ કે દૈ વી
શિક્તન ુ ં અવતરણ સાધનામા ં માગમા
ર્ ં શ છે એમ કહવાન
ે ે સબધ
ે બદલ,ે એ શિક્તની સાથનો ં ં અને એની

સાથની એકતા અથવા એક પતા શ છે એમ કહ ે ુ ં વધારે ઉિચત લાગે છે . એવા કારના કથનથી

કહવાન ુ ં છે તન
ે ુ ં સતોષકારક
ં પ ટીકરણ થઈ રહ ે છે . દૈ વી શિક્તન ુ ં અવતરણ થાય છે એવો શ દ યોગ
કરવાને બદલે, સાધક પોતાની સાધનાના માગમા
ર્ ં એ શિક્તનો સપક
ં ર્ સાધી શકે છે , સાક્ષાત્કાર કરે છે , અને

www.swargarohan.org
સાધના - 103 - ી યોગે ર


એની સાથે એક પ બનીને અખડં એકત્વનો અનભવ કરે છે , એવી વા રચના કરવાથી ૂ િવષયન ુ ં રહ ય

સરળતાથી સમજવામા ં મદદ મળે છે .
ભારતમા ં છે લછ
ે ે લે થઈ ગયલા
ે મહાયોગી ી અરિવંદે અિતમનસના અવતરણની વાત કહી છે .
ે કરનાર ભારતના એ સૌથી
એવા અવતરણનો ઉ લખ થમ અવાચીન
ર્ મહિષ હતા. ભારતમા ં જ શા માટે,

સમ ત સસારમા ં એમની એ વાત અજોડ હતી એમ કહીએ તો ચાલે. એમની પહલાના
ે ં કોઈ યોગી કે ઋિષએ
એવી રીતે એ િવષયની ર ૂઆત કરી ન હતી. દૈ વી શિક્તના અવતરણની ે
વાત અહ કહવાઈ રહી છે તે

વાત તમણ ે કહલા
ે અિતમનસના અવતરણ સાથે સામ્ય ધરાવે છે કે નિહ, અને ધરાવે છે તો કટલ
ે ે શે,

તનો ે ે મારી રીતે સમજાવવાની કોિશશ કરી ર ો
ર્ િવ ાનોએ કરવાનો છે . અહ તો તન
િનણય .ં દૈ વી
શિક્ત કે પરમ ચતનાનો
ે િનદશ અહ થઈ ર ો છે તે શિક્ત મન અને િુ થી અતીત છે . મન અને િુ ની
પારના ં ે
દશમા ં પહ ચવાથી એનો સાક્ષાત્કાર થઈ શકે, એ અથમા
ર્ ં એને અિતમનસ કહી શકાય. બાકી તો
એને ગમે તે નામ આપો કે ગમે તે નામે સબોધો
ં , ૂ ત
ળ ૂ રીતે તો એ શિક્ત એક જ છે . એને સવ પરી

શિક્ત કહો, પરમ ચતના કહો, કે બીજા ગમે તે નામે ઓળખો, એ બે નથી પરં ુ એક જ છે , અને એક જ

હોઈ શકે, એ તો સહલાઈથી ે છે .
સમજી શકાય તમ

દૈ વી શિક્તન ુ ં અવતરણ
સાધક પોતાના યિક્તગત સાધનાત્મક અ યાસથી, પોતાની ે
દર રહલી ે
એ પરમ ચતના અથવા
ં ર્ ં આવે છે , અથવા તો એનો સાક્ષાત્કાર કરે છે , એ વાત તો સવિવિદત
તો પરમ િદ ય શિક્તના સપકમા ર્ તથા

સવર્ વીકત વી છે . ભારતીય ધમર્, સાધના, તથા ભારતના લગભગ બધા જ માિણક સાધકોન ુ ં એ ધ્યય

ર ું છે . એને પરમાત્માનો સાક્ષાત્કાર અથવા તો આત્મદશન ે
ર્ પણ કહવામા ં આવે છે . કટલાકન
ે ુ ં કહ ે ુ ં છે કે
ભારતીય ધમર્ કે સાધનાન ુ ં ધ્યય ૃ
ે આટ ું જ હ ુ ં : એ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને જ પિર પ્ત થવામા ં કે

કતાથ ર્ બનવામા ં માનતી હતી. એમના અિભ ાય કે કથન સાથે આપણે સમત
ં નિહ થઈએ. એમને આપણે
કહીશ ુ ં કે તમારું મત
ં ય બરાબર નથી. તમે ભારતીય ધમન
ર્ ે ને સાધનાને સારી પઠ
ે ે સમ યા નથી એમ લાગે
ં ય ન ર ૂ કરત.
છે . નિહ તો તમે આ ુ ં મત
ભારતીય ધમર્ અને સાધના પરમાત્માના સાક્ષાત્કારમા ં તો માને જ છે , અને એનો પોતાના ધ્યય

તરીકે વીકાર પણ કરે છે , પરન્ ુ એટલામા ં જ એ પિર પ્ત
ૃ ૃ
કે કતાથર્ થઈને બસી ે . એ પોતાના
ે નથી રહતી

ધ્યયની િદશામા ં થોડીક આગળ વધે છે ને કહ ે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર પરમાત્મા ુ ય અથવા
પરમાત્મા જ બની જાય છે . ॄ व ॄ ैव भवित । એ સદશન
ં ે ે કમ
ે ૂ ગયા ? એ ઉપિનષદ-વચનમા ં
લી

કહવામા ં આ ય ુ ં છે કે જીવનના આધ્યાિત્મક િવકાસની બે મહત્વની ૂ
િમકાઓ છે : એક તો ॄ व થ ું
એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો ને બીજી પરમાત્મા કે ૃ
જ બન .ુ ં ભારતીય સાધના કે સ ં કિતએ
એવા ઉભયિવધ આિત્મક િવકાસના આદશર્ તરફ ુ
ગિલિનદશ ે
કરલો છે , અને એ પણ આજથી નિહ, પરં ુ

એના ઉદ્ ભવકાળના આરભથી જ. એ ુ
ગિલિનદશન ે કોઈ લી ં એ ુ ં થો ુ ં જ કહવાય
ૂ જાય એટલે કાઈ ે કે
ં ે અ રો
ભારતીય સાધનાનો સદશ ૂ છે ?

www.swargarohan.org
સાધના - 104 - ી યોગે ર

એટલે પરમાત્માના અથવા તો પરમ શિક્તના સાક્ષાત્કારથી અટકવાને બદલે, એથી આગળ વધીને,
ે એક પતાની િસિ
એ શિક્ત સાથની કરવાન ુ ં ધ્યય
ે ભારતના ઋિષવરોએ નજર સમક્ષ રા ય ુ ં હ ુ ં. વખતના
વીતવાની સાથે એ ધ્યય
ે ુ ા ુ ં ગય,ુ ં એકાગી
લ ં બની ગય,ુ ં એ સાધના ારા એક મા પરમાત્મ સાક્ષાત્કાર જ
ઈ ટ છે એ ુ ં માન ુ ં ર .ું એમા ં સાધનાનો દોષ છે એમ ન કહી શકાય. દૈ વી શિક્તના અવતરણના અથવા
ે એક પતાના
તો એ શિક્ત સાથની ુ ે
લાયલા ર્ ે નાથ સ ં દાયે મહત્વનો માન્યો હતો. એટલા માટે તો
આદશન
એ સ ં દાયમા ં વ થ, નીરોગી, અખડં યૌવનવાળા શરીરનો, સવર્ તાનો, અને ઈ રસદૃ શ અસાધારણ
શિક્તઓનો તથા અખડં ઈ રપરાયણતાનો આદશર્ કે પટા
ે આદશર્ તરીકે સમાવશ
ે કરવામા ં આ યો હતો.
નાથ સ ં દાયના કટલાક
ે યોગીપ ુ ષો એ આદશના
ર્ સાકાર વ પ સરખા બની ર ા હતા.
અને વૈિદક ઋિષએ પરમાત્માસદૃ શ થવાનો આદશર્ ર ૂ કય , તે તો એ આદશન
ર્ ુ ં ૂ ં
િતમત વ પ
હશે જ ને ? એ આદશની
ર્ િસિ માટે એમણે તો પોતાના જીવનમા ં ામાિણક પ ુ ષાથર્ કય જ હશે ને ? એ
પ ુ ષાથન
ર્ ે પિરણામે કોઈક ન ર વ ુ પણ મળવી
ે હશે ને ? ત્યારે જ એ આવો સવ ં ે આપી શ
મ સદશ ા.

(૨)
દૈ વી શિક્તના અવતરણના ં પિરણામો
ી રામકૃ ણ પરમહસદવની
ં ે ે હતી. ઈ રને એ માતા ુ ય માનતા, અને
અવ થા એકદમ અનરી

મા ભાવ ુ
ે જ ભજતા. એ ભાવમા ં િદવસો સધી ૂ
બકી લગાવીને એમણે એ ઈ રીશિક્ત જગદબાન
ં ુ ં દશન
ર્ કય ુ
હ .ુ ં એ શિક્ત એમને માટે કવળ
ે મન, િુ અથવા ઈ ન્ યોથી અતીત અથવા અગમ્ય જ નહોતી રહીઃ

સસારમા ં સવર્ યાપક થઈને ે
ાસ લનારી એ શિક્ત એમના બળ ે
મથી ુ ર્ પામીને એમની આગળ
ાદભાવ
કટ થઈને ટગોચર બની હતી. મન અને િુ થી જ નિહ પરં ુ ચ ુ વી બીજી ઈ ન્ યોથી એનો
રસા વાદ લઈ શકાય એવી રીતે ૂ ર્ બની હતી.

અને એટ ું જ નિહ, પરં ુ એથી આગળ વધીને એ મહાપ ુ ષના જીવનમા ં એ પરમશિક્ત જગદબાએ

એક બીજો અસાધારણ ચમત્કાર સ ય હતો. એ ચમત્કારની તમને માિહતી છે ? બનતા ં લગી હશે જ.

જગદબાના ુ ુ
સાક્ષા ્ દશર્નથી જ એ મહાપરષન ે ૃ
િપ્ત ં ૂ ર્
ન મળી, એથી એમનો આત્મા સપણપણ ે સં ુ ટ ન
થયો. એ દશનન
ર્ ે પિરણામે જગદબા
ં ે
સાથનો ં ર્ તો એમને માટે સહજ બન્યો પરં ુ એ સપક
ત્યક્ષ સપક ં ર્ પછી

જગદબા િતરોધાન બન્યા ં ત્યારે એમનો આત્મા આ ંદ કરી ઊઠ ો. એમને થય ુ ં કે જગદબાએ
ં ૃ
કપા કરીને
ર્ તો આપ્ય,ુ ં પરં ુ એ દશન
દશન ર્ તો ચપલાના ચમકારા ુ ં અથવા અ થાયી થય.ુ ં એ ુ ં દશન
ર્ શા કામન ુ ં ?
એવા દશનથી
ર્ ં ૂ ર્ શાિત
સપણ ં કવી
ે રીતે સાપડી
ં શકે ? જગદબાન
ં ુ ં એ મનમોહન, મ મય
ુ વ પ વધારે કે
ઓછા વખત લગી ે
ટ સમક્ષ રહવાન ે બદલે યારે આઠે પહોર લોચનની સામે હાજર રહ ે ત્યારે જ સતોષ

થાય. એ ભાવનાથી ેરાઈને રામકૃ ણદવ
ે ે ફરી વાર તપવા ને ાથવા
ર્ ં ,ું અને એ ઉત્કટ
માડ ાથના
ર્ તથા
તપ યાના
ર્ ફળ વ પે જગદબાની
ં ૃ
ફરી કપા થઈ. એ પછી તો એમના જીવનમા ં એવો તબ ો આ યો કે
યારે એમને અહિનશ જગદબાના
ં દશનનો
ર્ ં ો. જગદબાનો
લાભ મળવા માડ ં ં ૂ ર્ અન ુ હ
એમના પર સપણ

www.swargarohan.org
સાધના - 105 - ી યોગે ર

થયો. અને એને લીધે એ યારે ધારે ત્યારે જગદબાન


ં ુ ં દશન ુ
ર્ કરી શકતા, તથા ઈ છાનસાર ં ની સાથે
જગદબા

વાતો કરી શકતા. જગદબાન ુ ં અવતરણ એમના જીવનમા ં કાયમને માટે થઈ ગય.ુ ં
ભારતમા ં પરમાત્મ તત્વની સાથના
ે ુ ધાન
સતત અનસ ં અથવા તો ં ર્
ત્યક્ષ સપકની એવી ૂ
િમકાની
ાિપ્ત ભાગ્યે જ કોઈ િવરલ મહાપ ુ ષને થઈ હશ.ે એ ટએ જોતાં, રામકૃ ણદવ
ે એક અસાધારણ
અપવાદ પ મહાપ ુ ષ હતા.
*
દૈ વી પરમાત્મશિક્તન ુ ં અવતરણ એવી રીતે એક વા તિવક વ ુ છે . એવા અવતરણની પવ
ૂ ર્ િમકા

પે દયની ડી શિુ જોઈએ, લગન જોઈએ, સાધના જોઈએ, અને એથી પણ અગત્યની વાત તો એ છે કે
ૃ જોઈએ. એ સઘળી વ
એ શિક્તની ઈ છા, તૈયારી કે કપા ુ સમળ
નો ુ ે સધાય તો એ શિક્તન ુ ં અવતરણ શ
બની શકે ખરું . લૌિકક લાલસા, વાસના કે વાથકામનાથી
ર્ ે
ભરલા સાધકોને એ શિક્તના સાક્ષાત્કાર તમ
ે જ
ં ર્ માટની
સતત સપક ે સાધનામા ં વપ્ને પણ સફળતા નથી મળતી.
એ શિક્તનો સાક્ષાત્કાર થયા પછી એની સાથે એવો અલૌિકક સબધ
ં ં થાિપત થાય છે કે એ શિક્ત
આપણામા ં આિવભાવ
ર્ પામીને ચોવીસે કલાક કામ કરે છે . આપણે તન ુ
ે ે કામ કરતી જોઈ કે અનભવી શકીએ
છીએ. આપણે માટે તે સમાિધની પારના ુ
દે શમા ં અનભવવાની ૃ
ે , જાગિતદશાના
શિક્ત નથી રહતી ે
ત્યક
પાસામા ં ને ે પળે એનો સભાન સપક
ત્યક ં ર્ થયા કરે છે . આપણી દર રહીને એ જ લખે છે , બોલે છે , ને
કાયર્ કરે છે . એની સાથનો
ે ં ં એકધારો, સદાકાળ અને સઘળા સજોગોમા
સબધ ં ં ચા ુ રહ ે છે , ને કદી પણ

ટતો નથી. મન ને િુ થી પરના ે ં
દશમાથી ે
અવતરણ પામલી એ શિક્ત ભગવતી ભાગીરથીની મ
આપણા તન, મન ને તરને તથા આપણા અિ તત્વના ુ
ે અ પરમા
ત્યક ુ ે અન ુ ાિણત અને પાવન,

તથા સ ને મગલમય
ં ં કે હવાઈ વાત નથી, પરં ુ
કરતી બધે ફરી વળે છે . આ કોઈ ક પના, તરગ
િવકાસની ઉ ચતમ અવ થા છે , વા તિવકતા છે , અને આધ્યાિત્મક ૂ
િમકાની એક અિત ઉ જવલ,
અસાધારણ, યથાથર્ પિરસીમા છે . િુ ે ે સમજી શકાય પરં ુ અન ુ િત
કે ક પનાની સહાયતાથી તન ૂ િવના
ે ુ ં યથાથર્ રહ ય કદી ન કળી શકાય.
તન
*
એ પરમ શિક્તન ુ ં અવતરણ થવાથી તન ને મન અલૌિકક બની જાય છે , અને અસાધારણ શિક્તથી

સપ થાય છે . એ શિક્તન ુ ં અવતરણ થવાને લીધે મ સવર્ પ ુ ં સહજ બને છે , તમ
ે સવશિક્ત
ર્ માનપ ુ ં
પણ ં ે
ાપ્ત થાય છે . સક્ષપમા ં કહ ે ુ ં હોય તો કહી શકાય કે માણસમા ં એ પરમ શિક્તની બધી જ િવશષતાઓ

ૂ ં બનીને
િતમત કટ થાય છે , અને એક રીતે જોતા ં એ મહામિહમામયી પરમ શિક્તન ુ ં સજીવ સાકાર વ પ
ુ , અલૌિકક આ િૃ
જ બની જાય છે . એની એ અિભનવ અદ્ ત થાય છે . સમ ત સસારમા
ં ં એ દૈ વી શિક્તન ુ ં
અવતરણ શ છે કે કમ
ે , અને એ દૈ વી શિક્તના અવતરણને લીધે સમ ત સસારન
ં ે દૈ વી બનાવવાની

સભાવના છે કે કમ
ે , એ િવષયને અળગો રાખીએ તોપણ, એટલી વાત તો િનિવવાદ છે કે પરમ શિક્ત સાથે
ં ર્ સાધી
સતત સપક ૂ ે , પરમ શિક્તની
કલા ૂ
િત િત ં
વા એ મહામાનવની હયાિત જ આ સસારન ે માટે
આશીવાદ ુ
ર્ પ ઠરે છે , સખકારક ં
તથા શાિતદાયક થઈ પડે છે . અને ેરણાત્મક ઠરે છે . સસારન
ં ે છે તે કરતા ં

www.swargarohan.org
સાધના - 106 - ી યોગે ર

દૈ વી બનાવવામા ં અથવા તો એની કાયાપલટ કરવામા ં એવા મહામાનવની યોગ્યતા બ ુ મોટો ભાગ ભજવે
છે . એવા મહામાનવના સકં પ, યાસ, માગદશન ે
ર્ ર્ તથા સવાકમથી
ર્ ં
સસારન ે અસાધારણ લાભ થાય એમા ં
ં ે નિહ.
સદહ

સસારન ે આ એવા દૈ વી શિક્તશાળી મહામાનવની જ ર છે . આધ્યાિત્મક ક્ષે મા ં એવા મહાપ ુ ષનો
ુ ર્ એક અદ્ ત
ાદભાવ ુ અજોડ િવ મ પ લખાશ
ે ે. વાથર્, શોષણ, િહંસા, પધાર્, ભદભાવ
ે ે જ અશાિતથી
તમ ં
આ છાિદત અવનીમા ં એ અનરી
ે ં કરશે, ને
ાિત કાશ પાથરશે. સ ૃ ટને માટે નવી આશા ઊભી થશે. એવા
ૂ ર્ પ ુ ષન ુ ં
પણ ાકટ ે
વહલામા ં વહ ે ું થાય ને અવનીને માટે અ લખ
ૂ ર્ પ બની જાય એમ આપણે
આશીવાદ
ૂ ર્ ઈ છીશ ુ ં ને
તઃકરણપવક ાથ શ.ુ ં

માનવની શિક્ત કવી ર્ બની શકે છે , અને માનવ કવો
અમયાદ ે સવ મ િવકાસ કરી શકે છે , તની


ક પના આટલી િવચારણા પરથી સહલાઈથી કરી શકાય છે . એટલે જ ક ું છે કે 'નર જો કરણી કરે નર કા
નારાયણ હોય'. પરં ુ નરમાથી
ં ે
નારાયણ થવાની કરણી કટલા કરે છે ? અરે , સાચા અથમા
ર્ ં આદશર્ નર

થવાની કરણી પણ કટલા કરે છે ? મોટા ભાગના લોકો તો ખ મ ચીને જ જીવતા હોય છે . એમા ં કટલી


બધી કરણતા ે છે એનો યાલ નથી આવતો શ ુ ં ?
રહલી

* * * * *

www.swargarohan.org
સાધના - 107 - ી યોગે ર

૨૧. િસિ િવશે

િસિ ં ં
શ દ સાભળતાવત સાધારણ માણસના મનમા ં અનક
ે જાતના િવચારો ઊઠે છે . િસિ િવશે
વધારે ને વધારે જાણવાની ઈ છાવાળા માણસો કટલાય
ે મળી આવે છે , અને એવા માણસો પણ મળે છે
િસિ ન ુ ં નામ સાભળીન
ં ે મ બગાડતા હોય છે . તેમને મન િસિ એક સાધારણ, મહત્વ િવનાની ને ઉપક્ષા

કરવા વી વ ુ છે . છતા ં એક વાત તો ચો સ છે કે િસિ શ દમા ં જબરંુ આકષણ
ર્ રહ ે ું છે . તમા
ે ં અ ટૂ
રસનો વાસ હોય તે ુ ં લાગે છે . માટે તો તન
ે ે િવશે માિહતી મળવવા
ે માણસ સદાય તૈયાર રહ ે છે . એ
ં , િસિ
ઉપરાત િવશે ુ દા ુ દા માણસોના મનમા ં ુ દા ુ દા ે ે
યાલો ફલાયલા ે
દખાય છે . તથી
ે િસિ સાચેસાચ
શ ુ ં છે , અને ભારતના તાિત્વક ં
થોમા ં િસિ િવશે કે ુ ં િન પણ કરવામા ં આ ય ુ ં છે , તનો
ે ઊડતો િવચાર કરી

લઈએ. સાથસાથ તે મહત્વવાળી છે કે મહત્વ િવનાની છે અથવા ઉપક્ષા
ે કરવા યોગ્ય પણ છે કે કમ
ે તનો

પણ િનણય
ર્ કરીએ.
'અ ટ િસિ ને નવ િનિધ કે િરિ ને િસિ ’ એ શ દો અધ્યાત્મ ેમી પ ુ ષોથી અપિરિચત નિહ જ
હોય. તે માણે ુ ય િસિ આઠ છે . તમના
ે ં નામ અન ુ મે અિણમા, મિહમા, લિઘમા, ગિરમા, ાિપ્ત,
ાકામ્ય, ઈિશત્વ અને વિશત્વ છે . અિણમા એટલે અ ુ ુ ં નાનામા ં નાન ુ ં વ પ ધારણ કર .ુ ં તે િસિ ારા
યોગી કે સાધક પોતાન ુ ં વ પ અ ુ ુ ં નાન ુ ં બનાવી શકે છે . રામાયણના ઉ લખ
ે ુ
માણે, હનમાનજીએ

લકા ે વખતે આ ુ ં જ સ ૂ મ વ પ બના ય ુ ં હ .ુ ં લકામા
વશ ં ં ુ
ે કરતી વખતે હનમાનજીએ
વશ નગરના
ે રખવાળોને જોયા ને મનમા ં િવચાર કય કે રા ે અિતશય નાન ુ ં પ ધારણ કરીને નગરમા ં
અનક ે
વશ
કરવાન ુ ં બરાબર થશે. અને તે પછી મહાન ભક્ત ને સત
ં કિવ ુ
લસીદાસના શ દોમા ં કહીએ તો
मसक समान प क प धर । लंक ह चलेउ सुिम र नरहर ॥
એટલે કે મ છરના ુ ં અિતશય નાન ુ ં વ પ ધારણ કરીને રામભક્ત હનમાનજીએ
ુ રામન ુ ં મરણ
કરીને લકાનગરીમા
ં ં ે કય . રામન ુ ં મરણ કરવાન ુ ં કારણ એ જ કે હનમાનજીના
વશ ુ જીવનમા,ં તમની

ે િ યામા ં ને
ત્યક ાસો ્ વાસમા ં ી રામન ુ ં જ રા ય હ .ુ ં તમનામા
ે ં ૃ
શિક્ત હતી તે રામની કપાની જ

સાદી હતી અને રામની કપા ારા ગમે તે વ ુ થઈ શકે છે ; રામના ભક્તને માટે કશ ુ ં જ અસભવ
ં નથી;
એ વાત ુ
લસીદાસજીએ આગળ કહી દીધી છે . ની ૃ
ુ કપાથી ં ૂ માણસ કે
ગો ંૂ ુ
ગ ાણી પણ વાચાવા ં
ં ુ પણ પવતન
બને છે , ને પગ ર્ ે ઓળગી
ં જાય છે , એ િસ શા વચનની મજ ુ
લસીદાસજી લખે છે કે
गरल सुधा रपु कर हं िमताई । गोपद िसंधु अनल िसतलाई ॥
ग ड़ सुमे रे नू सम ताह । राम कृ पा क र िचतवा जाह ॥
એટલે કે ૃ
ના પર રામની કપા થઈ જાય છે , તન
ે ે માટે ઝર ૃ
ે અ ત ુ ં થઈ જાય છે , વરી
ે િમ
બની જાય છે , સ ુ ગાયની ખરી ુ ે ુ પવત
વો નાનો થઈ જાય છે , અિગ્ન શીતળ ને મહાન સમર ે ે માટે
ર્ તન

ળ ૃ
ટલો હલકો થઈ જાય છે .’ રામકપાના ુ નજી આ જ સ ૂ મ પ ધારણ
ચાતક ને પરમ અિધકારી હનમા
કરીને અશોકવનમા ં સીતાજીને મળવા જાય છે , અને ને અઢલીન
ે ે સીતાજી બઠા
ે ં છે તે ૃ પર બસી
ક્ષ ે જાય

છે . શકરાચાય ર્ ભગવાન પણ યારે આકાશમાગ ઊડીને મડનિમ
ં ની સાથે શા ાથર્ કરવા ગયા, ત્યારે

www.swargarohan.org
સાધના - 108 - ી યોગે ર


મડનિમ પોતાના ઘરના ં બારણા ં બધ
ં કરીને દર ય કરતા હતા. એટલે શકરાચાય
ં એકદમ સ ૂ મ વ પ
ધારણ કરીને બારીમાથી
ં મકાનમા ં ે કરલો
વશ ે એ વાત સ ુ િસ જ છે . એ પણ અિણમા િસિ નો યોગ
હતો.
આ પછી બીજી િસિ મિહમા છે . તે ારા યોગી પોતાના શરીરને મોટામા ં મો ુ ં બનાવી શકે છે .
બિલરાજાને ત્યા ં ભગવાને વામન પ ધરીને િવરાટ પ લઈને ણ ડગલામા ં સમ ત ં ે માપી લી ,ુ ં
ાડન
તે ં મિહમા નામની િસિ ન ુ ં છે .
ટાત
ીજી િસિ લિઘમા છે . તે ારા શરીરને હલકામા ં હલકુ ં કરી શકાય છે . આ ુ ં હલકુ ં શરીર થતા ં યોગી
ે ં ભારે કે વજનદાર બનાવ ુ ં તે ગિરમા નામની ચોથી િસિ
આકાશગમન પણ કરી શકે છે . શરીરને ભારમા
છે . આ િસિ ના ભાવને લીધે જ ભીમ મહાભયકર
ં ુ
ને બલવાન હોવા છતા ં હનમાનજીના એક ગને પણ
હલાવી શ ો ન હતો. અને શરણે આવલા
ે પક્ષીને બચાવવા, તની
ે ં કાઢવામા ં િન ફળ જતા ં
બરાબર માસ
ે ે પોતાન ુ ં આ ું શરીર
િશિબરાજાને છવટ ાજવામા ં કૂ ુ ં પડ ું હ .ુ ં એ બન
ં ે વાતો િસ જ છે .

ઈ છાનસાર ગમે તટલા
ે માણમા ં પદાથ મળવવા
ે ે ે
તન ાિપ્ત કહ ે છે . ઈ છા માણે ગમે તે કાયર્
થઈ જ ુ ં તન
ે ે ાકામ્ય કહ ે છે . ઈ રની મ શાસન કરવાન ુ ં કે સ ૃ ટની રચના કરવાન ુ ં સામ યર્ થઈ જાય
ે ે ઈિશત્વ ને પોતાના
તન ભાવથી ગમે તન
ે ે વશ કરી શકાય તન
ે ે વિશત્વ નામની િસિ કહ ે છે . આ ઉપરાત
ં ,
િસિ ના ઘણા કારો છે . તે ારા યોગી કે સાધક પચમહા
ં ૂ
તનો વામી થઈ જાય છે . તે પાણી તમ
ે જ અિગ્ન
ે ે માગર્ કરી આપે છે , અને વાય ુ તમ
ં ચાલી શકે છે . પાણી તન
પરથી િવના સકટ ે જ પ ૃ વીનો પણ તે વામી

થાય છે . શકરાચાયના
ર્ િશ ય પ પાદાચાયર્ ગ ુ ને તમના
ે ં પહરવાના
ે ૃ
ં વ ો આપવા, ગ ુ ની કપાથી નદીમા ં
ે ં કમલ પર થઈને નદીને સામે િકનારે જઈ શ
કટ થયલા ં
ા : શકરાચાય નમદામા
ર્ ં પરૂ આ ય ુ ં ત્યારે
ં ે સમાિધ થ થયલા
નદીકાઠ ે પોતાના ગ ુ ને બચાવવા નમદાના
ર્ બળ પાણીને કમડલમા
ં ં લઈને પરન
ૂ ે
ુ ે કૃ ણને લઈને ચા યા ત્યારે
શમાવી દી ુ ં : ને વસદવ ીકૃ ણની કપા
ૃ અને સકં પશિક્તથી જમનાજીએ માગર્
કરી આપ્યો : એ બધા ં ં જલતત્વ પરના
ટાતો ુ
ત્વના ં છે .
હમણા ં જ થઈ ગયલા
ે મહાન િસ પ ુ ષ ં
ી સાઈબાબાના જીવનમા ં આવી અનક
ે કારની િસિ ઓન ુ ં
ર્ થ ુ ં હ ુ ં. એક વાર
દશન િસ ુ
મરાઠી કિવ દાસગ એ ં
સાઈબાબા પાસે થોડો વખત િનવાસ કરીને
ં નાન માટે જવાની ઈ છા
ગગા ં
દિશત કરી. સાઈબાબાએ ે ે ક ું કે ગગા
તન ં અહ જ છે . બી જવાન ુ ં શ ુ ં
ુ ે પોતાની પાસે બસા
કામ છે ? પછી દાસગ ન ે ડીને તમણ
ે ે પોતાના પગના ૂ ં ગગાન
ગઠામાથી ં ુ ં પાણી કટ

કયુ. દાસગ એ ૂ જ આનદ
બ ે ુ ં આચમન કય,ુ તમા
ર્ ં આવી જઈને તન
ં ને આ યમા ે ં નાન કય,ુ ને તન
ે ે
વાસણમા ં લઈ લી .ુ ં આ મહાન િસ પ ુ ષના જીવનમા ં િસિ ના આવા કટલાય
ે ં ં મળે છે . તે બધાનો
સગો
ે અહ અસભવ
ઉ લખ ં ૂ
હોવાથી ંકમા ં જ લ ું .ં
ૂ વણ, દરદશન
દર ૂ ે
ર્ , અનક કારના ં વ પ ધારણ કરવાની ને અ ય થઈ જવાની શિક્ત,
િ કાલ પ ,ુ ં સકં પમા થી ગમે ત્યા ં ને ગમે તટલ
ે ે થળે ુ
કટવાની શિક્ત, પશપક્ષી તથા સૌની ભાષાને
જાણવાની શિક્ત, ૃ ું
ત્યજયપ ,ુ ં અખડં યૌવનની ે સિવ તાર
ાિપ્ત, એવીએવી બીજી ઘણી િસિ ઓ છે . તનો
ે પાતજલ
ઉ લખ ં યોગદશનમા
ર્ ં કરવામા ં આ યો છે . એ બધી વાતન ુ ં સરવૈય ુ ં કાઢીને કહી શકાય કે પણ
ૂ ર્ યોગી

www.swargarohan.org
સાધના - 109 - ી યોગે ર


કે ઈ રની કપા ાપ્ત િસ ુ ુ ન કરી શકે એવી કોઈ વ
કે સાધક મહાપરષ ુ નથી. ધને ખ કે યોિત
ે ં ે જીવન આપ ,ુ ં
અને મરલાન ંૂ
ગાને વાચા અને પગ ુ ે ગિત આપવી, બધી જ જાતના ં કામ તે કરી શકે છે .
ં ન
મહાભારતના ય ુ મદાનથી
ે ૂ બઠલા
ૂ દર
બ ે ે ં ે ય ુ ને બરાબર જોય,ુ ં ને ય ુ મા ં થયલો
સજય ે ીકૃ ણ અને
અ ુ નનો
ર્ ં
સવાદ ં યો. તે બ ુ ં કવી
પણ સાભ ે રીતે બન્ય ુ ં ? સજય
ં ે પોતે ગીતાની આખરે ક ું છે કે યાસની

કપાથી જ એ બની શ ું હ ુ ં. યાસે તન
ે ે િદ ય ે તે ય ુ ની બધી વાત જોઈ શ
ટ ને શિક્ત આપી તથી ો
ને સાભળી
ં શ ો.

ગીતા વાચનારા ે
કટલાક માણસોને ં
થવા સભવ છે કે ીકૃ ણે અ ુ નન
ર્ ે િવ પ બતા ય ુ ં તે વાત
સાચી કે ખોટી ? કવળ
ે િવનોદ માટે તો તે લખી નથી ? પણ િસિ ના આટલા િવચાર પછી તે ભાગ્યે જ
ે ે.
અણઉક યો રહશ ીકૃ ણે પોતાની યોગિસિ થી અનક
ે કામ કયાર્ હતા.ં ગોવધનધારણ
ર્ અને કાલીયમદન
ર્
વા ં તમની
સગો ે ુ
મહાન યોગશિક્તના પરાવા પે હતા. તે જ માણે પોતાના પરમ યોગના સામ યથી
ર્

તમણ ે અ ુ નન
ર્ ે િવ પન ુ ં દશન
ર્ કરા ય ુ ં હ .ુ ં એ કાઈ
ં િવનોદવાતાર્ નથી, પણ સાચી હકીકત છે એ સહ ે
સમજી શકાશે. મિહમા નામની િસિ ના િવચારમા ં આપણે કહી ગયા ં છીએ કે યોગી મોટામા ં મો ુ ં પ પણ
લઈ શકે છે . તો ીકૃ ણ તો યોગીના પણ યોગી હતા, પોતાની શિક્તથી સવકાઈ
ર્ ં કરવા સમથર્ હતા. પોતાની
શિક્તના ે
યોગથી તમણ ે િવરાટ પન ુ ં દશન
ર્ કરા ય ુ ં હ .ુ ં એ માણે સમજવાથી કોઈ પણ માણસના મનને
સહ ે સમાધાન થઈ શકે છે .

(૨)
ભારતના ુ ય ુ ય ં
થોમા ં િસિ િવશે સારી માિહતી મળી રહ ે છે . કનોપિનષદમા
ે ં ઈન્ ાિદ દવો

ય ુ મા ં િવજયી થવાથી અિભમાની બન્યા હતા તે કથા આવે છે . તમન
ે ૂ કરવા પરમાત્મા તમની
ુ ં અિભમાન દર ે
સામે યક્ષના પમા ં કટ થાય છે . અિગ્ન, વાય ુ ે તની
વા દવો ે પાસે જાય છે , પણ િન ફળની મ પાછા ં ફરે
ે ે ઈન્ તની
છે . છવટ ે પરીક્ષા કરવા જાય છે . પણ તે પાસે પહ ચે તે પહલા
ે ં જ યક્ષ અ ય થઈ જાય છે . ઈન્
આ યર્ સાથે ુ એ છે તો યક્ષને બદલે તરીક્ષમા ં તન
ે ે ું
કાશના પજ ે
વી અલૌિકક દવીન ુ ં દશન
ર્ થાય છે .
ઈ છા માણે વ પ ધારણ કરવાની ને અ ય થઈ જવાની િસિ તરફ ઉપિનષદે આમ સકત
ં ે કય છે .
ં , બી ુ ં ઉદાહરણ પણ મળી શકે છે . કઠ ઉપિનષદમા ં આવે છે કે ય
આ ઉપરાત કરનાર િપતાના ં
'જા, તને ૃ ુ હાથમા ં સોપ ુ ં
ત્યના ં એવા વચનો સાભળતાવત
.’ ં ં ે યમને ત્યા ં પહ ચી જાય છે .
બાળક નિચકતા

એ વાત વાચનારન ે ભાગ્યે જ િવચાર થાય છે કે આ કવી
ે રીતે બન્ય.ુ ં નિચકતા
ે ૃ ુ ં યમલોકમા ં
ત્યલોકમાથી
ે રીતે પહ ચી શ
કવી ો ? ુ પાસે પણ કટલીય
ાચીન કાળના અસરો ે ે તો
જાતની િસિ ઓ હતી. તો નિચકતા
નીિતપરાયણ ઋિષપ ુ ુ
હતો. ઈ છાનસાર ગમે ત્યા ં જવાની િસિ થી જ તે યમલોકમા ં જઈ શ ો હતો. આ
િસિ તન ે રીતે મળી તે વાતની ચચાર્ કરવાન ુ ં અહ અ થાને છે . આપણે તો એ જ કહવા
ે ે કવી ે માગીએ છીએ
કે આ સગ ુ
ં િસિ ના પરાવા પ છે . આથી વધારે જાણવાની ઈ છા હોય તો ૃ
હદાર યક ઉપિનષદમા ં
આત્મ ાનીની સકં પિસિ ે ું
િવશન કરણ ુ ઓ. સકં પિસિ ની શિક્તથી સાચા ાની - લોકમા ં જવા

www.swargarohan.org
સાધના - 110 - ી યોગે ર

માગે છે તે-તે લોકમા ં જઈ શકે છે ને ઈ છા ે ુ ં વણન


માણે બધા ં જ કામ કરી શકે છે તન ે ં િવ તારથી
ર્ તમા
કરે ું છે .
મહાભારતમા ં પણ મ ં ની િસિ ુ
ારા ધનિવ ાના યોગોન ુ ં કટલક
ે ે ઠકાણ
ે ે વણન
ર્ છે . ોણાચાય આ

જ િવ ાની િસિ થી કવામા ં પડલા
ે ં
કૌરવપાડવના ૂ
દડાને તરત બાણ સાથે કવામાથી
ં બહાર કાઢ ો હતો.
મ ં શિક્ત ારા બાણ મારીને સપર્ અને અિગ્ન તથા પાણી ઉત્પ કરી શકાતા,ં અને ધકાર તથા કાશ

પણ ફલાવી શકાતા. એ શિક્તના ભાવથી બાણ પોતાન ુ ં ધાય ુ કામ પરૂ ું કરીને બાણાવળીના ભાથામા ં પા ં
આવી જ ,ુ ં ને શ ના
ુ િશર સાથે પણ આવી જ .ુ ં ુ
ાચીન ભારતમા ં મ ં શિક્તથી ધનિવ ે
ાના કવા
ચમત્કાિરક ે
યોગો કરી શકાતા તની માિહતી મહાભારતના વાચકને સહલાઈથી
ે મળી શકે છે . એ યોગો
આગળ તો આજના િવ ાનના ે જ સાધારણ લાગે. પરં ુ તે બ ુ ં વાચવાની
યોગો પણ છક ં ં ે ું
ને વાચ
માનવાની મોટા ભાગના માણસોની ઈ છા જ નથી એ મોટી કમનસીબી છે .
રામાયણમા ં સજીવની
ં ટી ુ
ૂ લાવવા માટે હનમાનજી ં ં
લકામાથી આકાશમાગ િહમાલય ગયા તે
આકાશમાગ ઊડવાની િસિ હતી. ૂ લઈને આવતા ભરતજી તમન
ટી ે ે કોઈ રાક્ષસ માની બાણ મારીને નીચે
પાડે છે . પછી બન
ં ે વ ચે વાતાલાપ
ર્ ે ં ઘણો વખત વીતી જાય છે . સવાર થતા ં પહલા
થાય છે . તમા ે

હનમાનજીન ે લકામા
ં ં પહ ચ ુ ં છે . એટલે ભરતજી તમન
ે ે મ ં લા
ે ે
બાણ પર બસાડીન ે ક્ષણ વારમા ં લકામા
ં ં
પહ ચાડી દે છે . મ ં શિક્તના ભાવથી જ આ બની શ ું હ .ુ ં સીતાન ુ ં હરણ કરનાર રાવણ સીતાને લઈને
આકાશમાગ પોતાના રથમા ં ઊડ ો હતો. તની
ે આ ાથી તના
ે મામા મારીચે ૃ
ગન ુ ં પ ધારણ કરીને સીતાની
પણર્કુ ટી પાસે ે કય હતો તે પણ િસિ ના
વશ ભાવથી જ. રામાયણની કથાને તે સીતાના ં વચન

સાભળતાવત પ ૃ વી ફાટે છે , ને સીતા તમા
ે ં સમાઈ જાય છે , એ વચનિસિ , સકં પિસિ કે પિવ તાની િસિ
નિહ તો બી ુ ં શ ુ ં હ ુ ં ?
ભાગવતમા ં પણ િસિ ન ુ ં વણન
ર્ આવે છે . દવ
ે િત
ુ ને આનદ ર્ ઋિષએ સકં પમા થી
ં આપવા કદમ
કટ કરે ું િદ ય િવમાન આજના કોઈ પણ િવમાન કરતા ં ચિડયા ુ ં હ ુ ં. રામાયણના પ ુ પક િવમાનની મ
તે પણ કોઈનીય મદદ િવના, બસનારની
ે ઈ છા ે
માણની િદશામા ં ચાલ .ુ ં ભાગવતના ૂ ર્ વ પ
ત વા

પરમ ભાગવત દવિષ નારદ ની ૃ
ુ કપાથી ે લોકોમા ં અબાિધત રીતે િવચરણ કયાર્ કરે છે . સગરના
અનક
સાઠ હજાર પ ુ ોનો મહિષ કિપલે મા ખ ઉઘાડીને એકસાથે નાશ કરી દીધો હતો તે મહિષની મહાન
િસિ થી જ બની શ ું હ ુ ં. ૌપદીના ચીરહરણ વખતે ભગવાને તની
ે રક્ષા કરી, ગોપીઓની સાથે અનક
ે પ
ધારણ કરીને રાસલીલા કરી, ને ભાગવતના બારમા ં કધમા
ં ં ક ા માણે સદહ
ે ે જ પોતાના ધામમા ં યાણ
કરીને પોતાની જીવનલીલા પરી
ૂ કરી તે િસિ ના જ ભાવથી કય.ુ ભાગવતમા ં આવા અનક
ે ં છે .
સગો
ે ં સિહતા
ઘરડ ં ને હઠયોગ દીિપકા ં
વા યોગ થોમા ં સાધના ારા સહજ રીતે ાપ્ત થનારી
ર્ છે . યોગાિગ્નમય શરીરવાળા યોગીપ ુ ષને યાિધ, વાધર્
લોકો ર શિક્તન ુ ં વણન કે ૃ ુ આવી શકતા ં
ત્ય
નથી. તે ૃ ું
ત્યજય બની જાય છે . અખડં યૌવન અને આરોગ્યની ાિપ્ત કરી લે છે , એ યોગના ે
ણતા
મહાપ ુ ષોનો િવ યાત અિભ ાય છે . યોગની ખચરી
ે વી ુ ા ને ાણાયામની િવિવધ િ યાથી ાપ્ત થતી
િસિ ન ુ ં વણન ં
ર્ યોગ થોમા ં િવ તારથી કરે ું છે . આપણે તો તે ત્યે ઈશારો જ કરીએ છીએ.

www.swargarohan.org
સાધના - 111 - ી યોગે ર


ભારતીય ધમર્ થોમા ં ને સતોના
ં જીવનમા ં િસિ ન ુ ં દશન ે ે થાય છે . તનો
ર્ ઠરઠર ે અથર્ એમ નથી કે
બીજા ં ને સતોના
થો ં ે
જીવન તથી રિહત છે . એ િવશે ભારતની બહારના ં
થોમા ં સૌથી વધારે માિહતી
બાઈબલમાથી ુ િસિ
ં મળી રહ ે છે . બાઈબલમા ં ઈશની ે
િવશના ે
કટલાય ુ વચન
ં મળી રહ ે છે . ઈશના
સગો
અને પશમા
ર્ ૂ થઈ જતા તે જાણી ુ ં છે . ‘મારા જ િશ યોમાનો
થી રોગીના રોગો દર ં એક મને પકડાવી દશ
ે ે’
ુ પોતે પકડાતા ં પહલા
એમ ઈશએ ે ં કહી દી ુ ં હ ુ ં, ને પોતાને પકડાવી દનાર
ે ે પણ કય હતો.
િશ યનો ઉ લખ
તે જ િશ યે તમન
ે ુ ે શળી
ે પકડાવી દીધા. જીવનની આખરે ઈશન ૂ ે
પર ચડાવી તમના શરીરમા ં ખીલા
ઠોકવામા ં આ યા. છતા ં તમના
ે ુ ં એક આહ પણ નીકળી નિહ. તન
ખમાથી ુ સહનશિક્ત જ ન
ે ુ ં કારણ ઈશની

હતી, પણ તમની મહાન યોગશિક્ત હતી. યોગના ુ ં પોતાના શરીરને આત્માથી અલગ ને
ભાવથી ઈશમા
કોઈ વ ની ુ
મ અનભવવાની ને અલગ કરવાની શિક્ત હતી. તથી
ે દહદડની
ે ં અસરથી તે ુ
ક્ત રહી શ ા.

(૩)
િસિ ની વાતોને કટલાક
ે માણસો અિતશયોિક્તમા ં ખપાવે છે , તો કોઈ તન
ે ે ટાઢા પહોરના ં ગપ્પા ં માને
ે લાય માણસો તન
છે . કટ ુ
ે ે જાદગરી કે મદારીના ખલ
ે કહીને ઉડાવી દે છે . સાધારણ માણસો જ નિહ, પણ
સારા ને મોટા મનાતા િવ ાનોમા ં પણ આવી િૃ ે
દખાઈ આવે છે . બધી જ વાતોને તકની
ર્ કસોટીએ કસીને
માનનારા િવ ાનોમા ં આ િૃ વધારે દખાય
ે છે . પણ િસિ ની કસોટી તકર્ ારા પણ સહ ે થઈ શકે છે એ

વાત તમના ધ્યાન બહાર જ રહી જાય છે . િસિ ની વાતો કાઈ
ં ટાઢા પહોરના ં ગપ્પા ં નથી. તમ ુ
ે તે જાદગરી
કે મદારીના ખલ
ે પણ નથી. ે ે ઉડાવી દવાનો
માણસો તન ે યાસ કરે છે તે પોતાના અ ાનન ુ ં જ દશન
ર્
કરે છે . અલબ , હાથચાલાકી કે બીજા સારાનરસા યોગોથી કેટલાક લોકો િસિ ન ુ ં દશન
ર્ કરવા યાસ
કરે છે , ચૌટચકલ
ે ે કે બજારે તના
ે ે કરીને ધન ને મોટપ મળવ
ખલ ે ે છે . પણ લૌિકક ૃ ણાથી ભરલા
ે ,
સાિત્વકતા ને સયમથી
ં ુ
રિહત એવા જાદગરો કરતા ં સાચા િસિ - ાપ્ત યોગીપ ુ ષોન ુ ં થાન િનરા ં જ છે .

તવા યોગીને ને તની
ે શિક્તને પલી
ે ુ
જાદગરીિવ ા સાથે સરખાવીને ઉપક્ષાની
ે નજરે જોવાન ુ ં કામ બરાબર
ુ ાપ્ત યોગીને સમાિધના પિરપાક પે,
ે તો ત ન સાધારણ કોિટના છે . સત્વગણ
નથી. હાથચાલાકીના ખલ
ાનીને શ ુ ૃ
સકં પના ફળ પ,ે ને ભક્તને ભગવાનની કપા પ,ે િસિ કે લોકો ર શિક્તની ાિપ્ત થાય છે .
આ સાધનાના સહજ ં
વાભાિવક િવકાસનો એક િનયમ છે . તે ઉપેક્ષણીય નથી, પણ વદનીય અને

આવકારદાયક ને બની શકે તો અનકરણીય છે .
સાચા િસિ ે
ાપ્ત યોગી જાહરમા ુ કામનાથી શિક્તન ુ ં
ં ધન, કીિત, વાથર્ કે લૌિકક હ ે ની દશન
ર્ કદી
પણ કરતા નથી. કોઈ અિધકારીને માટે કોઈ વાર તે પોતાની શિક્તનો ઉપયોગ કરે છે , ને બીજાના િહત માટે
ઉપયોગ કરે છે , એ યાદ રાખવા ુ ં છે . એવો િસિ ાપ્ત પ ુ ષ જો લોકિહતની ભાવનાથી ેરાય ને જાહર

રીતે દશ ુ
ે ને દિનયાના ં સવાક્ષ
ે ે ોમા ં પડે તો માનવજાતીન ુ ં ૂ મગલ
બ ં કરી શકે એમા ં સદહ
ં ે નથી. લોકોના
ુ વી જીવનને મદદ પ થઈને તમના
ભૌિતક કે દન્ય ે નૈિતક અને આિત્મક જીવનને પણ વગ
ે આપી શકે. નૈિતક
ને આિત્મક શિક્તની રીતે અપણ
ૂ ર્ ને િનબળ ે
ર્ લોકસવકો કરતા ં તની
ે ે
સવા વધારે સગીન
ં ને ન ર તથા
ં , માનવ દયન ુ ં ને માનવ તથા સમાજ ને સસારના
િનઃ વાથર્ હોય. આ ઉપરાત ં ભાિવન ુ ં ાન ધરાવવાની

www.swargarohan.org
સાધના - 112 - ી યોગે ર

તેવા પ ુ ષમા ં શિક્ત હોવાથી, માનવ, સમાજ ને સસારન


ં ે યોગ્ય દોરવણી આપવામા ં પણ તે મદદ કરી શકે.
ે જીવન ારા માનવને આિત્મક િવકાસની ઉ મો મ
તના ે
રણા ે ુ ં જીવન આત્મ-િવકાસને
પણ મળી રહ.ે તન
ઈ છનારા માનવને માટે ુ
વપદસ ુ ં બની શકે ને સૌને ેરણા આપી શકે. તવા
ે મહાપ ુ ષની નાનીમોટી
િૃ થી સસારમા
ં ં વધારે ને વધારે ુ
ેમ, મ રતા ુ
ને સખશાિતનો
ં ે
ફલાવો થાય ને પરમાત્માનો કાશ બધે
પથરાઈ શકે. સાચો િસિ ાપ્ત પ ુ ષ સસારન
ં ે આમ અનક
ે રીતે ઉપયોગી થઈ શકે છે . ભારતમા ં એવા

કટલાક િસ પ ુ ષો થઈ ગયા છે મણે વ ાઓછા માણમા ં માનવ ને માનવસમાજને સહાય પહ ચાડી છે .
તે માણે કોઈ પણ સમથર્ પ ુ ષ બીજાને સહાય કરી શકે છે . તવા
ે પ ુ ષથી કોઈ સજોગોમા
ં ં ને કોઈ પણ

ાણીને નકસાન તો નિહ જ થાય.

(૪)

કટલાક માણસો કહ ે છે કે ઈ રની સ ૃ ટમા ં લોકો ર શિક્ત કે િસિ ા ં નથી ? સ ન સમ એક
અજાયબી કે ચમત્કાર જ છે . તારા, ચ ં ને સય ુ
ૂ ,ર્ ઋ ના ુ દા ુ દા રગ
ં , પખીની
ં ં , ઈન્ ધનુ, સાગર ને
પાખ
પવત ુ
ર્ , બ ુ ં ચમત્કાર નિહ તો શ ુ ં છે ? વાત સાચી છે . ઈ રની દિનયા એક અજાયબ ઘર વી છે . આખી

દિનયાની વાત જવા દઈએ ને ફક્ત માનવશરીરની વાત કરીએ તોપણ સમજી શકાય છે કે માનવશરીર
વય ં એક મોટામા ં મોટી અજાયબી છે ; માનવશરીર બીજાં શરીરો કરતા ં ઘણી રીતે ઉ મ છે : બીજાં શરીરો
કરતા ં માનવશરીર કટલીય
ે રીતે ચમત્કારી છે . ચોરાશીના ચ માથી
ં ુ
િક્ત ે
મળવીન ે આ જ શરીર ારા
ુ ં ને
માનવ સખશાિત ુ
િક્ત ે
મળવી શકે છે , ને બીજાને ુ
ક્ત ુ
ને સખી થવાનો માગર્ બતાવે છે , તે ચમત્કાર
પણ નાનો છે ? શરીર ને તની
ે દરનો આત્મા એક અલૌિકક િસિ કે ચમત્કાર છે . ને શરીર, મન ને
આત્માની શિક્તનો િવરાટ િવકાસ- માનવને દવ
ે કે ઈ રપદે થાપી દે છે , તે જીવનની તથી
ે પણ મોટી
િસિ છે .
િવ ાને ુ
મ બહારની દિનયાની ે
મદદથી રિડયો , તાર ને ટિલિવઝન
ે વી િસિ ે
મળવી છે , ને તન
ે ે
ે ુ ં ગૌરવ કરીએ છીએ, તમ
માટે આપણે તન ે જ તે િસિ ે યોગી ને
ારા લાભ પણ ઉઠાવીએ છીએ, તમ
ભક્તપ ુ ષો ુ
દરની દિનયા ને ઈ રી શિક્તની મદદથી આપણને અજાયબીમા ં નાખી દે તવી
ે છતા ં ત ન

યથાથર્ એવી દરદશન ૂ વણ, ભિવ યદશન
ર્ , દર ર્ ને ત્યાથી
ં ં
માડીન ે ઈ છા માણે વ પ ધારણ કરવાની,
અ ય થઈ જવાની ને બીજી અનક
ે શિક્તઓ આિત્મક િવકાસના ફળ પે ાપ્ત કરે છે . આ શિક્તની પાસે
િવ ાન તો હજી બાળક છે . છતા ં િવ ાનની મદદથી આપણે આ શિક્તન ુ ં રહ ય સમજી શકીએ છીએ. આ
યોગિસિ ની યથાથતા
ર્ સમજવામા ં િવ ાન આપણને કક શે મદદ કરે છે . આજથી કટલાક
ે ં વરસો પહલા
ે ં
િવ ાનની આ બધી શોધો િવશે કોઈએ આપણને વાત કરી હોત તો આપણે તન
ે ે હસી કાઢત. િવ ાનના ં

રહ યોની ખબર ન હોય તવા માણસોને માટે આ ુ ં જ બન.ે તવી
ે રીતે આિત્મક જગતના ં રહ યોથી અજાણ
એવા માણસોને પણ અ ટ િસિ ની વાતો સાભળીન
ં ે નવાઈ લાગે, પણ તમા
ે ં નવાઈ પામવા ુ ં કશ ુ ં નથી.
સાધારણ માણસન ુ ં જીવન આ િવિચ પે વહી ર ું છે . જીવનમા ં ગમે તમ
ે કરીને રોટી, ઘર,
આરામ, ભોગ ને ધનને માટે જ તે યાસ કરે છે . આ વ ુ ી
ન ાિપ્ત જ એને મન મોટામા ં મોટી િસિ છે .

www.swargarohan.org
સાધના - 113 - ી યોગે ર

માણસને માટે સત્ય ને ામાિણકતા કે િન કપટતા વી નૈિતક િસિ ુ ર્ થઈ ગઈ છે , તો પછી


જ દલભ
નીિતમય જીવન ારા ઈ ર ાિપ્ત કરવાની ને ુ દી ુ દી શિક્ત મળવવાની
ે ે ે યાલ જ
િસિ નો તો તન ં
ાથી
આવે ? યાલ આવે તો તમા
ે ં િવ ાસ ં થાય, ને તે મળવવાની
ાથી ે તૈયારી તો તે ં જ કરે ? ગમે-
ાથી
ે , પણ સાધના
તમ ારા ુ દી ુ દી શિક્ત કે િસિ નો આિવ કાર ભારતના આધ્યાિત્મક િવકાસની ઓછી

અજાયબી નથી. ઈ રની દિનયા તો અજબ છે જ; પરં ુ માનવ પણ પોતાની શિક્તને કળવીન
ે ે ઈ રની જ

કપાથી શિક્તની ુ
દિનયા સર છે તે પણ ઓછી અજબ નથી. માનવનો આ લોકો ર િવકાસ જોઈને
આપ ુ ં ં
દય આનદથી ુ ે છે . આ િવકાસનો િવચાર કરતા ં આપણને
ઊભરાઈ જાય છે ને ગૌરવ અનભવ
ખાતરી થાય છે કે માનવ માનવમાથી
ં દવ ે ે ઈ ર ુ ય થઈ શકે છે એમ કહવામા
ે ને છવટ ે ં આવે છે તે ખો ુ ં
નથી.

(૫)

કટલાક ે ે જાણીતી થયલી
માણસો સારી પઠ ે ુ ને એક યોગીની પલી
ે ાચીન વાત કહ ે છે . તે
વાતમા ં એમ આવે છે કે ુ ની પાસે એક મહાન યોગી આ યા. તમણ
ે ુ ભયકર
ે બાર વરસ સધી ં તપ યાર્
કરી હતી. ુ ે તમન
ે ૂ ું કે આટલી લાબી
ે પછ ં તપ યાથી ે ય ુ ં ? યોગીએ ક ું કે 'પાણી પર થઈને
ર્ તમે શ ુ ં મળ
સહીસલામત રીતે ચા યા જવાની શિક્ત. ુ ે ક ,ું 'બસ ? આવી ભારે તપ યાર્ કરીને આ જ વ ુ મળવી
ે ?
નાિવકને કક આપવાથી તે સહ ે ે ં તપન ુ ં શ ુ ં કામ ?’ આ વાત
પાણી પાર કરી શકે છે . તમા ી રામકૃ ણ

પરમહસના ે
ઉપદશમા ં પણ આવે છે , ુ ને ને રામકૃ ણદવન
ે ે િસિ ત્યે કવો
ે અણગમો હતો તે બતાવવા
મોટા ભાગના માણસો આ વાત ર ૂ કરે છે . પણ મારા ન અિભ ાય માણે વાતને એ રીતે ર ૂ કરવામા ં

ગરસમજ થાય છે . ુ ે પાણી પર ચાલવાની શિક્તનો અનાદર નથી કય , પણ બારબાર વરસના કઠોર તપ
પછી માણસ પાણી પર ચાલવાની જ શિક્ત ાપ્ત કરે અને આિત્મક િવકાસની બીજી જ રી વ ુ ત્યે
ઉદાસીન રહ ે તે બરાબર નથી તે બતાવવા જ તમણ
ે ે પોતાના શ દોનો યોગ કય છે - જો તે શ દો

ખરખર ે
તમના ે ે મોટા માણસોને નામે કટલીક
હોય તો. કમક ે ે
વાર કટલીય વાતો સમય જતા ં ઢ બની જાય
છે .
નાિવકને થોડાઘણા પૈસા આપવાથી માણસને તે પાણીની પાર લઈ જાય છે એ સા ુ ં છે . પરં ુ નાવ
કે નાિવકની મદદ િવના, કવળ
ે આત્મશિક્તના બળથી માણસ પ ૃ વી પર ચાલતો હોય તમ
ે જો પાણી પર
ચાલી શકે તો તે તની
ે િવશષ
ે શિક્તની િનશાની હોઈ, આવી રીતે હસી કાઢવા વી વાત નથી જ. િવમાનમા ં

બસીને માણસ ઊડી શકે છે એ તો સા ુ ં જ છે . પણ કોઈ માણસ પોતાની શિક્તથી કોઈ પણ કારના બા
સાધનની સહાય િવના, આકાશમા ં કે પ ૃ વીની પર ઊડતો હોય તમ
ે પસાર થવાની શિક્ત મળવ
ે ે તો તે શ ુ ં
હસી કાઢવા વી કે ઉપક્ષા
ે કરવા વી વાત મનાશે ? િસિ ની ઉપર કહી તવી
ે વાતો માણસને સાવધ કરવા
માટે છે . અધકચરા સાધકો ફક્ત િસિ ઓના મોહમા ં પડીને જીવનના ુ ય ને ૂ ધ્યય
ળ ે ઈ ર ાિપ્ત કે
આત્મદશનન
ર્ ે ૂ જાય નિહ તે માટે આવી વાતો
લી ચિલત બની છે .

www.swargarohan.org
સાધના - 114 - ી યોગે ર

આવી કથાઓ ં ે મળે છે કે માણસે


ારા એ સદશ ુ ય ધ્યાન નીિતમય જીવન અને સાિત્વક
વભાવના ઘડતર પર આપ ુ ં જોઈએ. માનવતાની ૂ બનવાનો તણ
િત ે ે યાસ કરવો જોઈએ. ને મન તથા

ઈ ન્ યના સયમ ે જ અહભાવ
પર તમ ં ૂ
, મમતા તથા કામ ોધાિદ દષણોથી પર થવાના પ ુ ષાથર્ પર તણ
ે ે
ુ ય ધ્યાન આપ ુ ં જોઈએ. આનો અથર્ એમ નથી કે આથી પણ અનરો
ે િવકાસ છે તે િસિ કે િવશષ

શિક્તના િવકાસની માણસે અવગણના કે ઉપક્ષા
ે ં ઉડાવવી. કોઈ પણ સમ ુ માણસ તમ
કરવી ને હાસી ે ન
કરી શકે. માણસના િવકાસના ં બધા ં જ ય ં ો અિભનદનીય
ં છે . માણસ તન
ે ે માટે ગૌરવનો અિધકારી છે . કોઈ
પણ કારની આિત્મક િસિ ે ે માન આપીશ.ુ ં ફક્ત તે િસિ
માટે પણ આપણે તન સારા ં સાધનો ારા મળી

હોય, બીજાને લાભદાયક થતી હોય ને નકસાનકારક તો કદાિપ ન થતી હોય, તે જ જોવાન ુ ં છે .

(૬)
સવર્ સાધારણ માણસોને માટે તો દયશિુ , સાિત્વકતાની ાિપ્ત ને છવટ ૃ
ે ે ઈ રની કપાની ાિપ્ત
એ જ મોટામા ં મોટી ને ુ ય મહત્વની િસિ છે . તે મળવવાથી
ે ં મળી જાય છે ને જીવનની
પરમશાિત
ધન્યતા પણ ાપ્ત થાય છે , એટલે તે તરફ ટ ું વધારે લક્ષ અપાય તટ
ે ું માણસને માટે મગ
ં લકારક છે .

જીવનમાથી ુ ર્ ુ
દાનવતાના દગણોન ૂ કરી, મરી પરવારતી માનવતાની વાડીને ફરી હિરયાળી ને સદ્
ે દર

ગણોની ુ ં
સગધથી ુ
તાજી કરવી, ને મોહાસરનો નાશ કરી, પિવ ે
મના ે
દવતાની મન, વચન ને તરમા ં
ં નાનીસની
િત ઠા કરવી, એ કાઈ ૂ િસિ નથી. માનવ ને સસારન
ં ે એ િસિ ની આવ યકતા છે . માનવના

યિક્તગત જીવનમાં, સમાજમાં, દશમા ં ને સમ ત સસારમા
ં ં આ ક ુ તા, ુ
વાથર્, ભય, લો પતા ને

ભદભાવના ં દખાય
તથા અશાિત ે ે ું
છે , તન ૂ કારણ આ જીવનશિુ ની મહાન િસિ નો અભાવ છે . આ િસિ

સધાતા ં તનો
ે ચમત્કાર સહે ે
દખાશ ે. માનવ અને માનવજાિતમા ં પર પર ેમ, સવા
ે ને શાિતની
ં ભાવના

ફલાશ ે, ને યિક્ત તમ
ે જ સમ ટના જીવનની ંૂ
ઝવી ે ને િબહામણી બનલી
રહલી ે ઘણીયે સમ યાઓનો ત
આવશે. જીવન ને જગતની ુ
રાઈઓ પણ મોટા માણમા ં ને સહલાઈથી
ે ૂ થશ.ે સા ુ ં છે કે માણસના ં
દર

કટલા ક ુ
ં દઃખો ુ
કદરતના કોપને લીધે ને કટલાક
ે ં કમ ને લીધે ને જીવનની જ રતોના અભાવને લીધે ઉત્પ
થાય છે . વભાવની શિુ સધાતા ં તના ે પડી જશ,ે ને તના
ે જીવનમા ં ઘણો ફર ુ
ે ં મોટા ભાગના ં દઃખ હળવા ં થઈ
જશે એ સા ુ ં છે . એટલે માણસે પોતાની જાતની શિુ તરફ વધારે ને વધારે ધ્યાન આપ ુ ં જોઈએ.
કામ કે ોધની િવષવરાળથી કોન ુ ં તન, મન કે ં
તર સતપ્ત થય ુ ં નથી ? મોહની મોિહની કોને નથી
લાગી ? અહકાર ં અને અ ાનના આવરણ નીચે આવીને કોન ુ ં ચચલ
ં , દભ ં મન વધારે ચચલ
ં નથી થય ુ ં ?

મદ ને માનની ઈ છાથી કોણ અ પ ૃ ય ર ા છે ? દિનયાના ં પદાથ ની લાલસાએ કોને યથા નથી
નાશવત
કરી ? મમતા ને ૂ ે ૂ ંુ
ૃ ણા કોને નથી યાપી ? અસત્યના આ યથી કોણ પરપર ુ
ક્ત થય ુ ં છે ? વાથર્ પી
ુ અને અવગણન
ડાિકની કોને નથી વળગી ? માણસ ગણ ુ ુ ં િમ ણ છે . સારા અને નરસા િવચાર કે િવકારન ુ ં

સિમ ણ છે . ુ દા ુ દા અવગણ
ુ અને ગણની
ુ વ ચે પસદ
ં ગી કરીને તણ ુ
ે ે ગિણયલ બનવાન ુ ં છે . સસારના

સારા ને નરસા વાતાવરણની વ ચે રહીને, હસની
ં મ સારાને હણ કરીને તણ
ે ે પોતાનો િવકાસ કરવાનો
છે .

www.swargarohan.org
સાધના - 115 - ી યોગે ર

ુ થયલા
હલાદ ઈ રથી િવ ખ ે ુ
અસરોની ે ુ ં મન આસરી
સાથે ર ો. તે છતા ં તન ુ િૃ થી લશ
ે પણ

રગાય ુ ં નિહ. તણ ુ
ે ે પોતાનો સાિત્વક વભાવ અને ભિક્તભાવ અસરોની વ ચે રહીને પણ વધાય જ રા યો. એ
કામ ઘ ુ ં ભારે હ ુ ં. છતા ં હલાદે તે પરૂ ંુ કય,ુ તના
ે જ વા એક બીજા બાળક ુ ે પણ
વ ુ
ની ૃ
કપા

મળવી ુ
. પણ તે તો મ વનમા ં
-વ ૂ એકાતમા
તીથી દર ં ુ ૂ હ .ુ ં પણ
ં તપ કરીન.ે ત્યા ં વાતાવરણ વધારે અનકળ
ુ ૂ ન હ .ુ ં છતા ં તમા
હલાદને માટે બહારન ુ ં વાતાવરણ અનકળ ે ે પોતાના સ ં કારોન ુ ં ઘડતર
ે ં રહીને પણ તણ
કયુ, પોતાની ુ ૂ બના ય ુ ં ને
દરના વાતાવરણને અનકળ ની ૃ
ુ કપા ે
મળવી લીધી. સાધારણ માણસે આ
ં ં પાઠ લવાનો
સગમાથી ે છે ને ૂ પિરિ થિતમા ં રહીને પણ માનવતાને સાચવી રાખવા, વધારવા ને
િતકળ
જીવનન ુ ં ધ્યય
ે હાસલ
ં કરવા ેરણા મળવવાની
ે છે .
ુ ને િવકારમય વાતાવરણની વ ચે રહીને
અવગણ ં
ચચલિચ ુ
ન બને, ને દન્યવી પદાથ ના ં
ર્ ને રસથી
આકષણ ૃ
પ્ત થયા કે જાયા િવના પોતાના ૂ
ળ વ પ પરમાત્માને ઓળખવાનો યાસ કરીને
તે પરમાત્માને ઓળખી પણ લે, અને એ રીતે પરમ શાિત
ં મળવી
ે લે, તની
ે િસિ ં ઓછી નથી.
કાઈ
પોતાના ઢ ને ખરાબ વભાવને બદલીને વધારે સારા વભાવમા ં િત ઠત થવાન ુ ં કામ ઓ ં મહત્વન ુ ં ને
ઓ ં કિઠન નથી. તન
ે ે સાધવામા ં મહાન િસિ ે
રહલી છે . સાધારણ રીતે વાત કરીએ તો આજના સમયમા ં
માણસ ૂ ુ ં બોલવાન,ુ ં િવચારવાન ુ ં ને કરવાન ુ ં છોડી દે , ને જીવનમા ં સત્યનો જ પક્ષપાતી બને, તો તે તની

મોટી િસિ ગણાશે. વાથનો
ર્ જ િવચાર કરવાનો ૂ દઈ, બીજાના િહતનો િવચાર કરી, બીજાના િહતમા ં
કી
પોતાની શિક્ત માણે લાગ્યો રહશ
ે ે, તો તે તની
ે મોટી િસિ મનાશે. ઈષાર્, ોધ, કડવાશ ને િધ ારની
ૂ કરી દઈ
ભાવનાને દર ે , શાિત
મ ુ
ં , વાણીની મીઠાશ ને સૌના સખમા ુ થવાની ભાવના કળવશ
ં સખી ે ,ે તો તણ
ે ે
મોટી િસિ ે
મળવી ુ ર્ ુ
એમ જ ર મનાશે. એટલે કે દગણોની ં ં
પરપરામાથી ુ
ક્ત થઈને તણ ુ
ે ે સદ્ ગણોન ે કળ
ે યા
હશે તો તે તની
ે મહાન િસિ ુ ં
ગણાશે. આના અનસધાનમા ં જો તે પોતાની આસપાસના ખરાબ વાતાવરણથી

રગાય ે
નિહ તો તની િસિ વધી જશે. ને તથીય
ે ે આગળ વધીને ખરાબ વાતાવરણને પોતાના ભાવથી
પલટાવીને જો સારંુ બનાવી શકશે તો-તો તની
ે િસિ એથી પણ વધી જશે.
ં ં
પારસમિણના સબધમા ં આ ુ ં જ સભળાય
ં છે . તે લોઢાના સમાગમમા ં આવે છે પણ લોઢાના

પરગથી ુ
ક્ત જ રહ ે છે . ઊલ ુ ં, તની
ે ે
અસરથી લોઢામા ં ફરફાર થાય છે ને તે સોન ુ ં બને છે . માણસ પણ
જો એ રીતે પોતાની આસપાસના વાતાવરણને પલટાવી શકે ને વધારે સારું બનાવી શકે તો તે તની
ે િસિ
જ ગણાશે. િસિ નો આવો િવશાળ િવચાર કરી શકાય છે . છતા ં સાધનાની પિરપક્વતાના ફળ પ દૈ વી
શિક્ત કે િસિ મળે છે તે પણ સત્ય છે . અને તે ઓછી ઉપકારક નથી એ વાત જાણી લવાની
ે જ ર છે . ઉપર

કહી તવી વભાવની િસિ સાથે સાધનાના ફળ પે ાપ્ત થનારી િસિ ુ ં
પણ જો મળે તો સોનામા ં સગધ ું
થઈ જાય, અને એન ુ ં ૂ ય ઘ ુ ં વધી જાય છે .

(૭)
હવે એ થાય છે કે િસિ ારા પતન થાય છે કે કમ
ે ? ઉ ર પ ટ જ છે . અિગ્ન દઝાડી પણ
શકે છે ને જો તનો
ે યોગ્ય રીતે ઉપયોગ કરવામા ં આવે તો તની
ે મદદથી અ ં
રાધવા વા ુ દા ુ દા લાભ

www.swargarohan.org
સાધના - 116 - ી યોગે ર


પણ મળવી શકાય છે . તલવાર સારી છે કે ખરાબ, આશીવાદ
ર્ પ છે કે શાપ પ, તે મોટે ભાગે વાપરનાર પર
આધાર રાખે છે . જો ગમે તવાના
ે હાથમા ં આવી જાય તો તે શાપ પ બને પણ પરગ ુ માણસના હાથમા ં
આવે તો બીજાની રક્ષાના કામમા ં આવે છે . સસારની
ં લગભગ બધી જ વ ુ િવશે એ ુ ં સમજવાન ુ ં છે .

કટલીક વ ુ
ઓ ૂ ઝરી
બ ે હોય છે છતા ં ઔષિધ તરીકે તમનો
ે ૃ
ઉપયોગ કરવાથી અ તમય બની જાય છે .
એટલે િસિ થી મ પતન થઈ શકે છે તમ
ે િસિ ની ાિપ્તથી ઉ િતમા ં મદદ પણ મળી રહ ે છે .
ન ુ ં મન ચચળ
ં છે , ં
સસારના ક્ષિણક પદાથ માટે જ તલસે છે , તથા ે
િસિ નો ઉપયોગ કવળ
વાથર્ ને બીજાના અિહતને માટે જ કરે છે , તન
ે ે માટે િસિ પતન કે િવનાશન ુ ં કારણ થઈ પડે છે . તથી

ઊલ ુ ં, ન ુ ં મન એક ઈ રના જ ચરણોમા ં આનદ
ં માને છે , ં
આત્માનદમા ં મગ્ન છે , ને વાથર્ તથા લૌિકક
ે ે િસિ
વાસનાથી પર છે , તન ં
બાધી ે
શકતી નથી. તવા ૃ
પ ુ ષને ઈ રની કપાન ે લીધે કે સાધનાના સહજ
ફળ પે િસિ ની ે ે માટે તે પતનકારક થવાને બદલે
ાિપ્ત થાય તો તન ૂ
ષણ પ જ થાય છે . તવો
ે પુ ષ
બીજાના િહત માટે તનો
ે ઉપયોગ કરે તો તે અનકન
ે ે માટે આશીવાદ
ર્ પ થઈ પડે છે .

િવ ાનની શોધોના િવચારથી આ વાત સહલાઈથી સમજી શકાશે. વીજળીથી કાશ મળે છે ને
ે ં ઉપયોગી કામ થાય છે , પણ જો સાવધાન ન રહ ે તો તન
કટલાય ે ે અડવાથી મરણ પણ પામે છે . એટમ ૂ

ઉપયોગી વ ુ છે . તનો
ે ઉપયોગ કરીને માનવજાિતના ં કટલાય
ે ુ
ં દઃખદદ ૂ કરી શકાય તમ
દર ે છે . પણ ય ુ ના
ઉન્માદમા ં આવલો
ે ે ં જ બોમ્બ બનાવે છે . તે કરોડો
માણસ તમાથી ૃ અને
ાણીઓનો નાશ કરે છે ને સ ં કિત
ુ ુ ં કામ કરે છે . છતા ં અ ટ િસિ
સમાજના શ ન ુ કોઈન ુ ં અિહત થ ુ ં નથી. કમક
ારા બનતા ં સધી ે ે કોઈનાય

અિહતની ભાવના િદલમા ં વાસ કરતી હોય ત્યા ં સધી તે િસિ મળતી નથી. વશીકરણ વી સાધારણ
શિક્તથી માણસ બીજાન ુ ં નકસાન
ુ કરી શકે છે . પણ તે તો સાધારણ શિક્ત છે . ન ુ ં મન શ ુ થય ુ ં નથી તે
ે શિક્તનો ઉપયોગ વાથર્ ને કામના માટે કરે છે ને પોતાનો ને બીજાનો િવનાશ ન તરે છે .
તવી

(૮)
ત્યારે શા ો ને કટલાક
ે મહાપ ુ ષોએ િસિ ઓ ત્યે ઉદાસીન રહવાન
ે ુ ં કમ
ે ક ું છે ? સાચો ાની
ૂ રહ ે છે એમ કમ
પ ુ ષ િસિ થી દર ે કહવામા
ે ં આ ય ુ ં છે ? કટલક
ે ે ઠકાણ
ે ે તો િસિ ઓને સાધકન ુ ં પતન કરનારી
કહી છે એમ કમ ે ુ ં એક કારણ તો ઉપર કરલા
ે ? તન ે િવચારમા ં આવી જાય છે . બી ુ ં કારણ એ છે કે સાધારણ
મનોબળના માણસો િસિ ના મોહમા ં ફસાઈને પોતાનો સાચો માગર્ ૂ જાય છે . આમ ન બને તથી
કી ે શા ોએ
િસિ નો ત્યાગ કરવાન ુ ં ક ું છે . પણ એવાય
ં કટલાક
ે ં શા ો છે મા ં િસિ ન ુ ં મહત્વ માને ું છે . આ વાત
વધારે સારી રીતે સમજવા માટે શરીર િવશે િવચારીએ. શા ોમા ં અનક
ે ઠકાણ
ે ે શરીરને કુ પ તથા ગદકીના

ઘર ુ ં કહવામા
ે ં આ ય ુ ં છે . તે ઉપરાત
ં , શરીર ઈ રન ુ ં મિદર
ં છે , બ ુ જ ભાગ્યથી મળનારું ને ુ
િક્તના

ાર પ છે , એમ કહીને તની ં પણ કરવામા ં આવી છે .
શસા
શરીરને ગદકીન
ં ુ ં ઘર કહીને તન
ે ુ ં ખરાબ લાગે તે ુ ં શ દિચ દોરવાન ુ ં કારણ એ જ છે કે માણસ
ૂ કરે , શરીર
શરીરના મોહને દર ે
ત્યની ં
મમતામાથી ુ
ક્ત બન,ે ને શરીર તરફ વૈરાગ્ય િુ ધારણ કરીને
શારીિરક િવલાસમા ં ન ફસાય. શ આતમા ં એની જ ર ૂ હોય છે . તે જ
બ માણે િસિ િવશે પણ સમજી

www.swargarohan.org
સાધના - 117 - ી યોગે ર


લવાન ુ ં છે . િસિ ના જ મોહમા ં પડીને સાધક િસિ થી પણ વધારે ૂ યવાન ને િસિ ના વામી પરમાત્માને

લી ન જાય, ને સાધારણ િસિ ના મોહથી ધ બનીને ભોગી તથા િવલાસી ન બની બસ
ે ે તે માટે
ૂ રહવાનો
િસિ ઓથી સાવધ ને દર ે ે શા ો ને મહાપ ુ ષોએ આપ્યો છે . પણ તે ઉપદશ
ઉપદશ ે મોટે ભાગે
સાધકોને જ લાગ ુ પડે છે . સાધનાના મમાથી
ં પસાર થઈને િસ ાવ થાએ પહ ચી ગયા છે તમન
ે ે માટે તો
િસિ ે
શોભા પ થઈ જાય છે . િસિ થી તમન ુ ં પતન થ ુ ં નથી. તવા
ે પ ુ ષો િસિ ઓની લાલસા રાખતા ં નથી.
તોપણ, િવકાસના વાભાિવક િનયમ ે
માણે, તમન ે િસિ મળે છે . ં
મ બીજમાથી ુ , તમાથી
કર ે ં ડાળી, પછી
કળી ને લ ને છવટ
ે ે ફળ સહજ િવકાસ માણે થયા કરે છે તમ
ે સાધનાના બીજમાથી
ં િસિ , શાિત
ં , ુ
િક્ત કે

ઈ રકપા કટ થાય છે . લની શિક્ત મ ફોરમ અને સયની
ૂ ર્ િસિ કાશ છે તમ
ે સાધનિસિ પ ુ ષમા ં
વાભાિવક રીતે જ શિક્ત રહ ે છે .
સાચો ૂ રહવા
ાનીપ ુ ષ િસિ થી દર ે માગશે તો પણ રહી શકશે નિહ. એક યા બીજી રીતે, વ ા કે
ઓછા ૃ
માણમા ં તપ કે ઈ રની કપાના ફળ પ,ે તના
ે જીવનમા ં િસિ કટશે જ. િસં ુ શ ુ ં ખારાશથી ુ
ક્ત
રહી શકે છે ? વીજળી કદી કાશ િવના બની શકે છે ? ચ ં ં
ચાદની િવના ઊગી શકે છે ? રામકૃ ણ
પરમહસદવ ૂ રહવાન
ં ે િસિ થી દર ે ુ ં કહતા
ે . પણ તમના
ે ે
જીવનના અનક ં
સગોમા ં શ ુ ં િસિ ન ુ ં દશન
ર્ નથી થ ુ ં ?

તવી જ રીતે ચૈતન્ય મહા ુ ુ ં જીવન પણ િસિ ના
ન ં
સગોથી ભરપરૂ છે . એટલે િસિ ઓનો સપણ
ં ૂ ર્ ત્યાગ
કરવાનો કે િસિ ે
તરફ ઉદાસીન રહવાનો ે સાધક દશાના માણસો માટે તમની
ઉપદશ ે સલામતીના િવચારથી
કરવામા ં આ યો છે . િસ પ ુ ષોએ િસિ નો ત્યાગ કરવો એવા કથનનો એ જ અથર્ લવાનો
ે છે કે તમણ
ે ે
િસિ ને સવર્ વ માનવાની ૂ રહ ે ુ ં ને િસિ ના ગલામ
િૃ થી દર ુ નિહ પણ વામી બન .ુ ં

(૯)
યોગદશનમા
ર્ ં ભગવાન પતજિલ
ં કહ ે છે કે 'જન્મ, મં , તપ, ઔષિધ ને સમાિધ ારા િસિ મળે છે .’

ંકમા ં કહીએ તો ભિક્તના ૃ
ૂ ર્ કપા
ભાવથી ભગવાનની પણ થતા ં અને યોગની સાધનાથી િસિ મળે છે . તો

કટલીક વાર કોઈને પવજન્મના
ૂ ર્ સ ં કારને લીધે બાલપણમા ં પણ િસિ મળી જાય છે . ઔષિધ અને મ ં ારા
પણ િવશષ ુ ે અને શકરાચાયન
ે શિક્ત મળે છે . શકદવ ં ર્ ે જન્મથી જ િસ કહી શકાય. કૃ ણ ભગવાનને પણ
એવા કહી શકાય. િવ ાિમ ને વિસ ઠ મ ં ને તપથી િસિ ે
મળવી ૂ
ે . સમાિધ ારા યોગીઓ દરદશન
શકલા ર્

વી કેટલીય િસિ ઓ મળવ ે છે . કટલીક
ે ઔષિધઓથી ૂ થાય છે , િદવસો સધી
ૃ ાવ થા દર ુ ૂ -તરસ

લાગતી નથી, બીજાના રોગો સારા થાય છે ને બીજાં અલૌિકક કામો કરી શકાય છે . ઈ ર ને યોગ્ય ધારે
ે ે વ ીઓછી શિક્ત આપે છે . કોઈને એક તો કોઈને બે, એમ શિક્ત મળતા ં તે
તન ૃ
પ્ત પણ થઈ જાય છે .
કોઈક જ બડભાગી ભક્ત કે યોગી બધા કારની શિક્ત કે અ ટ િસિ મળતી હશે. આ સમયમા ં તો ભાગ્યે
જ. છતા ં પ ૃ વી બીજ િવનાની નથી. વળી ભારત તો સત
ં તપ વીઓની ૂ છે . આ
િમ ૂ
િમમા ં પણ
ૂ ર્ િસિ વાળા
યોગીપ ુ ષો પણ છે . અિધકારી જનોને તમના
ે ં દશનનો
ર્ લાભ મળી શકે છે . છતા ં આ િવશે છે લછ
ે ે લે ફરી કહી
દ કે સામાન્ય માણસોને માટે તો પોતાની જાતનો, પોતાના ઘરનો ને કુ ુ ંબ તથા સમાજનો સધાર
ુ એ જ
મોટામા ં મોટી ને મહત્વની િસિ છે . સાધકોને માટે પણ દયશિુ ૃ
કે સાિત્વકતાની ને ઈ રકપાની ાિપ્ત જ

www.swargarohan.org
સાધના - 118 - ી યોગે ર

ઈ છવા વી િસિ છે . તે મળતા ં પરમ શાિં ત મળી જાય છે ને જીવનની ધન્યતા પણ ાપ્ત થાય છે . એટલે
તે તરફ ટ ું વધારે ધ્યાન અપાય તટ
ે ું મગલકારક
ં છે .
ં માણસે
આ ઉપરાત ૂ સાવધાન રહવાની
બ ે ને િવવકી
ે બનવાની જ ર છે . સાચાખોટાને પારખતા ં

શીખવાની જ ર છે . કટલાક ે
લભાગ ુ માણસો ુ દા ુ દા વાગમા
ં ં સમાજમા ં ફરી ર ા છે . તે પોતાને િસ

બતાવીને લોકોને ઠગે છે , ને પૈસા લઈને ચાલતા થાય છે . સમાજમા ં લોભીને ને દઃખી ે
માણસો તમના િશકાર
બને છે . સોન ુ ં બનાવવાના ને ે ં બમણા ં કરી આપવાના કીિમયાવાળા કટલાય
િપયા તથા ઘરણા ે સા ુ ને
ફકીરો સમાજમા ં ફરે છે . કટલા
ે ૂતભાિવ જાણવાનો દાવો કરીને ભોળા માણસોને ઠગે છે . કટલાક
ે ં
વાળમાથી
ં કંકુ કાઢે છે તો કોઈ
ૂ કાઢી બતાવીને પૈસા પડાવે છે , કોઈ માતાને નામે હાથમાથી
દધ ુ દા ુ દા આશીવાદ
ર્
આપે છે . િબહારના છે લછ
ે ે લે બ ુ ગવાયલા
ે ે
નપાલી બાબાની વાત પણ જાણીતી છે . તમની
ે આિશષથી
ૂ કરવા ને સતાન
રોગ દર ં ે
મળવવા ં
રોગી ને િનઃસતાન ે . છતા ં થોડાક કે વધારે
માણસોએ ભીડ કરી દીધલી
ઠગિવ ાવાળા માણસો પરથી સાચા િસિ ાપ્ત પ ુ ષો િવશે છવટનો
ે ં લવાન
અિભ ાય બાધી ે ુ ં બરાબર નથી.

આ દશમા ં પોલ ન્ટન નામે એક ેજ ગહૃ થ યોગી પ ુ ષોની શોધ માટે આવલા
ે . તમન
ે ે કટલાક

િસ પ ુ ષો મળલા ે ુ ં વણન
ે . તન ે
ર્ તમણ ે પોતાના 'સચર્ ઈન િસ ેટ ઈ ન્ડયા નામે પ ુ તકમા ં કરે ું છે . હજી તવા

િસ ને સાચા પ ુ ષોન ુ ં દશન ુ ે થઈ શકે છે . ફક્ત તવા
ર્ કોઈ પણ િજ ાસન ે પ ુ ષોને મળવાની તાલાવલી


લાગી જવી જોઈએ. સસારમા ં કોઈ પણ વ ુ સદતર
નો ં અભાવ નથી, મહાપ ુ ષોનો તો નિહ જ. પણ તમના
ે ં
ર્ અને સમાગમની ઉત્કટ ઈ છાવાળા માણસનો જ અભાવ દખાય
દશન ે ૂ થાય અને
છે . તે અભાવ દર ુ ૃ
કપા
થાય તો આ ને કોઈ પણ કાળે સાચા મહાપ ુ ષોના િમલનન ુ ં સદ્ ભાગ્ય મળવાન ુ ં કામ કિઠન નથી જ.

(૧૦)
બધી વ ુ ે સા િહક
ન ુ લાભની ટથી ૂ
લવવાની િૃ ના આ વખતમા ં એમ પણ િવચાર

આવવાનો સભવ છે કે િસિ ાપ્ત મહાપ ુ ષોએ પોતાન ુ ં મગલ
ં તો કરી લી ુ ં પણ તમની
ે િસિ થી સમાજને
શો લાભ ? સમાજના ઘડતરમા ં તે િસિ ે ઉ રમા ં આપણે કહીશ ુ ં કે જ ર કામ લાગે..
કામ લાગે ખરી ? તના
મહાપ ુ ષોની િસિ કે શિક્તથી સસારન
ં ે વ ોઓછો લાભ પહ ચે જ છે . ે
માણસો તમના સમાગમમા ં આવે
છે ને તમની
ે મદદની ઈ છા કરે છે તે માણસોને તમની
ે ારા લાભ મળે જ છે . ઈિતહાસમા ં આ વાતની

સત્યતા પરવાર કરનારા ં
સગો ઘણા છે . સમથર્ રામદાસ, શકરાચાય
ં ર્ અને ાને ર ં ુ ષોએ
વા સતપ
સમાજ ને દશની
ે ૂ
સરત પલટાવવા પોતાની શિક્તનો શ ં
ઉપયોગ કય હતો. સાઈબાબા ે
ારા પણ અનક
ભક્તોને લાભ પહ યો હતો. તવી
ે રીતે િસિ ાપ્ત પ ુ ષો ઈ રની ઈ છાથી સમાજ, દશ ુ
ે કે દિનયાન ે માટે
પોતાની શિક્ત વાપરી શકે છે ને માનવજાિતન ુ ં ુ દી ુ દી રીતે મગલ
ં પણ કરી શકે છે . એટલે િસિ ાપ્ત
પ ુ ષો બીજાને માટે લાભકારક નથી થતા એ માન્યતા ૂ ે
લભરલી છે

* * * * *

www.swargarohan.org
સાધના - 119 - ી યોગે ર

ુ ુ આવ યકતા છે કે નિહ ?
૨૨. ગરની

ગ ુ ની આવ યકતા છે કે નથી એ કોઈ-કોઈ સાધકને સતા યા કરે છે . કોઈ-કોઈ સાધક તરફથી


એ ુ
પછાય છે પણ ખરો. આમ તો એ મા ં ન સમજાય એ ુ ં અટપ ુ ં કશ ુ ં જ નથી, અને એ એમને
એટલો બધો ન સતાવત; પરં ુ એમને માટે એ સમ યા એટલા માટે ઊભી થઈ છે કે એમના પોતાના
િવચારો િ થર નથી, અને કટલાક
ે નામાિં કત, ે જ િવ સનીય પ ુ ષો તરફથી એવા િવચારો
ૂ તમ
માણ ત
ુ નથી. ગ ુ આપણો ઉ ાર કરી શકે એમ નથી માટે
ે કરવામા ં આવે છે કે ગ ુ ની આવ યકતા િબલકલ
વહતા
ગ ુ કરવાનો કે કોઈને ગ ુ પે માનવાનો કોઈ અથર્ નથી. પરમસત્યનો પાવન કાશ માણસની દર છે ,
અને એને આખરે તો પોતાની દરથી જ ાપ્ત થવાનો છે . એ કાશન ુ ં ાકટ કોઈ બી ુ ં નથી કરાવી
શકવાનુ.ં માટે બા ગ ુ ની ઈ છા રાખવી નકામી છે . માણસે પોતે જ પોતાના ગ ુ થવાન ુ ં છે .
એવા િવચારોના વણમનન તથા વાચનના પિરણામ પે એમના મનમા ં હલચલ પદા
ે થાય છે ને
ખળભળાટ મચે છે . એમની માન્યતા ને ં ે છે . ગ ુ માટની
ાના પાયા હાલવા માડ ે ડી ભાવના કે લાગણી
એમના ં િદલમાથી
ં મટતી નથી, અને સાથસાથ
ે ે નામાિં કત તથા માણ ૂત કહવાતા
ે ે
પલા ે
માન્ય ઉપદશકોના
ે પણ એમને ગળે જોઈએ એટલા
ઉપદશ ં ુ
માણમા ં નથી ઊતરતા. એટલે એમની દશા િ શકના વી થઈ
જાય છે . નથી એ ગ ુ નો કે ગ ુ કરવાની ભાવનાનો ત્યાગ કરી શકતા, કે નથી ગ ુ મા ં ે
વી જોઈએ તવી ા
ે ે એમની િચત િૃ
જા ત કરી શકતા. િહંચકાની પઠ ં
ચચલ બનીને આમતમ
ે યા કરે છે ને િ થરતા ધારણ

કરી શકતી નથી. એવા માણસો શકાશીલ બન,ે ં
ાતિચ ૂ બન,ે અને કોઈ વાર અવસર
થાય, િકંકતર્ યિવ ઢ
આવતા ં પોતાના આત્મસતોષન
ં ે માટે, ગ ુ ની આવ યકતા છે કે નથી એવો ૂ ે અને એ
પછ ના ઉ રની
આશા રાખે એ ત ન વાભાિવક છે .
*
આપણે ત્યા ં ુ કતાને નામે હમણા-ં હમણાં
ગિતવાદ અથવા તો આ િન ં ો છે
નવો પવન વાવા માડ
ે એક મોટી ખાિસયત એ છે કે
તની ૂનાનો સદતર
ં િવરોધ કરે છે , અને એને ઠકાણ
ે ે ન ુ ં આવ ુ ં જોઈએ એવો
આ હ રાખે છે . ૂના િવચારો, િસ ાતો
ં , િરવાજો, ં , અને
થો ૂની યવ થાઓ તથા સ ં થાઓ તન
ે ે માન્ય
નથી. માટે તમન
ે ે ઉખડી
ે નાખીને કે િન ળ
ર્ ૂ કરીને નવાની સ ં થાપના કરવાનો તે આ હ રાખે છે . ૂન ુ ં તટ
ે ું
બ ુ ં સોન ુ ં છે એમ કહવાનો
ે આશય નથી. ૂનામા ં ં કચન
ાક ં હોય તો ં કથીર પણ હોઈ શકે :
ાક ં
ાક
પિવ પારદશક
ર્ પાણી હોય તો ે
ાંક તના ે
પર જામલી લીલ પણ હોય : ં
ાક વિલત પાવક હોય,
ં કવલ
ાક ે િ લગ હોય, તો ં રાખ પણ હોય : એમા ં અવલોકન, સશોધન
ાક ં ુ
ને સધારણા માટે અવકાશ

હોઈ શકે. એ માટનો ામાિણક યાસ આવકારદાયક અને ુ પણ કહવાય
ત્ય ે ે ે બદલે
. તન ૂન ુ ં કથીર છે ,
માલ વગરન ુ ં છે , અને ઉપક્ષા
ે કરવા યોગ્ય કે કાઢી નાખવા ુ ં છે , તથા એ ૂન ુ ં છે માટે જ એનો િવરોધ કે
ઉપહાસ કરવા વો છે , એ ુ ં જ ી ને જડ વલણ અખત્યાર કરવામા ં આવે, અને એને જ ગિતવાદ અથવા

તો આ િનકતાની િનશાની માનવામા ં આવે, ત્યારે એવા વલણ સાથે આપણે સમત
ં ન જ થઈ શકીએ અને

એવી આ િનકતાન ે જિલ પણ ન આપી શકીએ.

www.swargarohan.org
સાધના - 120 - ી યોગે ર

ૂના અને નવા, ાચીન અને અવાચીન


ર્ ં ે
- બનનો િવચાર પોતાની િુ થી તો કરવો જ પડશે.
ૂનામા ં બ ુ ં સારંુ ન લાગ ુ ં હોય તો બ ુ ં ખરાબ પણ નથી, અને એવી જ િ થિત નવાની પણ છે . એમા ં પણ
સારાનરસાન ુ ં સિમ
ં ણ જ છે . એટલે બનની
ં ે બાબતમા ં નીરક્ષીર ન્યાયને કામે લગાડવો પડશે. ૂનાને ખાતર
ૂનાનો આ હ અથવા અ વીકાર, અને નવાની ખાતર જ નવા ત્યે સગ
ૂ અથવા અ ં ે
ા એ બન કારના ં
ં માણસે બચવાન ુ ં છે .
ભય થાનોમાથી
*
ે કરી લ
બીજી એક અગત્યની વાતનો ઉ લખ ? ને ે
ાચીન કહવામા ં આવે છે તે િવચારો, ભાવો,

ં , સ ં થાઓ અને યવ થાઓની પાછળ અનભવન
માન્યતાઓ, િસ ાતો ુ ં પીઠબળ છે . આટલા ં બધા ં વરસો

સધી તે જીવત ે ુ ં કારણ, કટલાક
ં છે તન ે કહ ે છે તમ
ે , કવળ
ે ં
પરપરા , િઢ કે ધ ા નથી, િકન્ ુ તમની

પોતાની તકબ
ર્ તા, શિક્ત ને સગીનતા
ં છે . એટલે તો વારવારના
ં િવરોધ છતા ં તે આ ં છે .
પણ જીવત

તમન ે સહાન ુ િતથી
ૂ સમજવાની કોિશશ કરવાને બદલે કાઈક
ં ન ુ ં કહી કે કરી નાખવાની ૂ કે લગનમા ં


તમનો ે
વગર િવચાય િવરોધ જ કયાર્ કરશો તો તમન ે ધારો છો તમ
ે ઉખડીન
ે ે ફકી તો નિહ જ શકો; પરં ુ
ે ે ઊભા કરલા
લોકોના મહામહનત ે ુ
િવ ાસને હલાવી નાખશો અને એવી રીતે નકસાન પહ ચાડશો એ તો ન ી
જ. લોકોને ુ તમે કોઈ નવી ને વધારે સારી યવ થા નિહ આપો ત્યા ં સધી
યા ં સધી ુ ૂનાનો ત આણવાના
કામમા ં તમને સફળતા નિહ જ મળે . તમારી એવી િૃ થી કોઈ િવશષ
ે હ ે ુ પણ નિહ સરે .
ગ ુ ની આવ યકતાનો વીકાર પરતા
ૂ ુ
િચંતનમનન અને અનભવ પછી કરવામા ં આ યો છે . આિત્મક
ર્ ં તો ગ ુ િવના ચાલે
ઉ િતની અભીપ્સાવાળી યિક્તને ગ ુ ની આવ યકતા છે જ. ખાસ કરીને યોગના માગમા
જ નિહ. ગ ુ િવના માગર્ કોણ બતાવશે, ઉત્સાહ કોણ આપશે, ગચ
ં ૂ કોણ ઉકલશ
ે ે અને મિઝલ
ં પર પહ ચવાન ુ ં
પીઠબળ કોણ પરૂ ું પાડશે ? સસારના
ં મોટા ભાગના માણસો ગ ુ ની મદદ િવના ભાગ્યે જ આગળ વધી શકશે.

તનાથી ડરવાન ુ ં ને તનો
ે િવરોધ કરવાન ુ ં શ ુ ં કામ છે ? તે તો િપતા ુ ય છે , માયા માતા છે , િમ છે , અને
ર્ ર્ છે . ગ ુ ની સ ં થામા ં કોઈ દોષ દખાતા
માગદશક ે ૂ કરવાના
હોય તો એમને દર યાસ જ ર કરો, પરં ુ ગ ુ નો
અથવા એની પાછળની લોકોપયોગી ભાવનાનો િવરોધ શા માટે કરો છો ? એવો િવરોધ કદાિપ સફળ નિહ
થઈ શકે.
જીવનમા ં એક એવો તબ ો પણ આવશે યારે બા ગ ુ ની જ ર નિહ રહ.ે પરં ુ તે ારે ? મન
ર્ ને સાિત્વક બનશે અને ઈ ન્ યોનો સયમ
યારે િનમળ ં સહજ થશે, ત્યારે એ ુ ં મન માગદશકન
ર્ ર્ ુ ં કામ કરી
શકશે. દયની શિુ સધાતા ં ે
દર રહલા ઈ રની સાથે સબધ
ં ં બધાશ
ં ે, અને ઈ રની ેરણા તથા ઈ રન ુ ં
પથ દશન
ર્ ાપ્ત થશે. શ ુ થયે ું દય અને એમા ં રહલો
ે ઈ રી કાશ જ પછી ગ ુ ન ુ ં કામ કરશે. એવા
ર્ ં કહી શકાય કે માણસ પોતે જ પોતાનો ગ ુ થઈ શકશે.
િવશાળ અથમા
કિવ દયારામે ગાય ુ ં પણ છે કે
મન તણો ગુ મન કરીશ તો સાચી વ ુ જડશે,

દયા-દઃખ ુ માન પણ સા ુ ં કહ ે ુ ં પડશ.ે
કે સખ

www.swargarohan.org
સાધના - 121 - ી યોગે ર

પરં ુ એવી ૂ
િમકા ે
પર પહ ચલા ે
સાધકો કટલા ? ે પર ગણી શકાય એટલા પણ
ગળીના વઢા
ભાગ્યે જ મળી શકે. મોટા ભાગના લોકો તો હ ુ ત ન ં
ાથિમક દશામાં, આરભની ૂ
િમકામા ં જ જીવી ર ા
છે . તે પોતાના કાશદાતાને ઝખ
ં ે છે . માગદશક
ર્ ર્ ની માગણી કરે છે . ા પદને માટે ાભિક્તથી ાથના
ર્
કરે છે . આગળ વધવાની ઈ છા રાખે છે , પરં ુ ગિતનો સાચો ને પ ટ યાલ ન હોવાથી આગળ નથી
વધી શકતા. કોઈ આગળ વધ્યા છે તો કોઈ ં અટકી પડ ા છે . એવા બધા લોકોને ગ ુ ની જ ર રહવાની
ાય ે
જ. તે બહારના ગ ુ ને બદલે દરના અથવા મનના ગ ુ નિહ કરી શકવાના. એવી રીતે િવકાસ પણ નિહ
કરવાના. એટલે તો મનના ગ ુ માટની
ે ભલામણ કરનાર દયારામને પણ બહારના ગ ુ કરવા પડ ા હતા.
ે ં બહારના ગ ુ , પછી
પહલા દરના. બહારના ગ ુ મા ં ાભિક્ત રાખનારે દરના ગ ુ નો સબધ
ં ં છવટ
ે ે તો
ે ે. એનો સપક
કરવો જ રહશ ં ર્ સાધી ૂે
કલા ં ા િવરલ સાધકો બા
કોઈક ગ યાગાઠ ગ ુ નિહ કરે તો ચાલશે,
ે ૂ કરવા માગતા બીજા જીવોને તો બા
બાકી આિત્મક ઉ િતના રાજમાગર્ પર આગકચ ગ ુ ની આવ યકતા
રહેશે જ રહશ ં ખો ુ ં પણ નથી.
ે ે. એમા ં કાઈ

* * * * *

www.swargarohan.org
સાધના - 122 - ી યોગે ર


૨૩. મન : બધન અને મોક્ષનુ ં કારણ


શરીર તથા સસારના ુ
િવિવધ પદાથ નો અનભવ મનની મદદથી જ થઈ શકે છે . મનની સ ા જો
શરીરમા ં ન હોય તો િચંતનમનન ન સભવી
ં શકે. એ મનના સબધમા
ં ં ૃ
ં શા ો અને કતકામ ં ુ ષોએ ક ું
સતપ
છે કે મન જ બધન
ં ે જ મોક્ષન ુ ં કારણ છે . એટલે કે મનને લીધે જ બધન
તમ ં છે અને મનની મદદથી જ
મોક્ષ મળે છે . બધન
ં ુ
તથા મોક્ષનો અનભવ મનથી જ થયા કરે છે . મન એમા ં ઘણો મહત્વનો ભાગ ભજવે
છે . એ વચનમા ં પણ મનની શિક્તમ ાન ુ ં દશન
ર્ થાય છે . મનની ે
દર કટલી બધી શ તા છે અથવા તો

મન કટલી બધી ૂ યવાન વ ુ છે , એનો િનદશ એના પરથી સહ ે મળી રહ ે છે . એટલા માટે જ, માનવના
ં અગત્યનો ભાગ ભજવ ુ ં હોવાથી,
િવકાસ મમા ં મન અત્યત ુ દી ુ દી સાધનાઓ એને કન્ે મા ં રાખીને
ે છે , અને એક અથવા તો બીજી રીતે, એની તાલીમ માટે તૈયાર કરવામા ં આવી છે .
િનિમત થયલી

મન બધનન ુ ં કારણ કવી
ે રીતે છે ? અહતા
ં ં
તથા મમતાથી બધાય ે ું અને આસિક્તથી ઓત ોત
થયે ું મન માનવને કટલો
ે ુ
બધો ક િષત કરે છે , ને ક્લશ
ે કે ક ટમા ં નાખે છે , તે આપણે જાણીએ છીએ. મન
યારે રાગથી રગાય
ં છે તથા ે
ષના ુ અને દઃુ ખના સાધન પ
દાવાનળથી દગ્ધ બને છે , ત્યારે પણ સખ
ર્ ુ ં કારણ થઈ પડે છે . કામ ને
બનીને ભારે અનથન ોધ, મદ ને મત્સર, તમ
ે જ ૃ ણા ને ભયના સકજામા
ં ં
યારે તે સપડાય છે , ત્યારે પણ શ ુ ં થાય છે ? એમનો અિતરક ુ અસર નીચે આવીને
ે થતા ં એમની અશભ
ે ે છે , અને એની શાિતનો
વ થતા ખોઈ બસ ં નાશ થાય છે . િ થરતા કે સ તા એને માટે વપ્નવ ્ બની

જાય છે . િ ગણાિત્મકા ૃ પી નટીના સકતાનસાર
કિત ં ે ુ ૂ ધ
એ સધ ૂ ૂ
લીન ુ
ે નાચે છે . અને ઘડીમા ં સત્વગણની

ં ે છે , ઘડીમા ં રજોગણી
અસર નીચે આવીને આનદ બનીને રાગ તથા ૃ ણાયક્ત
ુ બની જાય છે , તો વળી

ઘડીમા ં તમોગણની િવષવરાળથી અ ાનવશ, જડ ને માદી થઈ રહ ે છે .
ુ કે લાગણીવશ થઈને, અને કટલાક
સકં પિવક પ કરીને, ભા ક ે ં
સજોગોમા ં ં થઈને, એ
ાત કમ
કરે છે તે એને અને એની પાછળના જીવાત્માને કરોિળયાના જાળાની મ જકડી લે છે . જીવન દરિમયાન તો
એ અવનવા ખલો ે ે છે જ; પરં ુ
ે ખલ તકાળે પણ સકં પિવક પ અથવા તો વાસનામા ં બધાઈન
ં ે તની
ે પિત


કે સ ં િપ્ત માટે નતન
ૂ ે
દહમા ુ
ં દાખલ થાય છે ; અને ત્યા ં પા ં પોતાની પરાણી ૃ
કિતન ુ
ે અનસરીન ે અવનવા

ખલો કયાર્ કરે છે . કમ ના સ ૂ મ સ ં કારોને એ બીજા જન્મમા ં પણ પોતાની સાથે લઈ જાય છે . વળી નવી
અસરો નીચે આવીને નવા ં કમ કરે છે અને એવી રીતે જન્મ ને મરણન ુ ં ચ ચા યા જ કરે છે . જીવનની
નવીનવી આ િૃ ઓ નીક યા કરે છે . એનો કે જીવાત્માનો ટકારો નથી થતો. એને શાિત
ં પણ નથી મળતી.
ે રીતે મળી શકે ? શાિતન
કવી ં ે માટની
ે યોગ્ય િદશામા ં એ ગિત કરે છે જ ાં ?
એ મન પરમ શાિત ૂ ર્ કે મોક્ષન ુ ં કારણ
ં , પણતા ારે થઈ શકે ? અહકારન
ં ે ઓગાળી નાખીને યારે તે
ન ાિતન બની જાય, મમતાના લ ુ
ૂ કે સ ૂ મ, નાના કે મોટા, રિચકર ુ
કે અરિચકર ં
તાતણાન ે તોડી નાખે,
આસિક્તનો ત આણે, રાગ અને ષની
ે ં
િવષવરાળમાથી ુ
િક્ત ે
મળવીન ે નહ
ે અને સમતાના રાજપથ પર
પગલા ં માડ
ં ે, ભયને ભાગી
ં નાખે, ૃ ણાનો ત્યાગ કરે , મદ અને મત્સરને મારી નાખે તમ
ે જ કામ ને ોધની

અિતશયતાથી અિલપ્ત રહવાની કળા શીખી લે. ૃ પી નતકીના
કિત ર્ ઈશારા માણે નાચવાન ુ ં ૂ દઈને
કી

www.swargarohan.org
સાધના - 123 - ી યોગે ર

યારે પોતાનો સયમ


ં ુ
કરે , સત્વગણની ુ , રજોગણની
શભ ુ ુ ુ , તથા તમોગણની
શભાશભ ુ ુ અસરથીયે
અશભ
અિલપ્ત રહીને પોતાની વ થતાને સાચવી રાખે, અનક
ે ૃ સકં પિવક પોનો ત્યાગ કરે ,
કારના િવકત
ર્ ે બદલે િનઃ વાથતાન
વાથન ર્ ે ધારણ કરે , અને પોતાના અસલ વ પનો સાક્ષાત્કાર કરવા કિટબ બને. એ
ં , વાસનાની
ઉપરાત ં
િથન ે તોડી દઈને જીવાત્મા અિવ ામાથી
ં ુ
િક્ત ે
મળવી ને એ સાક્ષાત્કારની િસિ કરે
ત્યારે માનવન ુ ં જીવન ધન્ય થાય, એ સનાતન શાિતનો
ં ં
વામી થાય, પરમાનદનો ૂ વાહ એના
પીયષ
ાણના ત્યક ુ ં
ે પરમા માથી કટ થઈને એના ગે ગને આપ્લાિવત કરતા ં બધે ફરી વળે . બધનો
ં ૂ
ટી
જાય. ૃ
કાશ પથરાઈ જાય. પરમ િપ્તની શાત ૃ
ં વીણા વાગી ઊઠે અને કતાથતા
ર્ અથવા તો જીવન-
સાફ યની પિરસીમાએ પહ ચી જવાય. ભગવાન ીકૃ ણે એવા કતકામ
ૃ મહામાનવને માટે જ ક ું છે કે तःय
काय न व ते । તન
ે ે જીવનની ુ
િક્ત ૃ
કે કતાથતા
ર્ માટન ુ
ે ુ ં કોઈ કમર્ બાકી નથી રહ ે .ુ ં જીવનનો સદપયોગ
કરીને સાધવાન ુ ં છે તે તણ
ે ે સાધી લી ુ ં છે . તન
ે ુ ં જીવન સફળ થય,ુ ં ુ
ક્ત ૃ ૃ
કે કતકત્ય બની ગય.ુ ં િવ ની
ે પરમ સ ાન ુ ં દશન
દર અને બહાર રહલી ર્ એને થઈ ગય.ુ ં
એ અલૌિકક અવ થાની અન ુ િત
ૂ માટે જ આ મન ુ યજીવન છે . મન ુ યજીવન િસવાયના બીજા કોઈ
જીવનમા ં એની અન ુ િત
ૂ અને એ અન ુ િત
ૂ માટની
ે સાધના નથી થઈ શકતી. મન ુ યજીવનમા ં જ એની
શ ુ
તા છે . પોતાની ને બીજાની ઉ િત અને સખાકારીની ૂ છે . એના પરથી આ
આ જીવન જ આધાર િમ
જીવનની િકંમત સમજાશે. છતા ં પણ કટલી
ે બધી ઓછી સ ં યાના માણસો એ સમ છે ને જીવનનો

સદપયોગ કરે છે તે િવચારવા ુ ં છે .
(૨)
મન પર માનવની ુ
િક્ત અને માનવના ં બધન
ં -માનવના ં સખ ુ
ુ ને દઃખ ુ
અથવા તો અ યત્થાન અને
અધઃપતનનો આધાર છે . મન એમા ં મહત્વનો ભાગ ભજવે છે . છતા ં એ મનને વશ કરવાન ુ ં કામ ધાયાર્ ટ ું
સહ ે ું નથી. મહાભારતકાળમા ં અ ુ નન
ર્ ે પણ એ જ ંૂ
ઝવણ થઈ છે , અને એણે એ ભગવાન ીકૃ ણની
ે ં રામાયણકાળમા ં પણ,
આગળ કહી બતાવી છે . એ પહલા ીરામના દયમા ં એ જ સમ યાનો પડઘો પડ ો
ર્ ર્ આપ્ય ુ ં હ .ુ ં એને પિરણામે યોગવાિસ ઠ
હતો. મહિષ વિશ ઠે એમને માગદશન વા મહાન ં
થરત્નની
રચના થઈ હતી. અને વૈિદક કાળમા ં પણ એ સમ યા ા ં ન હતી ? માનવની એ અનાિદકાળની, સનાતન
ંૂ
ઝવણ છે . એ સમ યા સવદ
ર્ ે શીય તથા સવકાલીન
ર્ છે . યાં- યા ં માનવ વસે છે - અલબ , િવવકી
ે માનવ
ત્યાં-ત્યા ં એને આ સમ યા સતાવે છે . માનવ ુ ુ
યારથી શભાશભનો કે સત્યાસત્યનો િવચાર કરતો થયો
ત્યારથી આ સમ યા એના જીવનમા ં પદા
ે થઈ છે .

જગલી જનાવરોને વશ કરી કરી શકાય, િવરાટકાય પવતમાળાઓન
ર્ ું
ે પાર કરી શકાય, એમના ં ઉ ગ
ુ ં િશખરોને સર કરી શકાય, સ ુ ને નાથી શકાય, પ ૃ વીની પિરકમ્માયે કરી શકાય; એ બધા ં કામો
ગગન બી
કપરા ં છે છતા ં પણ િસ કરી શકાય; પરં ુ પોતાની ે છતા ં ન દખાતા
દર રહતા ે મનને વશ કરવાન ુ ં કામ

અત્યત ુ કલ
ે છે ; એ બધા ં કરતા ં ુ કલ
ે છે ; અને કોઈક જ એમા ં સફળ થઈ શકે છે . મોટામોટા વીર કે
મહારથી પણ એ કામમા ં પાછા પડે છે . પિડતો
ં કે તાિકકો પણ ત્યા ં લાચાર બની જાય છે . વાક્ પ ુ તાવાળા

િવ ાનો અને કલમકસબીઓ પણ એ કામની કિઠનતાનો અનભવ કરે છે . એ મન જો વશ થઈ જાય તો પછી

www.swargarohan.org
સાધના - 124 - ી યોગે ર

બાકી શ ુ ં ર ું ? કોઈ એને વશ કરવા માટે ત, તપ, ઉપવાસ કરે છે , તો કોઈ સત્સગ
ં અથવા તો વાધ્યાય
કરે છે . કોઈ એકાત
ં િગિરમાળામા ં વાસ કરે છે , તો કોઈ સિરતામા ં શાત
ં તટ દશ
ે પર આસન વાળે છે , કોઈ
યોગ સાધે છે , કોઈ અન ુ ઠાન કરે છે , તો કોઈ ાનનો આધાર લે છે . એવા ભાતભાતના ને જાતજાતના
ઉપાયો મનને વશ કરવા કે જીતવા માટે અજમાવવામા ં આવે છે , છતા ં બ ુ જ ઓછા માણસો એ સવ મ
કામમા ં સફળ થાય છે .
*
યૌિગક સાધનામા ં મનના િવજયને માટે ણ તબ ા ન ી કરવામા ં આ યા છે . એ તબ ા કયા છે
તે જાણો છો ? મનની શિુ , િ થરતા અને મનની શાિત
ં . મનોજયની કિઠન કહવાતી
ે સાધનાના ં એ ણ
સોપાન છે . સાધકે એ સોપાન પર ચડ ુ ં રહ ે છે . એ સોપાન પર ચડનારા સાધકને ખાતરી થશે કે મનોજયની
સાધના કિઠન હોવા છતા ં અશ નથી, અને એ સાધનાની ુ કલીઓનો
ે યાલ કરીને નાિહંમત થવાની કે
ૂ ર્ એકધારો અને િનયિમત પ ુ ષાથર્ કરવામા ં આવે તો પરમાત્માની
ડરી જવાની જ ર નથી. જો સમજપવક

કપાથી એ સાધનામા ં સફળ થઈ શકાય છે .
ે ં તો મનને શ ુ
યોગીઓ કહ ે છે કે મનને વશ કરવાની સાધનામા ં સફળ થવા માટે સૌથી પહલા કરો.
એની દર િવચારો, ભાવો ને સ ં કારોની ગદકી
ં છે તન ૂ કરો. એ મનને અને તની
ે ે દર ે બધી જ િૃ ઓને
ર્ કે સાિત્વક કરી દો. પોતાન ુ ં મન િશવસકં પવા ં થાય તન
િનમળ ે ે માટે વૈિદક ઋિષઓએ ર્ કરી છે . તે
ાથના
માણે ાથના
ર્ ુ િભત કરો, સદ્ ભાવથી ભરી દો અને સત્કમની
કરીને મનને િશવસકં પથી સશો ર્ સૌરભથી

સવાિસત બનાવી દો. સાધનાની ં
ારિભક ુ
આવ યકતા એ જ છે . એને માટે જ, એને મદદ પ થવાના શભ

હ ે થી ે
રાઈન ે જ, ુ દા ુ દા કમકાડ
ર્ ં તથા ઉપાસનાની િ યાઓ ન ી કરવામા ં આવી છે .
શુ થઈ કૂ ે ું અથવા તો થવાનો આરભ
ં કરી કૂ ે ું મન િ થર પણ જલદી થશે. આ મન િ થર
કે એકા નથી થ ુ ં એ મોટા ભાગના ે
યાથ ઓની ફિરયાદ છે . એ ફિરયાદન ુ ં કારણ એ પણ છે કે મન
ર્ નથી, સાિત્વક નથી કે દૈ વી સપિ
િનમળ ં ુ
ની સવાસથી ં
સપ નથી. એટલે એને આત્મો િતની સાધનામા ં
લગાડવામા ં આવે છે , પરં ુ તે તો બા પદાથ મા ં જ ફયાર્ કરે છે . એની અિ થરતાથી ેયાથ કટાળ
ં ે છે .
પરં ુ એ નથી થાક ુ ં કે નથી કટાળ
ં .ુ ં મનને િ થર કરવાના િભ િભ અ યાસોને છોડી દે વાના નથી, પરં ુ

એ અ યાસની સાથસાથે ુ ય ધ્યાન મનની િવશિુ તરફ આપવાન ુ ં છે , કારણ કે એની સિસિ
ં પર મનની
િ થરતાનો આધાર છે એ િનિવવાદ છે .
ીજો તબ ો મનની શિક્તનો કે મનના લયનો છે . ધ્યાન વી ં સાધનામા ં એકા
તરગ થયે ું
મન મે મે શાત
ં થઈ જાય છે અથવા તો આત્મ વ પમા ં ૂ
બી ુ અને
જાય છે . મન એ વખતે શા ત સખ

શાિતના ક્ષીરસાગરમા ં નાન કરે છે . એ દશામા ં તે કાયમને માટે નથી રહ ે .ુ ં પરં ુ યત્થાન
ુ -દશામા ં આ યા
પછી પણ સાપડલા ુ અને શાિતના
ં ે ં સનાતન સખ ં ં
આ વાદની અસરમાથી એ ુ
ક્ત નથી થ .ુ ં એ મન
ે ં
પહલાના મન કરતા ં ૂદુ ં જ હોય છે . એની ૂ પિરવતન
દર આ લ ર્ આવી જાય છે . હવે એ અહકારના

અનલથી દગ્ધ નથી થ .ુ ં મમતા અને આસિક્તથી ધ પણ નથી બન .ુ ં પરમાત્માની અલૌિકક આ િૃ

www.swargarohan.org
સાધના - 125 - ી યોગે ર

ુ ં એ મન, હોવા છતા ં પણ ન હોય એ ુ ં અિલપ્ત ર ા કરે છે . એને વશ કરવાની સમ યા સાધકને હવે
નથી સતાવતી, મનની હવે કોઈ સમ યા જ નથી રહતી
ે .
એટલે, મનને એવી વતમાન
ર્ ં
અવ થામાથી મે મે િવકિસત કરીને આગળ લઈ જ ુ ં પડશે. એ
ં એમ ને એમ થશે કે ? બે હાથ જોડીને
િવકાસ કાઈ માદી થઈને બસી
ે રહવાથી
ે એ હ ે ુ સરશે કે ? એને માટે
તો માદ છોડીને કતર્ યપરાયણ થ ુ ં પડશ,ે અને મહાપ ુ ષોની મદદ માગવી પડશે. એટલે જ ઉપિનષદે
ક ું છે કે ઊઠો, જાગો, અને અનભવી
ુ પ ુ ષોની પાસે પહ ચીને જીવનના ેયના માગન
ર્ ે જાણો. અને આખરે
આત્માને ઓળખી લો. उ त जामत ूा य वरा नबोधत ।

(૩)
મનની સાથે તણાઈ ન જાઓ
મનના ળ ુ અને અશભ
ૂ અને સ ૂ મ અથવા તો શભ ુ , એવા બે વાહો છે . મન એક રીતે જોઈએ તો
સ ં કારો, ભાવો, િવચારો ને િૃ ઓની પટી
ે ુ ં છે . એમા ં શભ
ુ -અશભ
ુ બધા કારના સ ં કાર વાહો વ ા કરે
ુ બન
છે . દૈ વી અને આસરી ં ે ં
કારની સપિ ની અસરો નીચે તે આ યા કરે છે , અને એ સપિ
ં ની સારીનરસી

િતછિબઓ એમા ં પડેલી હોય છે . કોઈ વાર મનના સ ં કારોનો શભ વાહ બળતા ધારણ કરતો હોય છે ,

તો કોઈ વાર એમનો અશભ વાહ જોર પકડતો હોય છે . કોઈક વાર દૈ વી સપિ
ં બહાર આવે છે તો કોઈ
ુ સપિ
વાર આસરી ં ર્ થતો હોય છે .
નો આિવભાવ ૃ
કિતન ુ
ે િ ગણાત્મક ે
કહલી ુ
છે અને મન એ િ ગણાિત્મકા

કિતન ુ ં સતાન
ં છે . એટલે વાભાિવક રીતે જ મન સત્વ, રજ ને તમ ુ
ણે ગણોની ઓછીવ ી અસર નીચે
આવ ુ ં હોય છે . સત્વગણની
ુ બળતા થતા ં માણસની િવચારશિક્ત, સદસદિવવક
ે કરવાની િૃ કે ાન ટ

ખીલે છે . એ આિત્મક સખશાિત
ં અથવા તો આનદનો
ં ુ
અનભવ ુ વધતા ં એ કમઠ
કરે છે . રજોગણ ર્ બને છે .
ે ,
રાગ ષ ુ
ૃ ણા ને લાલસા કે વાસનામા ં તણાય છે . અને તમોગણન ું ાબ ય થતા ં એની િવચારશિક્ત જડ
ું
અથવા તો કિઠત ુ ુ કે સત્યાસત્યનો િનણય
થઈ જાય છે . શભાશભ ર્ કયાર્ િવના એ ૃ
કિતના વાહમા ં પરવશ
બનીને તણાયા કરે છે .
સામાન્ય રીતે િુ શાળી મન ુ યોના જીવનમા ં મનની શભાશભ
ુ ુ િૃ ઓનો સઘષ
ં ર્ ચાલતો હોય છે .

પરાતન સ ં કારો કે રસ િૃ ના ુ
ભાવથી, મનની અશભ િૃ ઓ તન
ે ે ચચળ
ં કરીને પોતાના વાહમા ં ખચી

જવાની કોિશશ કરતી હોય છે . અશભ િૃ ના ુ
વાહમા ં ખચાય છે તો એન ુ ં એને દઃખ પણ થ ુ ં હોય છે .
પરં ુ એ પરવશની પઠ
ે ે એમના વાહમા ં ખચાઈ જાય છે .
િનમ્ન ેણીના ં મન ુ યોના જીવનમા ં એવા ઘષણ
ર્ ને અથવા તો અફસોસને થાન જ નથી હો .ુ ં તવા
ે ં
મન ુ યો તો િવચાર કરવાની શિક્ત જ નથી ધરાવતા.ં અથવા તો જીવનની પિરશિુ કરીને વધારે ઉ મ
ં પણ એમના
જીવન જીવવાની આકાક્ષા તરમા ં ઉત્પ નથી થતી. પરં ુ િવવકી
ે મન ુ યોની વાત ુ દી હોય
છે . મનની િૃ ઓ, ભાવનાઓ અને લાગણીઓને એ ઓળખે છે . જીવનમા ં શભ
ુ િૃ ઓ, ભાવો અને
લાગણીનો િવજય થાય એ માટે તે આ હ રાખે છે . છતા ં કોઈ પવસ
ૂ ર્ ં કારોના બળથી કે તિરક અશિક્તને

લીધે, શભ ુ
અને અશભના ે ુ સ ં ામના સઘષમા
દવાસર ુ
ં ર્ ં િવજયીસમા બની પોતાના જીવનમા ં શભની

www.swargarohan.org
સાધના - 126 - ી યોગે ર

સ ં થાપના કાયમને માટે નથી કરી શકતા. એવા મન ુ યોએ િનરાશ થવાની જ ર નથી. મનોબળની અિભ િૃ
કરતા રહીને પોતાના યાસમા ં એમણે િનરતર
ં ે
લાગ્યા રહવાની જ ર છે . તો એ પોતાના કાયમા
ર્ ં વહલા
ે કે
મોડા જ ર સફળ થશે એમા ં શકા ુ અનક
ં નથી. આજ સધી ે પ ુ ષો મનની અશભ
ે િવવકી ુ િૃ ઓ પર કા ૂ

કરી, શભ િૃ ઓની સ ં થાપના કરવામા ં ને છવટ
ે ે સમ ત મન પર િવજય મળવવામા
ે ં સફળ થયા છે , તો
એ પણ શા માટે નિહ થાય ? જો િવન બનીને ૃ
ામાિણકપણે પ ુ ષાથર્ કરશે તો એમના પર ઈ રની કપા
અવ ય ઊતરશે.
એવા મનુ યો અનવરત આત્મિનરીક્ષણ અને આત્મશિુ ના પ ુ ષાથન
ર્ ે પિરણામે એવી ઉ મો મ
ે ે કે
અવ થાની ઉપલિ ધ કરી લશ ુ
યારે એમના મનમા ં શભ િૃ ઓ, િવચારો કે લાગણીઓનો વાહ જ

વ ા કરશે, અને અશભની ં પણ એમા ં નિહ રહ.ે પછી એમના મનોમથન
ગધ ં કે ઘષણનો
ર્ કાયમને માટે ત
આવશે. એમને યોગશા મા ં વણર્ યા ે ઋતભરા
માણની ં ાની અથવા તો સત્યમયી ટની ાિપ્ત થશ.ે
એ ટ કે ા એમને હમશા
ં ે ુ
સત્ય અને શભ ત્યે જ ે
િરત કરશ.ે એના ભાવથી એમનો વભાવ જ
ુ ભાવ કે િવચાર એમના મનમા ં ઊઠશે જ નિહ. પછી શુભ અને અશભની
એવો બની જશે કે અશભ ુ ે
વ ચનો
ે ે જ
ગજ ાહ તો રહશ ં
ાથી ુ ને રજોગણની
? તમોગણ ુ ં
િવઘાતક અસરોમાથી ુ
િક્ત ે
મળવી કૂ ે ું એમન ુ ં

મન સત્વગણની ુ
સખકારક ં
શાિત ુ
દાયક સવાસથી ે ે. એ અવ થા બ ુ લાબ
સદા તરબતર રહશ ં ે વખતે
આવશે એ ચો સ છે , યારે માનવ કવળ
ે ુ
શભની જ ૂ બની રહશ
િત ુ એનામા ં નામન ુ ં પણ
ે ,ે અને અશભ

નિહ રહે. એ દશાને જીવન િક્તની દશા કહ ે છે .
એ અવ થાની ઉપલિ ધ મન ુ યન-અથવા
ું વધારે સારા શ દોમા ં કહીએ તો, ે જીવનિવકાસના
ત્યક
સાધક કે ેયાથ ન-ુ ં ધ્યય
ે રહ ે ુ ં જોઈએ. એની અન ુ િતન
ૂ ે માટે ધીરજ, િહંમત ને િવવકપવક
ે ૂ ર્ સાવધાન
રહીને કાયર્ મ ઘડી કાઢવો જોઈએ. એને માટે ં
ારભમા ,ં યાવહાિરક જગતમા ં રહીને, અનકિવધ

િૃ ઓની વ ચે વસવા છતા ં જો આટલી િસિ ે
મળવી શકો તો ઘ .ુ ં
મનન ુ ં પથ
ૃ ે પાડો;
રણ કરવાની ટવ ે પળન ુ ં પથ
ત્યક ૃ રણઃ એવી રીતે કે પછી એ ટવ
ે તમારે
માટે વાભાિવક બને. એવી ટવ
ે ુ ુ
ારા અથવા તો એવા અ યાસ માટે મનના શભાશભ વાહો વ ચે ભદ

પાડતા ં કે િવવક ુ
ે કરતા ં શીખો. એ પછી મનના શભ સ ં કાર વાહને ુ
થાયી રાખવાની અને અશભ
સ ં કાર વાહની અસરમાથી
ં ુ
ક્ત ે
રહવાની કળા, ુ દા ુ દા ઉપાયો અજમાવીને મે મે હ તગત કરી લો. એ
અવ થાને ટલી પણ િચર થાયી બનાવી શકો એટ ું તમારા લાભમા ં છે .
એને માટે તમારે કોઈ બીજાના નિહ પરં ુ તમારી જાતના જ પરીક્ષક થ ુ ં પડશ.ે તમારી િનરતર

પરીક્ષા િૃ થી મનના ુ
ટા રહો; મનની સાથે તણાઈને વહી ન જાઓ, અને એને ઈ છાનસાર યોગ્ય માગ
ચલાવો; એ કહ ે તે બ ુ ં માની ન લો, પરં ુ એની માગણી, લાગણી, ભાવના કે િૃ નો િવવક
ે કરો. આટ ું

કરશો તોપણ સસારમા ં રહીને તમે ઘ ુ ં કીમતી કય ુ કહવાશ
ે ,ે અને તમારી અવ થા આદરણીય અથવા તો
અિભનંદનને પા ે
લખાશ ે.

મનને વશ કરવાના ઉપાય

www.swargarohan.org
સાધના - 127 - ી યોગે ર

મનને વશ કરવાની સમ યા માનવની મોટી સમ યા છે --ખાસ કરીને ેયાથ માનવની. જીવનને


આધ્યાિત્મક ઓપ આપવા માગતા માનવની એ ૂ ત
ળ ૂ ું
ઝવણ છે . ુ
િક્ત ૂ ર્
અથવા તો પણતાના પાવન
પથના વાસનો એ એક અિત અગત્યનો છે . સાધકે એ એક સમ યાનો સફળતાપવક
ૂ ર્ ઉકલ
ે કરવો રહ ે
છે . સાધક િસવાયના બીજા સવસાધારણ
ર્ માનવોના જીવનમા ં પણ મન તથા મનનો િવકાસ અને સયમ

ુ , સફળ ને શાિતમય
મહત્વનો ભાગ ભજવે છે . સખી ં જીવનને માટે એ ભારે ન ધપા ુ
પરવાર થાય છે . એ

ટએ જોતાં, માનવકળના િહતૈષી મહાપ ુ ષોએ મન સબધી
ં ં મહા ૂ યવાન િચંતનમનન કય ુ છે . એ
િચંતનમનનનો મધ્યવત િવચાર એ છે કે મન મહાબળવાન તથા તોફાની હોવા છતા,ં મજ ત
ૂ સકં પબળ
ં અને પિર મથી વશ થઈ શકે છે . એ િવચારમા ં માનવસમાજને માટે, અને ખાસ કરીને આિત્મક
તથા ખત

ગિતપથના વાસીઓને માટે મોટી આશા રહલી
ે છે , મનને વશ કરી શકાય છે એ ા કે માન્યતા
માનવને માટે મહા લા
ૂ ર્ પ થઈ છે , અને એ
આશીવાદ ા કે માન્યતાથી ેરાઈને જ એણે મનને વશ
કરવાના ં સાધનો શોધી કાઢ ા ં છે .
એ સાધનોનો સાર અ યાસ અને વૈરાગ્યના બે શ દોમા ં સમાવી લવામા
ે ં આ યો છે . એટલે કે
અ યાસ અને વૈરાગ્યથી મન વશ કરી શકાય છે . શ દો નાના-સરખા પરં ુ ૂ જ શિક્તશાળી ને

ે જ યોગદશર્નમા ં પણ એમનો ઉ લખ
રહ યમય છે . એટલા માટે તો ગીતા તમ ે કરલો
ે છે . 'હ ે અ ુ ન
ર્ , અ યાસ
અને વૈરાગ્યથી મનનો સયમ
ં સાધી શકાય છે ’ તથા મનનો િનરોધ અ યાસ તથા વૈરાગ્યથી સહજ બને છે ,’
એમ કહીને એ બન
ં ે સાધનો ત્યે ુ
ગિલિનદશ કરવામા ં આ યો છે . પખી
ં મ બે પાખો ે ,
ં થી ઊડી શકે તમ
આત્મિવકાસના આકાશમા ં ઊડવા માગનારા, મનોિન હની અભીપ્સાવાળા સાધકે અ યાસ અને વૈરાગ્યની
બન ં ે ઊડ ુ ં જોઈએ. સાધકને માટે એ બન
ં ે પાખ ં ે સાધનો ડાબા ને જમણા દય વા ં છે . એ સાધનોમાથી


એકની ે
ઉપક્ષા ં ે ુ ં પરૂ ુ ં ધ્યાન રાખી, બન
ન થઈ શકે. બનન ં ે સાધનોને િવકસાવનારો સાધક જ સતોષકારક

રીતે આગળ વધી શકે છે .
મોટા ભાગના સાધકો સાધનાની સફરમા ં સફળ કમ
ે નથી થઈ શકતા ? કારણ કે એમનામા ં અ યાસ
અને વૈરાગ્યની કમી હોય છે . વળી સતોષકારક
ં સફર કરનારા સાધકો પણ પોતાના ુ
વપદની ે ં
ાિપ્ત પહલા
ે ુ ં કારણ ? તન
અધવ ચે જ અટકી પડે છે , અથવા તો આડવાતમા ં ફસાઈ જાય છે તન ે ુ ં કારણ પણ એ બનની
ં ે
મા ા પયાપ્ત
ર્ માણમા ં નથી હોતી તે જ હોય છે . જીવનના સાધનાત્મક િવકાસમા ં એ સાધનો બ ુ જ
મહત્વનો ભાગ ભજવે છે . માટે સાધકે એમના તરફ ઉદાસીન રહ ે ુ ં ન પાલવ.ે
એ સાધનોમા ં કય ુ ં સાધન વધારે બળવાન કે વધારે કીમતી ને ઉપયોગી છે એવી ચચાર્ િનરથક
ર્ છે .
માણસ ં ે પગમા ં કયો પગ વધારે બળવાન અને વધારે ઉપયોગી છે એ ુ ં
ને આધારે ચાલી શકે છે એ બન
ૂ ે તો આપણે એને શ ુ ં કહીશ ુ ં ? એ જ કે બન
કોઈ પછ ં ે પગ એકસરખો જ ઉપયોગી ને બળવાન છે . એ જ
ં ે સાધનો સાધકને માટે એક-સરખા ં જ કીમતી કે કામના ં છે . મનને વશ
માણે અ યાસ અને વૈરાગ્યના ં બન
ં ે
કરવાના એ બન ુ ય ઉપાયો એકસરખા જ મહત્વના છે .
*

www.swargarohan.org
સાધના - 128 - ી યોગે ર

અ યાસ ારા શ ુ ં અિભ ેત છે તે જાણો છો ? સદ્ ં


થોન ુ ં વાચન, મનન, સત્સગ
ં અથવા તો
સત્પ ુ ષોનો સમાગમ, એમના સદશ
ં ે માણે ચાલવાની તત્પરતા તથા કોિશશ અ યાસ કહવાય
ે છે . એ
ં મનની શિુ
ઉપરાત માટે કરવામા ં આવતી સાધનાનો સમાવશ
ે પણ અ યાસમા ં જ કરવામા ં આવે છે . એથી
આગળ વધીને કહીએ તો ુ , પણતા
િક્ત ૂ ર્ કે પરમાત્માના સાક્ષાત્કારને લક્ષમા ં રાખીને કરાતી જપધ્યાન,
આસન, ાણાયામ તથા બીજી યૌિગક િૃ પણ અ યાસની િવશાળ અન ુ મિણકામા ં આવી જાય છે . એ
બધો જ અ યાસ અથવા તો આત્મિવકાસનો કાયર્ મ છે . પરં ુ એ અ યાસને લીધે ણ વ ુ િસિ
ની થવી
જોઈએ. તો જ એની િકંમત છે . એક તો એનાથી મે મે મનની શિુ થવી જોઈએ; બી ુ ં િક્ત
ુ , પણ
ૂ ર્તા કે
પરમાત્માની ાિપ્તની તી ઈ છા થવી જોઈએ અને ી ું ુ , પણતા
િક્ત ૂ ર્ કે પરમાત્માની ાિપ્ત ારા

પરમશાિતની અન ુ િત
ૂ થવી જોઈએ. આિત્મક િવકાસના અ યાસ મમા ં આ ણ મહત્વના ં યોજનો છે . એ
યોજનોને કોઈ ે
યાથ ન ૂ ે અને હમ
લ ં ેશા ં નજર સમક્ષ રાખે એ આવ યક છે .
*
બી ુ ં મહત્વન ુ ં સાધન છે વૈરાગ્ય. વૈરાગ્યના અથર્ િભ િભ ભાષામા ં કરવામા ં આવે છે , પરં ુ એનો
આવ યક અને સવસમત
ર્ ં અથર્ એટલો જ છે કે પોતાના ધ્યય
ે િવનાના બીજા કોઈપણ પદાથમા
ર્ ં રાગ ન
ે . િચ ની રાગાિત્મકા
રહવો િૃ યા ં યા ં ે
સરલી છે ત્યા ં ત્યાથી
ં તન
ે ે પાછી વાળીને એકમા ે ર્ ં
ધ્યયપદાથમા
જ કે ન્ ત કરવામા ં આવે ત્યારે વૈરાગ્યની ૂ ર્
િ યા પિરપણતાએ ે
પહ ચી કહવાય છે . વૈરાગ્ય એ રીતે િ િવધ
ભાવવાળો છે . તે પોતાના ધ્યયપદાથ
ે ર્ને જ વળગી રહતા
ે ં શીખવે છે , અને એ િસવાયના બીજા બધા જ
ં મનને પા ં હઠાવી લે છે .
પદાથ માથી
વૈરાગ્યની એ િૃ અને એના પિરણામે ે
ાપ્ત થયલી વીતરાગ અવ થા સાધકને માટે અત્યત

કીમતી છે . એ િૃ અથવા તો અવ થાને લીધે જ સાધક પોતાની સમ શિક્ત સાધના પાછળ લગાડી શકે
છે . એ િૃ એને ુ
લોભનો કે ભય થાનો સામે ટકાવી રાખે છે , દન્યવી ં
આકાક્ષાઓ , મમત્વ અને

આસિક્તમાથી ુ
ક્ત રાખે છે અને સાધનાના સગીન
ં અન ુ ઠાન માટનો
ે ઉત્સાહ આપે છે . વૈરાગ્ય અ યાસને
તી બનાવે છે અને અ યાસ વૈરાગ્યને વધારે છે . બન
ં ે પર પર પરક
ૂ છે ને સહાયક સાિબત થાય છે .
ં ઝડપથી આગળ વધી શકે છે .
એમની મદદથી સાધક અત્યત
*
વૈરાગ્યને વધારવા માટે શ ુ ં કર ુ ં ? પરમાત્માનો સાક્ષાત્કાર જ જીવનન ુ ં ધ્યય
ે છે એ વાતને દયમા ં
ં નિહ મળે તે પણ યાદ રાખ .ુ ં સત્સગનો
લખી રાખવી. એ િસવાય બીજી કોઈ રીતે શા ત શાિત ં ે
લાભ લવો
અને આત્મો િતનો અ યાસ કરવો. એની સાથે સાથે પદાથ ના ૂ ત
ળ ૂ વ પનો િવચાર કરવાની ને
એમનામા ં દોષદશન
ર્ કરવાની પ િત પણ બતાવવામા ં આવી છે . પદાથના
ર્ ે જ િવનાશીપણાનો
દોષનો તમ
ે ં વૈરાગ્ય થશે ને મન તમાથી
િવચાર કરવાથી તમા ે ં ઉપરામ બની જશે. એ ૂ ર્ કરવા માટે
િ યા પિરપણ
પરમાત્માની ાથનાનો
ર્ ં ે કાઢવામા ં મદદ મળશે ને માગર્
આધાર લઈ શકો છો. તેથી નબળાઈઓ ખખરી
સરળ બનશે. પરમાત્માનો ે વધતા ં વૈરાગ્ય પણ આપોઆપ વધશે.

www.swargarohan.org
સાધના - 129 - ી યોગે ર

પછી તો આગળ વધતા ં એવી અનરી


ે અવ થાની ાિપ્ત થશે યારે મન પણપણ
ૂ ર્ ે વશ થઈ જશ.ે

રાઈ ુ
તરફ જશે જ નિહ. સદાને માટે શભમા ં જ િ થિત કરશે અને પરમાત્મા િવનાનો કોઈ પણ પદાથર્
ાપ્ત ય કે પ્યારો નિહ લાગે. ત્યારે વૈરાગ્ય સફળ કે સપણ
ં ૂ ર્ બનશ.ે

* * * * *

www.swargarohan.org
સાધના - 130 - ી યોગે ર


૨૪. સસારમા ં સાધના

(૧)

કટલાક માણસો એમ માને છે કે સસારમા
ં ં રહીને આત્મિવકાસની સાધના કરી શકાય જ નિહ. સસાર

તો પાર િવનાની ૂ
િતકળતાઓ ે
તથા ક ટોથી ભરલો છે . એમા ં રહીને મનને િ થર રાખ ુ ં ને સાધનામા ં
લગાડ ુ ં તથા પરમાત્માની ાિપ્ત કરવી એકદમ અશ ં
છે . આત્મિવકાસની સાધના તો સસાર છોડવાથી જ
ં રમા ં રહીને કશ ુ ં જ ન થાય. આપણે બ બ
થઈ શકે છે . સસા ુ ુ તો િવકાસની વાતો કરીએ કે સાભળીએ
ં એટ ું
જ.
એવા માણસોને આપણે કહીશ ુ ં કે તમારા મનમાથી
ં એવા િનબળ
ર્ િવચારો કાયમને માટે કાઢી નાખો.
એવા િવચારો ને ભાવોના દાસ બનાવાને બદલે, તમારા આત્માની દર િવરાટ શિક્ત છે એ શિક્તનો
િવચાર કરો. તમારી દર શ તાઓનો ભારે અ લખ
ૂ ં
ભડાર ે
ભરલો છે . તમે ચૈતન્યના વામી છો,

અ તમય છો, એ વાતને યાદ કરો તો તમારી દરની હતાશા હઠી જશે ને તમને નવી આશા, નવી િહંમત,
નવા ઉત્સાહ અને નવા સામ યની
ર્ ં
ાિપ્ત થશે. સસારમા ં રહીને આત્મિવકાસની સાધના ન જ કરી શકાય
એમ માન ુ ં બરાબર નથી. સસારમા
ં ં રહીને તમે ધારો તે બ ુ ં જ કરી શકો છો. તમારા ે
વા કટલાય

માણસોએ સસારમા ં રહીને જ આત્મિવકાસની સાધના કરલી
ે છે . ફક્ત જોઈએ છે એ માટનો
ે મ મ િનરધાર,

િન ય, અને એને અનસરનારો ૂ ર્
અનવરત, સમજપવકનો બળ પ ુ ષાથ.ર્ એની મદદથી તમે પરમાત્માની
ાિપ્ત કરીને વય ં પરમાત્મા ુ ય પણ બની શકો છો.

આત્મિવકાસની સાધના સસારના ત્યાગથી જ કરી શકાય છે એ ુ ં ન માનતા. સસારનો
ં ત્યાગ
કરનાર સૌ કોઈ સાધનાના મહત્વના કામમા ં રસ લે છે કે સમય િનગમન
ર્ કરે છે એ ુ ં નથી દખા
ે .ુ ં ારં ભમા ં
ત્યાગ એક અિભનવ જીવનચયાના
ર્ ર્ ને રસમય લાગે છે . પરં ુ વખત વીતવા
યોગ પે હોવાથી આકષક
સાથે કટલીય
ે વાર, ચો સ કાયર્ મના અભાવને લીધે કટાળો
ં આપે છે અથવા તો અશાિત
ં ઊભી કરે છે .
િવકાસની વાતને િવસરી જઈને પાછળથી માણસ બીજી પટા
ે - િૃ ઓમા ં પણ પડી જાય છે . એટલે
ં ા અપવાદોને બાદ કરતા,ં કેવળ ત્યાગ પણ જીવનને માટે
ગ યાગાઠ ેય કર થાય છે એમ નથી કહી
શકા .ુ ં િવકાસનો ુ ય આધાર માણસની વૈરાગ્ય િૃ તથા એની આગળ વધવાની તમ ા પર રહ ે છે . એ
ન હોય તો ત્યાગમય જીવન જડ બની જાય છે ને ગિતન ુ ં સાધન નથી થ .ુ ં
તે ઉપરાત
ં , એવા જીવનની શ ુ ૂ
તા અથવા અનકળતા ે ે નથી હોતી. ત્યાગમય જીવન ગમે
દરકન
ે ું આકષક
તટ ર્ હોય તોપણ મોટા ભાગના જનસમા ં
તો સસાર ને યવહારની વ ચે જ જીવવાન ુ ં છે .

એનાથી સસારનો બા ત્યાગ નથી થઈ શકવાનો. એવા ત્યાગની આવ યકતા પણ સૌને નથી હોતી. એટલે
એમણે તો િવિવધ યવહારોની વ ચે રહીને પણ આત્મિવકાસ કરી શકાય એવો માગર્ શોધવો પડશે. જો
ં ુ કાયર્ મ ઘડી કાઢવામા ં આવે, અને અ માદી બનીને એ
ૂ ર્ક િવચારીને અ ક
શાિતપવ માણે ચાલવામા ં

આવે, તો સસાર જીવનિવકાસની વ ચે આવે છે એમ નિહ લાગે.

www.swargarohan.org
સાધના - 131 - ી યોગે ર

રામકૃ ણદવ
ે ે ક ું છે કે નાવ પાણીમા ં રહ ે તની
ે હરકત નથી, પરં ુ પાણી નાવમા ં ન રહ ે તે જોવાન ુ ં
ે રીતે તમે સસારમા
છે . તવી ં ં રહો, પરં ુ તમારામા ં સસાર
ં ે ુ ં ધ્યાન રાખો. આપણી આ ુ બા ુ નજર
ન રહ ે તન
નાખતાં-નાખતા ં જણાય છે કે માણસ સસારમા
ં ં તો રહ ે છે જ, પરં ુ પિરિ થિત એથી આગળ વધી છે , ને

સસાર માણસની ે
દર રહતો થઈ ગયો છે . સસારની
ં ં
આસિક્ત, મમતા, અહતા અને રાગ ષ
ે ની િૃ એ
માણસના મનમા ં ઘર કય ુ છે . સસારની
ં િૃ ઓમા ં માણસ ગળા ડૂ ૂ
બી ગયો છે , ને જીવનના ુ ય
ર્ ે
આદશન ૂ ગયો છે . જો યાદ રાખી ર ો છે તોપણ, એ આદશન
લી ર્ ે સાકાર કરવાના ામાિણક યત્નો નથી

કરી શકતો. મોટા ભાગના માણસો સાસાિરક પદાથ મા ં જ રત છે , અને એમની મોટા ભાગની િૃ એમને
માટે જ થઈ રહી છે . એમના જીવનમા ં ધન ાિપ્ત તમ
ે જ સાસાિરક
ં ુ
સખોપભોગ જ ુ ય ભાગ ભજવે છે .
આિત્મક િવકાસન ુ ં થાન એમા ં નથી ર .ું
*

આ પિરિ થિત ગભીર છે , જોખમકારક છે , અને સસ ૃ કે
ુ ં કત ે
ગિતશીલ કહવાતા માનવને માટે

નામોશી પ છે . આ પિરિ થિતમાથી ુ
િક્ત ે
મળવીન ,ે સસારમા
ં ં રહવા
ે છતા ં સસારની
ં ૂ
રાઈઓથી પર

રહવાની કોિશશ કરવી જોઈએ. મ કમળ કાદવમા ં રહ ે છે પરં ુ કાદવનો પશર્ એની પાખડીઓન
ં ે નથી

થતો, તમ ુ દી ુ દી જાતની લૌિકક િૃ ઓ તમારા આત્માના ઓજસને હણી ન નાખે, તમારી માનવતાનો
ૃ ઘ
ત્ય ુ ટં ન વગાડે, અને એ િૃ ઓમા ં રહીને પણ તમે સદગણી
ુ , સાિત્વક રહી શકો એવી કળા તમારે
ે જોઈએ. સસારમા
હ તગત કરી લવી ં ે શીખ ુ ં પડશ.ે એટલે કે ન્યાય ને નીિતના િનયમો
ં સરસા રહતા માણે
ુ ર્ ુ , દિવચારો
ચાલવાનો આ હ રાખવો પડશે. દગણો ુ અને દુ કમ પર ુ
કશ ૂ
કતા ુ , સદ્
ં તેમ જ સદ્ ગણો

િવચારો ને સત્કમ ની સવાસથી ં
તમારા પોતાના તથા બીજાના સસારન ે સૌરભભીનો કરતા ં શીખ ુ ં પડશ.ે

સસારમા ં રહ ે ુ ં ખરું , પરં ુ કાળજાને એનો કાટ ન લાગવા દવો
ે . એક આદશર્ માનવને છા એવી રીતે

રહવાનો યાસ કરવો. પોતાના તથા બીજાના િહતનો યાલ રાખીને સ ચાઈ, સપ
ં , ે , સહકાર,
નહ
વાથત્યાગ
ર્ ને સવાભાવની
ે ૂ પ બનીને રહ ે .ુ ં એન ુ ં નામ સસારમા
િત ં ં સરસા રહ ે ુ ં. એવી રીતે રહતા
ે ં

શીખશો તો સસાર િવ ન પ નિહ થાય પરં ુ સહાયક થશ.ે યા ં રહો ત્યા ં રહીને તમારા ને બીજાના
ર્ ં સદાચાર અથવા તો નીિતના િનયમોન ુ ં
િવકાસમા ં મદદ કરી શકશો. યાદ રાખો કે આધ્યાિત્મક માગમા
ં અગત્યન ુ ં છે . એને માટે યાવહાિરક જીવનમા ં ઘણીઘણી શ
પાલન અત્યત ે
તાઓ રહલી છે . એનો લાભ
લઈને દૈ વી સપિ
ં નો િવકાસ કરી શકાય છે .
*

એની સાથસાથ ં
ે, સસારમા ં રહીને મનને ઈ રમા ં રાખવાની ટવ
ે ુ ૂ
પાડો. તમને અનકળ એવો
આત્મિવકાસનો કાયર્ મ તૈયાર કરો અને એને વળગી રહો. સાસાિરક
ં િૃ ઓ માટે આટલો બધો વખત
આપો છો, તો રોજનો એક કે દોઢ કલાક આિત્મક િવકાસના અલગ કાયર્ મ માટે પણ આપતા રહો. તે
દરિમયાન ાથના ં કે સદ્
ર્ , જપ, ધ્યાન, સત્સગ ં
થોન ુ ં વાચનમનન કરો. ભિક્ત, ાન કે યોગ-તમને
ં હોય એના અ યાસ માટે એટલો સમય
પસદ ુ રર્ર કરો. એ િ યા જડ ન બની જાય પરં ુ તમારા જીવનમા ં

ે કરે , તથા તમારા વભાવને ઉ રો ર શ ુ
રસ પદા કે ઉદા ે ુ ં ધ્યાન રાખો. માણસો જપ, ધ્યાન
બનાવે તન

www.swargarohan.org
સાધના - 132 - ી યોગે ર

વાચન કે કથા વણ કરે છે , પરં ુ તમના


ે ે પડે છે . તે જાણે કે સ ં કાર ફૂ થઈ ગયા
વભાવમા ં ભાગ્યે જ ફર
ે તમની
હોય તમ ે દર નવા ને સારા સ ં કારોન ુ ં િનમાણ
ર્ જ નથી થ .ુ ં યારે ુ ઓ ત્યારે તે એવા ને એવા જ
હોય છે . સાધનાના અન ુ ઠાનની સાથે માણસ તમોગણી
ુ ુ
મટીને વધારે ને વધારે સત્વગણી બને; ઉદાર,
િવશાળ, પરગ ુ કે ેમાળ બને, એ જ રી છે . સાધનાની સફળતા એમા ં જ છે . એ વાતને યાદ રાખીને
ે ે ં તમારો િવકાસ સાધી શકશો. િવ નો કે
સાધના કરતા રહો તો ઘરબઠા ૂ
િતકળતાઓ આવે તમાથી
ે ં માગર્
ે .
કરતા આગળ વધતા રહશો
કોઈ કારણથી કોઈક અપવાદ પ માણસો ત્યાગનો આ ય લે એ વાત ુ દી છે , બાકી મોટા ભાગના
માણસોએ તો આવી રીતે જ આગળ વધવાન ુ ં છે .

(૨)
ં મળી શકે છે . પરં ુ સસારમા
પરમાત્માનો સાક્ષાત્કાર કરવાથી પરમ શાિત ં ં ે
ાસ લનારા ે
, અનક

જાતની દન્યવી જવાબદારીવાળા, ય , યિથત કે િચંતા રુ માનવને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો
સમય જ ા ં છે ? એને એવી ઈ છા પણ કવી
ે રીતે થાય ? અને ધારો કે કોઈ ૂ ર્ ં કારના
બળ પવસ
પિરણામ પે થાય તો એનો અમલ પણ એ કવી
ે રીતે કરી શકે ? સાધારણ માણસ આ ં
સાસાિરક
ં જ
ઉપાિધઓમાથી ચો નથી આવતો પછી એને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાન ુ ં ં સઝ
ાથી ૂ ે?
ં ખાલી પટ
બરાબર છે . આધ્યાિત્મક ઉ િત કાઈ ે ે ન થઈ શકે. ને જીવનના ં િનવાહની
ર્ િચંતા
સતાવતી હોય અથવા તો ને માથે બીજી ઉપાિધ હોય તે પરમાત્માનો પિરચય કરવાની િૃ તરફ
ભાગ્યે જ વળે . એને તો સૌથી પહલા
ે ં સાસાિરક
ં ુ
સખાકારી જ જોઈએ. ભૌિતક સ િૃ તરફ જ એન ુ ં ધ્યાન

હોય. દન્યવી પદાથ ની ાિપ્ત એ જ એન ુ ં જીવનધ્યય ં ખો ુ ં પણ નથી. મન ુ યનો એ
ે હોય અને એમા ં કાઈ
સહજ વભાવ છે . એ વભાવની આપણે અવગણના કરવા નથી માગતા. માટે જ સાસાિરક
ં ુ
સખાકારી તથા
સમિ ને જીવનમા ં આવ યક માનીએ છીએ. જીવનની શાિત
ં માટે એની પણ એટલી જ આવ યકતા છે . ' ખ
ૂ ે
ે ે
ભજન ન હોય ગોપાલા’ એ વાત કટલક શે સાચી ઠરે છે તોપણ સાસાિરક
ં ુ
સખસ ૃિ ની અભીપ્સાથી

રાઈન ે પણ માણસ જો પરમાત્માન ુ ં શરણ લ,ે તમ
ે જ પરમાત્માને ભજતો ને ાથતો
ર્ ં ખો ુ ં
થાય તો કાઈ

નથી. તથી ે ે સરવાળે લાભ જ થશે. પરમાત્માન ુ ં શરણ ને મરણ એક રામબાણ રસાયણ છે અને
પણ તન

બધા ં જ દઃખદદ પર અકસીર કામ કરે છે . માટે છતવાળા માનવોની મ ભૌિતક અછતવાળા માનવોને
ુ થવાની જ ભલામણ કરીશ.
પણ ુ ં તો પરમાત્માિભ ખ
*
ુ તથા શાિતની
સખ ં ાિપ્ત માટે આપણે પરમાત્મા ૂ ન જઈએ તોપણ, આપણી
ટલે બ ુ દર
આ ુ બા ુ ની દિનયામા
ુ ું
ં અને આપણા પોતાના જીવનમા ં પણ એને માટે ઘ ઘ ુ ં કરી શકાય છે . જીવનમા ં
ટલા માણમા ં ે પદા
મ ે થશે, મીઠાશ આવશે; ન તા, ે
ામાિણકતા, સવાભાવ ે જ સહકારની ભાવના
તમ

ખીલશે, તટલા ુ તથા શાિતન
માણમા ં સખ ં ુ ં પિનત
ુ ભાત ગટી શકશે. િવચાર ને વાણી જીવનની
ુ ૂ
અનકળતા ને ૂ
િતકળતામા ં કટલો
ે મહત્વનો ભાગ ભજવે છે તે આપણે જાણીએ છીએ. એટલે એ બનન
ં ે ે

www.swargarohan.org
સાધના - 133 - ી યોગે ર


કશમા ં રાખવાની જ ર છે . માનવ મોટે ભાગે એના ુ
વભાવને લીધે સખી ુ
કે દઃખી થતો હોય છે . એ
વભાવમા ં જો પિરવતન ુ
ર્ કરવામા ં આવે તો તે સખી થાય. એટલા માટે એની દરથી ભય, િધ ાર,

ભદભાવ ં ુ
, વાથર્, લાલસા, સકિચતતા ૂ કરવાની જ ર છે . એ
ને ઈષાર્ િૃ ને દર િૃ ઓ એને પોતાને અને
એની આસપાસના ં સ ન ુ
ુ ે દઃખી ુ
કરે છે . ત્યા ં એ સખશાિતનો
ં સવનાશ
ર્ કરી નાખે છે . એટલા માટે એ િૃ ઓને
કા મા ુ ને સદ્ િવચારની
ૂ ં લઈને સદ્ ગણ ૂ બનવાની જ ર છે .
િત
એ કામ આપણી પોતાની ં
દરથી આરભી શકાય છે . આપણી જાતમાથી
ં , ઘરમાથી
ં અને આપણી
આ ુ બા ુ ના સમાજમાથી
ં ં
એનો આરભ ં ર્ ં આવનારા સ ની
કરીએ. આપણા સસગમા ુ દર પરમાત્માનો
પાવન કાશ જોઈએ. સ ની
ુ ુ , છળરિહત સભાષણ
સાથે મ ર ં કરીએ, સ ુ ે
ત્યની આપણી ફરજન ુ ં
યથાશિક્ત ૂ ર્ પાલન કરીએ અને સૌની સાથે એક આદશર્ મન ુ યને છા
ેમપવક ે સારો યવહાર કરીએ.
તવો
એવી રીતે વત એ તો આપણા પોતાના તરમાં, ઘરમાં, મહો લામાં, સમાજમા ં ને સમ ત સસારમા
ં ં શાિત

ઊતરી શકે. એને માટે ઈ ર મરણની કે ઈ રન ુ ં શરણ લવાની
ે ે ું
જ ર ન રહ.ે ફક્ત માનવતાથી મહક

મ મય બને ું સી સી
ું ુ ં વતન
ર્ જ પયાપ્ત
ર્ ુ
થઈ પડે. એ જ આપણા ઘરના ને બહારના જીવનને મ મય કે

મગલ કરનારી યોગસાધના કે સત્કમસાધના
ર્ થઈ પડ.ે જગતમા ં ઠકઠકાણ
ે ે ે તૈયાર થયલા
ે ે
માનવમળાઓ
એવા તો િક લોલ કરતા થઈ જાય કે વાત નિહ. એન ુ ં દશન
ર્ પણ આપણને આનદ
ં આપ.ે
*
આજન ુ ં જગત િવ ાનમય છે . વૈ ાિનક અન્વષણો
ે વધતા ં જાય છે . માનવની િુ આગળ વધતી
જાય છે , અને ભૌિતક સશોધનના
ં ુ ાિપ્તના ં સાધનો પણ વધતા ં તમ
નવાનવા િવ મો કરતી જાય છે . સખ ે જ
ટથી વપરાતા ં જાય છે . છતા ં એ સાધનોથી સપ
ં માનવના મનમા ં પણ શાિત
ં નથી. બહારથી શાિત
ં ને

સખની ૃ ટ કરવાના યાસ થાય છે , પરં ુ એના તરમા ં વાળા સળગે છે . એ વાળા શી રીતે શાત

થાય ? એને માટે માનવે પોતાના મન અથવા તો ે ે. મન ને
દયનો િવકાસ કરવો રહશ દયને િનમળ
ર્
બનાવીને આદશર્ માનવ થવાની કોિશશ કરવી રહશ
ે ,ે પોતાની ુ
દરની પશતા ે
પર િવજય મળવીન ે

માનવતાના મહાપજારી બન ુ ં પડશ.ે તો જ તન
ે ે પોતાને શાિતની
ં ાિપ્ત થશે, ને બીજાને માટે પણ તે
ભય પ કે અશાિતકારક
ં નહ થાય. માનવીની ૃ
કિતન ે પિરવિતત કરવાન ુ ં એ કામ અત્યત
ં ઉપયોગી છે ,
અને આપણે ઘરબઠા
ે ે ં કરી શકીએ એમ છીએ.
*
ુ કરવા માટે િદવસમા ં ઓછામા ં ઓ ં બે વાર, સવારે ને સા ં
એક બીજી વાત. મનને આત્માિભ ખ

તમારી રિચ માણે ધ્યાન, જપ કે ાથનાના
ર્ અન ુ ઠાનમા ં બસવાની
ે ે પાડો. રોજ િનયિમત રીતે તમારી
ટવ

પસદગીની સાધનામા ં બસો
ે જ. ં
ારભમા ં મન નિહ લાગે પરં ુ મે મે િ થર થ ુ ં જશે, અને પછી તો એમા ં
ં આવશે કે વાત નિહ. એ સાધના તમારે માટે રોિજંદા રસાયન પ થઈ રહશ
એવો આનદ ે ે. બહાર ગમે તટલી

ં હશે તોપણ એ અ યાસ મ ારા તમે તમારી
અશાિત ે ં શીખશો ને શાિત
દરથી રસ લતા ં મળવશો
ે . તમારી
પોતાની જ ે
દર રહલો ુ , શાિત
સખ ં , રસ અથવા તો આનદનો
ં ખજાનો હાથ લાગશે અને એનો આ વાદ
પામીને તમે ધન્ય બનશો. એ અ યાસ મ મ વધતો જશે તમતમ
ે ે તમારા જીવનમા ં ં થતી જશે.
ાિત

www.swargarohan.org
સાધના - 134 - ી યોગે ર

તમારું જીવન અવન ુ ં બન ુ ં જશ.ે પછી તમે જીવનના આઘાતો અને ત્યાઘાતોની વ ચે પણ હસતા
ે . લાભ ને હાિન, યશ અને અપયશ, તમ
રહશો ે જ સહકાર અને અસહકાર કે િવરોધમા ં પણ માનિસક

િ થરતાને નિહ ગમાવો ં
. સજોગો કે વાતાવરણ તમારી આિત્મક શાિતન
ં ે નિહ હણી શકે. તમે એ રસનો ભડાર


મળવી લીધો હશે કદી પણ નિહ ટૂ ે , અને એ કળાને હ તગત કરી લીધી હશે ને લીધે તમારા મનને
સવર્ કાળે ને સવર્ થળે ં રાખી શકશો. એને માટે સમય કાઢીને આ અ યાસ મનો આરભ
વ થ શાત ં
ે ે વળગી રહવાની
કરવાની તથા તન ે ભલામણ કરું .ં

* * * * *

www.swargarohan.org
સાધના - 135 - ી યોગે ર

૨૫. હઠયોગ અને રાજયોગની િવચારણા


કટલાક લોકો એમ સમ છે કે હઠયોગ એ હઠ કરવાનો કે હઠથી કરવાનો યોગ છે . પરં ુ એ સમજ
ખોટી છે . હઠયોગને એના બા ૂ
શ દાથર્ પરથી સિચત થાય છે તમ ુ
ે હઠ કે દરા હની સાથે કશો જ સબધ
ં ં
નથી. હઠયોગમા ં હ અને ઠ નામના બે અક્ષર છે એમનો અથર્ ઈડા ને િપંગલા અથવા તો સયનાડી
ૂ ર્ અને
ચ ં નાડી એવો થાય છે . એ બન
ં ે નાડીઓમા ં સમાિધમા ં ે કરવો, તથા એવી સાધનાની મદદથી
વશ
ર્ કરીને ધન્ય બન ુ ં એ હઠયોગ અથવા તો હઠયોગન ુ ં ધ્યય
આત્મદશન ે છે . એ યોગના ુ યત્વે ણ તબ ા
ન ી કરવામા ં આ યા છે . એ િ િવધ િવકાસ માણે ગિત કરનારે સૌથી પહલ
ે ા ં તો શરીરની િનમળતા
ર્ ને
સ ુ ઢતા તરફ ધ્યાન આપ ુ ં પડે છે . હઠયોગના અ યાસ મમા ં એ એક અિનવાયર્ વ ુ છે . એને માટે જ
હઠયોગમા ં ુ દી ુ દી જાતના આસનોની ભલામણ કરવામા ં આવી છે અને એની સાથસાથ
ે ે એના પરક
ૂ ગ
ે કરી બતા યો છે .
તરીકે, ષ ્ િ યાઓનો ઉ લખ
એ પછીનો અ યાસ મ ુ દા ુ દા ાણાયામનો છે . એ અ યાસનો આધાર લઈને અ યાસી ાણની
શિુ સાધે છે , ુ
ાણ પર િનય ં ણ કરે છે , ને ઈ છાનસાર ાણનો િનરોધ પણ કરી શકે છે . ાણાયામની
સાધનાથી યોગી એવી રીતે સમાિધમા ં એટલે કે હઠયોગના છે લા અને ીજા તબ ામા ં ે કરે છે , અને
વશ

લાબા વખતના અતી ન્ ય અવ થાના એકધારા અનુભવ પછી પોતાની ે
દર રહલા પરમાત્મતત્વનો
સાક્ષાત્કાર કરે છે . હઠયોગનો અ યાસ મ ત્યા ં પરો
ૂ થાય છે .
*
હઠયોગનો અ યાસ મ એવી રીતે એકદમ પ િતસરનો, વૈ ાિનક અને ઉપયોગી અ યાસ મ છે ,

અને એને હઠ કે દરા હ અથવા જ ીપણા સાથે કશ ુ ં જ લાગ ુ ં વળગ ુ ં નથી. હઠયોગનો અ યાસ મ
ં આશીવાદ
અત્યત ર્ પ છે . ઊગતી જા એનો વધારે ને વધારે લાભ લે તે જ રી છે . ખાસ કરીને હઠયોગના ં
આસન અને ાણાયામના ં ગોનો રસ આપણી ુ
જા ને યવાન ે
જા િવશષ માણમા ં કળવ
ે ે એવી ભલામણ
આપણે અવ ય કરીશ.ુ ં તમે જોતા નથી કે આપણી યવાન
ુ ં
જાની શરીરસપિ કથળતી જાય છે ?
વા યની ુ
ટએ આપણા યવકો ુ
અને આપણી યવતીઓ ુ જીવન
એકદમ પછાત છે તથા અિતશય કરણ
જીવે છે તની
ે ુ
તમને ખબર નથી ? આપણી યવાન ે ં
પઢીમાથી બળ તો ઘટ ુ ં જ જાય છે પણ સાથસાથ
ે ે
શારીિરક શિક્તનો પણ ાસ થતો જાય છે તની
ે માિહતી તમને નથી શ ુ ં ? કિૃ મ રગ
ં રાગ, સૌન્દયર્ સાધન
ે જ આકષક
તમ ે
ર્ વશ ૂ
ષાન ે બાદ કરીને તની
ે પાછળ રહનારા
ે ે
તમના ં
પચમહા ૂ
તના માળખાનો િવચાર કરો
તો તરત જણાશે કે તમન
ે ે ક્ષયરોગ લાગ ુ પડ ો છે . ં
જાની શરીરસપિ જ સારી નથી, નામા ં બળ
નથી, આરોગ્ય નથી, વીયર્ નથી, ક ટ સહન કરવાની કે પિર મ કરવાની શિક્ત નથી, તે જા તરફથી
બીજી કઈ આશા રાખી શકાય ? મનોબળની િકંમત ઘણી વધારે છે એ સા ુ ં છે છતા ં શરીરની ઉપક્ષા
ે પણ
ે નથી. વ થ શરીરમા ં જ વ થ મન વસી શકે છે ને શરીરની અસર મન પર ઘણી ભારે
કરી શકાય તમ
પડતી હોય છે , એ યાદ રાખીને શરીરની પણ િવશષ
ે સભાળ
ં ે
રાખવાની જ ર છે . શરીર તરફ બદરકાર
બનવાન ુ ં પાલવે તમ
ે નથી. શરીરની વ થતા તથા સ ુ ઢતાની િસિ ના ુ
યાસો યવાન જાએ કરવા જ

www.swargarohan.org
સાધના - 136 - ી યોગે ર

ર ા. એ ટએ જોતા ં આસન, બીજા યૌિગક યાયામ તથા ાણાયામન ુ ં અન ુ ઠાન ૂ જ ઉપયોગી થઈ



પડે તમ
ે છે . જામાં શિક્ત જ નથી તે જા પોતાની કે બીજાની રક્ષા કવી
ે રીતે કરી શકશે ? તની
ે પાસથી

ે રીતે રાખી શકાશે ? રક્ષા કરવાની વાત તો બા ુ પર રહી, પરં ુ તે સખ
એવી આશા જ કવી ુ ને શાિતપવક
ં ૂ ર્
જીવી શકશે જ કવી
ે રીતે ? જીવનસ ં ામમા ં િ મત સાથે ને સફળતા-સિહત ઝ મી પણ કવી
ે રીતે શકશે ?
હઠયોગ આટલો બધો ઉપયોગી છે તોપણ તની
ે એક મયાદા
ર્ સારી રીતે સમજી લવા
ે વી છે .
હઠયોગમા ં ં
ારભથી જ ુ યત્વે આસન, ષ ્ િ યા, ાણાયામ તથા ુ ા તરફ સારું ધ્યાન આપવામા ં આવે

છે . તથી શરીરશિક્ત વધે છે ને ાણ પરન ુ ં ુ પણ મળવી
ત્વ ે ં ે નથી, પરં ુ મનની
શકાય છે એમા ં સદહ
શિુ વધે છે અને મન પર ુ
ત્વ ે
મળવી શકાય છે કે કમ
ે એ શકા
ં પદ જ છે ; કારણકે એ યોગના
અ યાસ મમા ં મનની શિુ પર જોઈ ુ ં ધ્યાન નથી અપા .ુ ં એના પર
ુ કતાર્ અથવા આચાય એમ માને છે કે
ાણનો િનરોધ થતા ં મનનો િનરોધ પણ સહજ રીતે જ થઈ જાય છે . એટલે મન તરફ ધ્યાન આપવાને
બદલે એ ાણ તરફ જ ધ્યાન આપતા હોય છે . પિરણામે યોગી આસન તથા ાણાયામમા ં િન ણાત બને છે
ને હરત
ે ે ં કામો પણ કરી શકે છે પરં ુ કટલીક
પમાડે તવા ે વાર એનામા ં અહતા
ં , મમતા, વાસના કે લાલસા
રહી જાય છે . એ યોગ એને શાિત
ં ં ં
આપી શકતો નથી, બધનોમાથી ુ
ક્ત પણ નથી કરતો. જીવનના
ં પણ નથી આપતો, ને પરમાત્માનો સાક્ષાત્કાર નથી કરાવતો. હઠયોગની ઈતર િ યાઓની
સાફ યનો આનદ

સાથે એ મનની તાલીમ પણ ધ્યાન રાખે તો જીવનને જ ર કતાથર્ કરી શકે.
રાજયોગની સાધનામા ં તો એ ભય થાન જ નથી. કમક
ે ે રાજયોગી તો આરભથી
ં જ મનની

સધારણાન ે મહત્વની માને છે . મનનો િનરોધ થશે એટલે ાણનો િનરોધ તો વાભાિવક રીતે જ થઈ જશે,
માટે ાણના િનરોધ તરફ વધારે ધ્યાન આપવાને બદલે બ ુ ં ધ્યાન મનની શિુ ને મનની શાિત
ં તરફ જ
આપવાની જ ર છે , એ રાજયોગનો ૂ ત
ળ ૂ ને મહત્વનો િસ ાત
ં છે . એ િસ ાતન ુ
ં ે અનલક્ષીન ે જ રાજયોગમા ં
યમ ને િનયમના ં બે ં
ારિભક ે કરવામા ં આ યો છે એને રાજયોગ કહો કે અ ટાગયોગ
સાધનોનો ઉ લખ ં
કહો : બ ુ ં એક જ છે . હઠયોગી ાણના િનરોધનો અ યાસ કરે છે ત્યારે રાજયોગી મનને શ ુ , િ થર, એકા
ને શાત
ં કરવાના ે નથી કરતો, એવી ઉપક્ષામા
યત્નો કરતો હોય છે . એ શરીરની ઉપક્ષા ે ં માનતો પણ નથી.

એની શરીરસપિ ુ
કદરતી રીતે જ સારી હોય છે , અને એને વધારે સારી કરવા માટે એ આવ યક મા ામા ં
ે હોય છે ; પરં ુ નજર સમક્ષ સદાય મન રહ ે ુ ં હોય છે , એટલે એને
આસન- ાણાયામનો આધાર અવ ય લતો
માટે અહતા ુ
ં , મમતા, દન્યવી વાસના કે લાલસામા ં પડવાનો અવકાશ બ ુ જ ઓછો રહ ે છે . નથી રહતો
ે એમ
કહીએ તો ચાલે. અલબ , રાજયોગી પણ જો માનિસક િવકાસ ત્યે બદરકાર
ે ે ે તો તનો
રહશ ે ઉ ાર કોઈ જ
નિહ કરી શકે. તે પણ અધવ ચે જ અટકી પડશે.

હઠયોગીએ રાજયોગનો આધાર લવો જ જોઈએ, તો જ તે પણ
ૂ ર્ ને ુ
ક્ત ૃ ૃ
તથા કતકત્ય બની શકે,
એમ ે
કહવામા ં આવે છે એનો આશય એટલો જ કે હઠયોગીએ ાણના િનય ં ણ પર જ બધો મદાર

બાધવાને બદલે મનના સયમ
ં કે શિુ કરણન ુ ં પણ ધ્યાન રાખ ુ ં જોઈએ. એનો અથર્ એવો નથી કે હઠયોગ
ૂ ર્ યોગ છે . ના, હઠયોગ રાજયોગના
કોઈ અપણ ં ૂ ર્ ને વત ં
વો જ એક સપણ ે સાધના અત્યત
યોગ છે . તની ં
ઉપકારક છે . ફક્ત તે સમજપ ૂવક
ર્ થવી જોઈએ.

www.swargarohan.org
સાધના - 137 - ી યોગે ર

એક બીજી અગત્યની વાત કહી દ ? મોટા ભાગના લોકો માને છે તમ


ે રાજયોગ પણ કાઈ

રાજાઓનો યોગ નથી. રાજયોગનો અથર્ આત્માન ુ ં રા ય આપનારો યોગ અથવા તો યોગોનો રાજા-
ં લાગ ુ ં વળગ ુ ં નથી. હા, પોતાની જાતના રાજા
ે ે રાજાઓ સાથે કાઈ
યોગિશરોમણી એવો થાય છે . તન
થવાની ઈ છાવાળા લોકો એનો આધાર અવ ય લે. એમને એ મદદ પ થશે. એવા િવશાળ અથમા
ર્ ં જ એ
રાજયોગ છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 138 - ી યોગે ર

૨૬. ઓમકાર િવશે

ઓમકારનો મિહમા આપણે ત્યા ં સારી રીતે અથવા તો પ ુ કળ માણમા ં ગાવામા ં આ યો છે .


ે જ અન ુ ઠાનના આધાર પણ જીવન ેયને ચાહનારા કટલાય
ઓમકારના જપ તથા ધ્યાન તમ ે ે
સાધકો લતા

હોય છે . પલા સ ુ િસ લોકમા ં ક ું પણ છે કે ઓમકાર સવર્ કારની કામનાઓને પરી
ૂ કરનાર ને મોક્ષ
આપનાર છે . એ િબંદુ સાથના
ે ઓમકારન ુ ં યોગીઓ િનત્યિનરતર
ં ધ્યાન કરે છે . એવા ઓમકારને ુ ં નમ કાર
કરું .ં
ऊँ कार ब द ु संयु ं िन यं याय त योिगना: ।
कामदं मो दं चैव ऊँकाराय नमो नम:॥

પાતજલ યોગદશનમા
ર્ ં મહિષ પતજિલ
ં પણ કહ ે છે કે ઓમકાર અથવા તો ણવ પરમાત્માનો

વાચક છે . તના ે
જપ કરવાથી તથા તના અથનો
ર્ િવચાર કરવાથી લાભ થાય છે . કોઈ પણ મ ં મા ં એના
અથનો ં આવ યક વ
ર્ િવચાર પણ અત્યત ુ હોય છે . એ અથરહ
ર્ ર્ શિક્તને લીધે જ મ ં
ય અથવા તો અથની

તારક કહવાય છે . મનન કરવાથી એનો સમજપવકનો
ૂ ર્ ે
સમ્યક્ આધાર લવાથી તે મનને તારે છે .
પરં ુ મ ં નો એવો સમજપવકનો
ૂ ર્ ે હોય છે . ઓમકારની જ વાત
આધાર બ ુ જ ઓછા માણસો લતા
કરોને ! એન ુ ં સા ુ ં રહ ય કટલા
ે અ યાસીઓ જાણે છે અથવા તો જાણવાની કોિશશ કરે છે ? મોટા ભાગના
ે ે યાિં ક રીતે જડની
અ યાસીઓ તો તન મ જ જપ્યે જાય છે . એવી રીતે કરાતા યાિં ક રટણથી જપનો
ં ભાગ્યે જ મળી શકે છે . એવા જપ આગળ વધવામા ં મદદ પણ ભાગ્યે જ કરે છે . એથી
વા તિવક આનદ
ઊલ ુ ં. સમજપવક
ૂ ર્ કરાતા જપ ભારે કીમતી ઠરે છે , ેરણા પદ બની રહ ે છે , અજબ ં
કારનો શિક્તસચાર
કરે છે , અને અ તપવ
ૂ ૂ ર્ અવણનીય
ર્ ં
આનદથી ભરે છે . િવકાસમા ં એ ભારે સહાયક સાિબત થાય છે .
મોટામામોટા મેધાવી મન ુ યો પણ મ ં -અથરહ
ર્ યન ુ ં ાન જાણવાની કોિશશ નથી કરતા એ મો ુ ં
આ યર્ છે . મ ં ના અથરહ
ર્ યન ુ ં ાન આવ યક છે પરં ુ પયાપ્ત
ર્ નથી તે પણ સમજી લે ુ ં જોઈએ.
અથરહ
ર્ યન ુ ં ાન ાપ્ત કરીને બસી
ે રહવાન
ે ુ ં નથી; પરં ુ એ રહ યને જીવનમા ં સિમિ
ં ે
ત કરી દવા અથવા

એક પ બનાવી દવા પણ તત્પર થવાન ુ ં છે . મ ં ના અથની
ર્ ભાવના કરવાનો સાચો હ ે ુ એ જ છે . અથની
ર્

વારવારની ભાવનાથી તે ભાવનાને જીવનમા ં ૂ ર્ કરવાની
ત ે
રણા ે
તથા શિક્ત મળવવાની છે , અને આખરે
એ ભાવનાને જીવનમા ં ૂ ં કરવાની છે . ત્યારે જ મ ં
િતમત સફળ થાય છે , તારે છે , તથા શાિત
ં આપે છે .

ત્યારે ઓમકારન ુ ં અથરહ


ર્ ય શ ુ ં છે ?
ભારતના ં
ાતઃ મરણીય ઋિષવરોએ એકાતમા ં વાસ કરીને પોતાની જાતની શિુ સાધી, અને
પોતાના વ પોન ુ ં અનસધાન
ુ ં ુ ં
કય,ુ ત્યારે એ અનવરત અનસધાનના ફળ પે એમને પોતાની ે
દર રહલા
પરમાત્મતત્વન ુ ં દશન
ર્ થય.ુ ં પરમાત્મા સાથની
ે ુ
એકતાનો એવી રીતે એમને અનભવ થયો, પોતાની શોધ
એમણે कोङहम ् થી શ કરી હતી. એટલે કે ુ ં કોણ ં ? મા ં ૂ કે સત્ય વ પ શ ુ ં છે ? આ શરીરની
ૂ ત

દર કોઈ તત્વ કે ચતના
ે છે મારી સાથે સકળાયલી
ં ે ે
હોય ? એ એમના અન્વષણનો ં હતો. અને
આરભ

www.swargarohan.org
સાધના - 139 - ી યોગે ર

ૂ ર્ િત
એની પણા ુ થઈ. सोङहम ् માં એટલે કે ુ ં પરમાત્મા ં અથવા પરમાત્મા પ .ં એ પરમાત્મા કવા
ે છે ?
તો એમણે ક ું કે સત્ય પ છે , ં
ાન વ પ છે , આનદમય છે , મગલ
ં ું
છે ; સદરતાની ૂ છે ,
િત ે
મમય છે ,

સમ ત સસારમા ં યાપક છે , સવર્ છે , તથા સવસમથ
ર્ ર્ છે ; માયાના અધી ર ને ૃ ું
ત્યજય છે , િનભય
ર્ છે , શોક
તથા મોહથી રિહત છે , ને સવ મ છે . એ પરમાત્મા મારું પ છે અથવા ું જ .ં એટલે સમ ત ભારતીય
સાધનાનો િન કષર્ અથવા તો ભારતીય તત્વ ાનનો આત્મા સોઙહ ્ મા ં સમાઈ ગયો છે , અને ૐ એન ુ ં

િમતાક્ષરી, સિક્ષપ્ત પ છે . સોઙહ ્ માથી
ં આગળના સ તથા વચલા હને કાઢી નાખો એટલે કવળ
ે ૐ બાકી
ે ે. ૐની
રહશ દર એવી રીતે ભારતના વૈિદક કાળના મહાપ ુ ષોની સમ ત તાિત્વક િવચારધારા સમાયલી


છે , યગોની ં સાધના સાકાર બનલી
તરગ ે છે , અને ાન ર્ પામી છે . ૐ ના એક જ મ ં મા ં
ટ આિવભાવ
ભારતીય સાધનાન ુ ં દય કે ુ ં ધડકી ર ું છે , ભારતીય િવચારધારા કટલી
ે બધી પિરસીમાએ પહ ચી છે , તની

ક પના આટલા િવચારિવમશર્ પછી સહ ે આવી શકશે. ૐમ ં ને ભારતીય તત્વ ાનના િતિનિધ તરીકે
વીકારવામા ં કોઈ પણ ે
કારની હરકત નથી, તની ે
તીિત પણ આટલા પરથી સહલાઈથી થઈ શકશે.
*
ુ ચચાઈ
ૐનો બીજો ભાવ પણ છે . એ ભાવાથર્ અત્યાર સધી ર્ ૂ ે
કલા ભાવાથથી
ર્ એકદમ િભ છે એ ુ ં
નથી, િકન્ ુ િવચારકોએ એને ુ દી રીતે ર ૂ કય છે . એ ભાવાથર્ પણ જોઈ લઈએ.
આ સમ ત સ ૃ ટ િ ગણાિત્મકા
ુ ૃ ં
કિતમાથી ે
કટ થયલી છે એટલે તમા
ે ં બધી વ ુ
ઓ િ િવધ છે .

કિતના ુ પણ
ગણ ણ છે : સત્વ, રજ અને તમ. ણ લોક : ઉ મ, મધ્યમ તથા કિન ઠ અથવા વગર્,
ૃ ુ ને પાતાળ.
ત્ય ણ અવ થાઓ : જાગિૃ ત, વપ્ન ને સ ુ િપ્ત
ુ . ઈ રના ં ણ પ : ા, િવ ુ અને મહશ
ે .
ણ જાતના ં શરીર : ૂ , સ ૂ મ ને કારણ.
લ ણ કારના જીવો : િવષયી, િજ ાસ ુ તથા ુ . એવી રીતે
ક્ત
સ ૃ ટમા ં બ ુ ં િ િવધ છે , તે િ િવધ કારની સ ૃ ટનો િનદશ ૐકારના અ, ઉ અને મ - ણ અક્ષરોમા ં
કરવામા ં આ યો છે , અને ઓમકારમા ં િબંદુ છે તે સ ૃ ટના વામી, સવસ
ર્ ાધીશ કે સ ૂ ધાર પરમાત્માન ુ ં

વાચક છે . અવ થા, લોક, કાળ કે ગણધમ થી અતીત અવ થાનો અથવા તો પરમાત્માનો તે િનદશ કરે છે .

એ પરમાત્મા જ સસારના સારસવર્ વ છે અને જીવન ારા ાપ્ત ય છે . એમના સાક્ષાત્કારથી જ સનાતન
ં સાપડી
શાિત ં શકે છે . શુ , ુ તથા િવશ ુ િવચારવતનવાળા
ર્ માનવને જ એમનો સાક્ષાત્કાર થઈ શકે છે .
એ વાતન ુ ં મરણ કરીને જો ઓમકારન ુ ં અન ુ ઠાન અને ધ્યાન કરવામા ં આવે, તો ઉપયક્ત
ર્ ુ સ ુ િસ લોકમા ં
ક ા ૂ કે િન િૃ
માણે, કામનાની પિત થાય, સકં પિવક પોના પરપોટા ટી જઈને પરમ શાત
ં દશાની
ં , મમતા, આસિક્તના ં તમ
ાિપ્ત થાય, ઈ ન્ યોના રસા વાદ તથા અહતા ે જ અ ાનના ં બધનોમાથી
ં ં ુ
િક્ત
મળી જાય, વ પન ુ ં દશન
ર્ કે પરમાત્માનો ુ
ત્યક્ષ અનભવ થાય, અને જીવન ધન્ય બની જાય, એ િનિ ત
છે . એમા ં કોઈ પણ ં ે ુ ં કારણ જ
કારના સદહન ં ે ુ ં કારણ હોય તો સાચા િદલથી લાબા
ા ં છે ? સદહન ં વખત
ં ુ ના સવમાન્ય
લગી ઓમકારના જપ ને ધ્યાનનો, જીવનની સશિ ર્ િનયમોન ુ ં પાલન કરતા-કરતાં
ં , આધાર લો
એટલે શાિત
ં મળશે ને સવર્ ં ે ટળી જશે.
કારના સદહ
ઓમકારનો મિહમા જાણીને બસી
ે ે
રહવાથી ં નિહ વળે . તે મિહમાને જીવનમા ં ઉતારવા,
કાઈ ૂ ર્

ે કિટબ
કરવા, અથવા એનો આ વાદ લવા થ ુ ં પડશે. ૐ નુ ં કાઈપણ
ં ે
સમ યા વગર કવળ પોપટપારાયણ

www.swargarohan.org
સાધના - 140 - ી યોગે ર

કરવાની િૃ નો પણ પિરત્યાગ કરવો પડશે. ૐ આત્મ ાનનો અકર્ છે . એ અકન


ર્ ે ઓળખવાની
આવ યકતા છે . એન ુ ં સેવન કરવાની િવિધ સમજી લવાની
ે છે . અને એના સવનનો
ે ં કરવાનો છે . ગીતા
ારભ
કહ ે છે કે ૐ અક્ષર ે ે
ારા ઉપદશાયલા પરમાત્માન ુ ં મરણ તથા ધ્યાન કરતા-કરતા
ં ં શરીર છોડે છે તન
ે ે
પરમ ગિતની ાિપ્ત થાય છે . જો શરીર છોડતી વખતે પણ ઓમકારનો આધાર લવાથી
ે એવી રીતે
પરમગિતની બાંયધરી આપવામા ં આવે છે , તો પછી શરીરમા ં રહીને શરીર દરમ્યાન જ ઓમકારનો
ુ ુ
અનરાગયક્ત ે ે તન
આધાર લશ ે ે પરમગિત કે શાિત
ં શા માટે નિહ મળે ? જ ર મળશે.
મહાપ ુ ષોએ ઓમકાર રહ યમ ં નો ઉપદશ
ે આપ્યો છે તે મહાપ ુ ષો કાઈ
ં સામાન્ય મહાપ ુ ષો ન
હતા. મન, વચન, કાયાથી શ ુ અને ઈ રમય જીવન જીવીને તમણ
ે ે પરમાત્માનો સાક્ષાત્કાર કરલો
ે અને
ુ ે ુ
આધ્યાિત્મક િવકાસના સમરિશખરન ે સર કરે .ું તે પછી જ તે છાતી ઠોકીને સસારન
ં ે િનભ ક રીતે ૂ
માણ ત
શ દોમા ં કહી શકલા
ે કે એ મહાન પ ુ ષ પરમાત્માને અમે જાણીએ છીએ. એ આિદત્યની પઠ
ે ે પરમ કાિશત
અને ધકારથી પર છે . તે પરમાત્માને જાણવાથી જ ૃ ુ
ત્યની પાર પહ ચીને અમર બની શકાય છે . એ

િક્તન ે માટે બીજો કોઈ માગર્ જ નથી.
वेदाहमेतं पु षं महा तमा द यवण तमसः परःतात ् ।
तमेव व द वाितमृ युमेित ना यः प था व तेऽयनाय ॥८॥
(तृतीय अ याय, ेता तरोपिनषद)

કટલા બધા સરસ શ દો ! ભારતના એ ઋિષવરો આપણા ં જીવન ાણવાન બને તમ
ે ઈ છે છે , અને
આટલા માટે ઓમકાર વા મહામ ં ન ુ ં શરણ લવાન
ે ુ ં કહ ે છે .
એટલે, ઓમકારન ુ ં ઉ ચારણ કરીએ ત્યારે આત્મભાવના ઉ મો મ િવચારો ને ભાવો આપણી દર
ફરી વળવા જોઈએ. એ ભાવોથી આપ ુ ં તર ઊભરાઈ ઊઠ ુ ં અને આનદમગ્ન
ં બની જ ુ ં જોઈએ. વળી એ

ભાવોનો યાવહાિરક જીવનમા ં ડગલે ને પગલે અનવાદ કરવા તરફ આપ ુ ં લક્ષ હો ુ ં જોઈએ. ઓમકારના
રટણની સાથક્તા
ર્ એમા ં જ રહલી
ે છે . ઓમકારનો ઉ ચાર કે જપ કરીએ તની
ે ે
સાથસાથ ે જ આપણા મનની
દર ભાવનાની ભરતી આવવી જોઈએ કે ુ ં પરમાત્મ વ પ ,ં શ ુ ,ં ુ ,ં શાિત
ં વ પ ,ં ાનમય
અને આનદમય
ં .ં મને શોક નથી, મોહ નથી, રાગ નથી, ે નથી, ભય નથી, ભદ
ષ ે નથી, કોઈ કારના

બધન પણ નથી. ૃ ૃ
ુ ં કતકત્ય ૃ
કે કતાથર્ .ં આવા અલૌિકક ભાવો ને િવચારો મનની દર ફરી વળવાથી

ધીરધીરે મન બદલા ુ ં તથા ઉદા બન ુ ં જશે અને મગલ
ં થશે.
ભાવો ને િવચારો અથવા તો િચંતન ને મનનની િતિ યા માણસના મન અને જીવન પર ઘણી
ભારે થતી હોય છે . એક રીતે જોઈએ તો માણસ પોતાના સકં પો ને ભાવોની જ ૂ હોય છે .
િત િત ુ ં તે
િવચારે છે તવો
ે તે બને છે . એટલે ઓમકારન ુ ં આ ુ ં સમજપવ
ૂ ર્કન ુ ં ઉ ચારણ ૂ જ
બ ેય કર સાિબત થશે
અને જીવનમા ં ં કરશે. આત્માને ઉ ચ
ાિત કારનો સ ૂ માિતસ ૂ મ ખોરાક પરો
ૂ પાડશે. અને કોણ કહશ
ે ે કે
આત્માને ખોરાક નથી જોઈતો ? શરીરની પુ ટ માટે મ ખોરાક અિનવાયર્ છે તમ
ે આત્માને પણ ખોરાકની
આવ યકતા છે . ઓમકારન ુ ં એ ઉ ચારણ કે રટણ કોઈ પણ જાતની ઉતાવળ િવના અત્યત
ં શાિતથી
ં ને
ૂ ર્ થ ુ ં જોઈએ. જપની અ ક
સમજપવક ુ િનધાિરત
ર્ સ ં યા સમાપ્ત કરવાના જ એક-મા ઉ ે શથી થતા

www.swargarohan.org
સાધના - 141 - ી યોગે ર


ઉતાવિળયા જપ જોઈએ તવો ને તટલો
ે લાભ નથી પહ ચાડતા. તે હોઠને હલાવે છે પરં ુ હૈયાને નથી
હલાવતા. ાણમા ં પદન
ં ુ એમને જપવામા ં આવે તોપણ એ ધારલા
પણ નથી જગાવતા. વરસો સધી ે ુ
હ ે ની
િસિ નથી કરતા તથા જીવનમા ં ભળી પણ નથી જતા.
*
ઓમકારના રટણનો કોઈ એક ચો સ સમય થોડો છે ? કોઈ ચો સ સમયે, િનયિમત રીતે, એક
ં ૂ ર્ બસીન
આસન પર શાિતપવક ે ે એને જપવામા ં આવે તે સારું છે . એવા અ યાસથી લાભ થશે ને સારો લાભ
થશે. પરં ુ બાકીના સમયમા ં કોઈ પણ કામ કરતા ં પણ, અવકાશ મળવીન
ે ે એને જપી શકાય છે . અને

પોતાની રિચ કે પસદગીના
ં કોઈ પણ મ ં ને જપી શકાય છે . તથી
ે યાવહાિરક જગતમા ં રહીને િૃ ને
ર્ ુ અથવા ઈ રપરાયણ કરવામા ં મદદ મળશે. અને યાવહાિરક
ત ખ િૃ ની વ ચેથી પણ આિત્મક
સાધનાન ુ ં મગલમય
ં ોત આગળ વધશે. િૃ -પરાયણ માણસોએ િૃ મા ં િવક્ષપ
ે ન પડે એવી રીતે
એવી ર્ ુ
ત ખ િૃ ે
કળવવાની જ ર છે .
*
ઓમકારનો યાવહાિરક જીવનમા ં શિક્તસચાર
ં માટે ઉપયોગ કરી શકાય છે તની
ે ખબર ઘણાને નિહ
હોય પરં ુ તે કળાને જાણી લવાની
ે ે ઓમકારની મદદથી નવજીવન તથા બળ મળવી
જ ર છે . તથી ે શકાશે.
ં ર્ ં આવવાન ુ ં થાય તે યિક્તને જોઈને ઓમકારને યાદ કરો ને માનો કે તમારી
ના પણ સપકમા મ તે પણ

પરમાત્મા વ પ છે . તવી રીતે સમજવાથી તમારો તે યિક્ત સાથનો
ે યવહાર વધારે શ ુ , નહમય
ે તથા

સવામય બનશે. ે યિક્તને પરમાત્મ વ પ માનવાથી તમે દરકની
ત્યક ે સાથે છળકપટથી રિહત, નીિત તમ


જ ન્યાયયક્ત યવહાર કરી શકશો. સૌમા ં ઈ ર છે અથવા તો સૌ કોઈ ઈ રમય છે એવી સમજ તમારા
યવહારને મગલ
ં ુ
ને મ મય બનાવવામા ં બ ુ મોટો ભાગ ભજવશ.ે તે ઉપરાત
ં જીવનમા ં ુ
યારે દઃખના
ં આવે ને િદલ થાય ત્યારે પણ ઓમકારન ુ ં શરણ લો અને યાદ રાખો કે તમે પરમાત્મ વ પ છો અને
સગ

પરમસખમય ુ
છો. એટલે દઃખન ે તમે િ મતપવક
ૂ ર્ શાિત ુ
ં સાથે સહી શકશો. દઃખ તમારા પર િવઘાતક અસર
નિહ પહ ચાડી શકે. યારે ભય ઉપિ થત થાય, ને હતાશ કે િવષાદમગ્ન બની જવાય, ત્યારે પણ યાદ કરો
કે ુ ં તો પરમાનદ
ં વ પ ,ં િનભય
ર્ ં અને અમર આશા પ .ં માટે ભય, શોક, િનરાશા કે િવષાદ ! ુ ં હઠી
ૂ થઈ જા. તને મારી પાસે થાન નિહ મળી શકે. તારો સત્કાર અહ નિહ થાય. કામ,
જા. દર ોધ, ે ને

મોહના ુ
ં ઊભા થાય અને એ બધા અસરોન
સગો ુ ં આ મણ થાય, ત્યારે પણ એ જ મહામ ં નો આધાર લો,
એ રામબાણ રસાયનનો ઉપયોગ કરો, ને કહો કે હ ે કામ ! ું ં આ યો ? ુ ં તો
ાથી ેમ વ પ .ં હ ે ોધ !
ુ ં મારી દર નિહ ટકી શકે, ુ ં તો શાિત
ં વ પ .ં ષ ૂ થઈ જાઓ.
ે ને મોહ ! તમે પણ દર યા ં સવર્ એક
આત્મા જ િવલસી ર ો છે ત્યા ં કોનો ે ને કોના પર મોહ ? તમારે માટે અવકાશ જ
ષ ા ં છે ? અશાિતથી

આ ૃ થવાય ત્યારે પણ એવી રીતે જ ભાવના કરો અને અશાિતન
ં ે ખખરી
ં ે કાઢો. એવી રીતે ૐ ને તમારા
જીવનનો પાલક, તારક તથા ઉ ારક બનવા દો. ું
ા બનીને એને નવા સદર ભાવોની સ ૃ ટ કરવા દો,
િવ ુ બનીને એ ભાવોન ુ ં પાલન કરવા દો, ને શકર
ં બનીને અનથકારક
ર્ ં
અમગલ ભાવો ને િવચારોનો સહાર

કરવા દો. એવા અ યાસથી ઓમકારને તમારા યિક્તત્વના િવકાસન ુ ં સખદ
ુ સાધન બનવા દો.

www.swargarohan.org
સાધના - 142 - ી યોગે ર

ઓમકારમા ં આટલી બધી શિક્ત છે . છતા ં પણ િવચાર થાય છે કે જાની પાસે તત્વ ાનનો
આટલો બધો મહા ૂ યવાન અ ટૂ ખજાનો છે , ૃ
ની સ ં કિત આટલી બધી ઉ ચ છે , ની પાસે
ે ુ ર્ સનાતન િસ ાતો
ાનિવ ાનના અને આદશર્ જીવનના આટલા બધા દવદલભ ં છે અને આત્માન ુ િતનો


અ લખ ં
ભડાર ે
ભરલો છે , તે ં
જાની દશા આટલી બધી દીન, હીન, કગાળ ુ કમ
કે કરણ ે છે ? તે જા

આટલા બધા ભદભાવ , ે ે
ટાચાર, ભળસળ િૃ અને અસમાનતામા ં કમ
ે જીવી રહી છે ? એની દર સ ાની
સાઠમારી કમ ુ
ે ચાલે છે ? એ દન્યવી ભોગો પાછળ પાગલ ને લૌિકક િલપ્સાઓથી હત ભ ને પામર કમ
ે છે ?

એ માનવતાના આદશર્ જીવનધોરણથી વિચત ે છે ? એના અમલદારો, કમચારીઓ
કમ ર્ ે
, નતાઓ, યાપારી,

દાક્તરો ને વકીલો સવાન ે બદલે સ ાને તથા ધનના સચયન
ં ે જ વધારે મહત્વ કમ
ે આપી ર ા છે ? એમા ં
કતલખાના ં ને વે યાગીરી તથા અનીિતના ં ધામ ને ુ ગારના અ ા કમ
ે ચાલે છે ? કમક
ે ે એણે પોતાના

પરપરાગત ખજાનાને ઓળ યો નથી. ઓળખીને એને ઉપયોગી નથી કય . ઉ મ જીવનના આદશ ને
ુ અને અશાત
આચારમા ં નથી ઉતાયાર્ ; નિહ તો એની દશા આટલી બધી દીન, હીન, કરણ ં ન હોત.
ર્ ં માનવ થવાની, ઉદાર, િવશાળ, સદાચારી ને સવા
માણસે સાચા અથમા ે પરાયણ બનવાની
આવ યકતા છે . ે
િૃ મા ં ફરફાર થવાથી િૃ મા ં પણ પિરવતન
ર્ થશે, અને પિરણામે બધી જાતની
િવષમતાઓ, ુ ઈઓ ને
રા ૂ
રી ૂ થતા ં તથા સમાજમા ં શખશાિત
િૃ ઓ દર ુ ે
ં ફલાતા ં વાર નિહ લાગે.
જા િવચાર, ભાવ ને ચાિર યની ટએ ઉ મ બને છે તે જાનો ભૌિતક િવકાસ પણ અજોડ અને અનરો

ઠરે છે .

* * * * *

www.swargarohan.org
સાધના - 143 - ી યોગે ર


૨૭. સત્સગની આવ યકતા


આધ્યાિત્મક િવકાસના મગલમય ૂ ર્ સફર કરીને િસિ ની
માગર્ પર સફળતાપવક ાિપ્ત કરવાની
ઈ છાવાળા સાધકે સગની
ં ં
પસદગીમા ં ૂ જ ધ્યાન આપ ુ ં પડશ.ે સાધકે જ નિહ પરં ુ બીજા સામાન્ય

માણસે સગ
ં ે નથી રહવાન
ત્યે જરા પણ ગાફલ ે .ુ ં સાધનાના માગમા
ર્ ં આશા પદ રીતે આગળ વધલા


કટલાય ં
સારા સાધકો સગની ં
પસદગીમા ે રહતા
ં ગાફલ ે ં સગદોષના
ં િશકાર બની ગયા છે , િવવક
ે ટ બન્યા
છે ને બરબાદ થયા છે . મહામહનત
ે ે એકઠી કરલી
ે પોતાના આધ્યાિત્મક જીવનની ૂ ે એમણે એકાએક
ડીન
ુ ં
અને અનકપા ઉત્પ થાય એવી રીતે ખોઈ નાખી છે . પોતાના ૂ િનિ ત કરલા
ળ ે ર્ ે
સાધનામાગન ૂ ે
કીન
અથવા તો ઉ ચ જીવનના આદશ ને િતલાજિલ
ં આપીને એ કોઈક ભળતે જ માગ વળી ગયા છે કે પથ ાત

બન્યા છે . તો એથી ઊલ ુ ં, ઉ મ કારના જીવનિવકાસમા ં મદદ પ થનારા સગની
ં ં
પસદગી કરીને અને

એના સગનો લાભ ઉઠાવીને બીજા કટલાય
ે ૂ કયાર્ છે , પોતાની જીવન
સાધકોએ પોતાના દોષો દર ટને
વધારે ને વધારે પ ટ ને ઉ મ કરી છે તથા પોતાની દર નવા કાશ ને નવી ે
રણાની સામ ી ભરી છે .

સગમા ં એવા બન
ં ે કારના સારા ને નરસા ભાગ ભજવવાની શિક્ત છે અને સાધકે એના નરસા ભાગનો

ત્યાગ કરીને એના સારા ભાગનો વીકાર કરવાની કળામા ં કશળ થતા ં શીખવાન ુ ં છે .
*

આપણી ભાષામાં સગના ં ધ
સબ ં મા ં ણ ુ દા ુ દા શ દો ચિલત છે . સત્સગ ુ ં અને અસગ
ં , કસગ ં .

એમાથી મણે આત્મો િતને માગ આગળ વધ ુ ં હોય તમણ
ે ે સત્સગનો
ં વધારે ને વધારે રસ કળવવો

ુ ં
જોઈએ ને કસગથી ૂ રહ ે ુ ં જોઈએ. અધ્યાત્મમાગમા
કાયમને માટે દર ર્ ં ુ રસ ન હોય પરં ુ
મને િબલકલ

દન્યવી ુ ર્ ુ , ન્યાયનીિતને નવ
િવષયોમા ં જ રસ લાગતો હોય એવા યસની, દગણી ે ે ૂ ે ચાલનારા તમ
કીન ે જ
ધમર્ અને ઈ રની સાથે ે
ટાછડા લઈને જીવનારા મન ુ યોનો સગ ુ ં કહવાય
ં કસગ ે છે . એવા ં પ ુ તકો ને
થળોનો સપક ુ ં
ં ર્ પણ કસગની ં ર્ સદાને માટે ટાળવો જોઈએ. એવા ં િચ ો
જ ગરજ સારે છે . એથી એમનો સસગ
તથા ૂ રહ ે ુ ં જોઈએ. એથી ઊલ ુ ં; િચ ો,
યોથી પણ દર યો, પ ુ તકો, થળો કે મન ુ યોનો ં
સગ
તરમા ં સ ુ પ્ત
ુ રીતે રહલી
ે કે ુ
કિરત ે
થયલી ુ
શભ િૃ ઓ અને ભાવનાઓને પોષતો હોય; ધમર્, નીિત ને
ન્યાયપરાયણ કરતો હોય; સવર્ ુ ર્ણ
કારના ં યસનો ને દગ ુ ોમાથી
ં ુ
ક્ત કરીને સાચા અથમા
ર્ ં પણ
ૂ ર્ કે આદશર્
માનવ બનવાની ેરણા પરી
ૂ પાડતો હોય તમ ુ નિહ પરં ુ ઈ રાિભ ખ
ે જ ઈ રિવ ખ ુ કરતો હોય તે સગન
ં ે
સત્સગ ં મહામ ઘા મ ં
ં કહી શકાય. એવો સત્સગ ૂ
પ અથવા તો અ લખ ર્ પ ઠરે છે અને એટલા
આશીવાદ
માટે જ હમશા ુ ં બહારથી આકષક
ં ે ં આવકારદાયક છે . કસગ ર્ છે અને એના તરફ મન માણમા ં બ ુ વહ ે ું વળે
છે . છતા ં એની ભયકર
ં હાિનકારકતાનો િવચાર કરીને એમાથી
ં મનને પા ં વાળીને સત્સગમા
ં ં જ પરોવ ુ ં

જોઈએ. સત્સગનો ે ં તો જરા વાર લાગશે પરં ુ પછીથી એનો એવો તો રસ લાગશે કે
વાદ લાગતા ં પહલા
ં જીવનમા ં એવી રીતે તાણા ને વાણાની પઠ
વાત નિહ. સત્સગ ે ે વણાઈ જશે ને જીવનને ઉ મ બનાવવામા ં
મહત્વનો ભાગ ભજવશે.

www.swargarohan.org
સાધના - 144 - ી યોગે ર


સત્સગનો તાિત્વક અથર્ શો છે ? પરમાત્માનો પિરચય કરાવે કે તે પરમાત્માની પાસે પહ ચાડે તે
ં . એટલે સવર્
સત્સગ ં
કારના સત્સગન ુ ં છવટન
ે ુ ં ધ્યય
ે એ જ હો ુ ં જોઈએ. એ ટથી જોતા ં પરમાત્માનો
પિરચય સાધી ૂે
કલા કે સાધવાનો યાસ કરનારા સત્પ ુ ષના સમાગમ ુ ં , સાથર્ ને શિક્તવાળો
વો સદર
ં બીજો એકે નથી. જીવનની કાયાપલટ કરવામા ં એવો સત્સગ
સત્સગ ુ
ં ભારે અકસીર પરવાર થાય છે . પરં ુ
એવો સવ ં ન મળે ત્યારે પણ કાઈ
મ સત્સગ ં બસી
ે ે
ન રહવાય ં
. એ સજોગોમા ં સહલાઈથી
ે ે
મળી રહતા
સારામા ં સારા સત્સગોનો
ં ે જોઈએ. મહિષ યાસ ને કૃ ણ આ
લાભ લવો નથી. પરં ુ ભાગવત તથા ગીતા
ારા મહિષ યાસ અને કૃ ણનો, રામચિરતમાનસ ારા ુ
લસીદાસનો ુ , અવ તા ારા
, બાઈબલ ારા ઈશનો
જર ુ ટનો અને શકં રાચાયર્ ને બીજા મહાપ ુ ષોનો સમાગમ પણ એ જ રીતે કરી શકાય છે .
*
ુ ં તો ન જ કરવો, પણ અસગ
ં ન મળે તો કસગ
સત્સગ ં વગરના અથવા એકલા રહ ે .ુ ં
ં એટલે સગ
એથી વધારે લાભ થશે. સમય તથા શિક્ત બચી જશે. આગળ વધતા ં લાબ
ં ે વખતે એક એવી અવ થા
આવશે યારે બહારના સત્સગની
ં ઈ છા જ નિહ રહ.ે એ ૂ
િમકાએ ુ ૂ કે
પહ યા પછી સાધક અનકળ ૂ
િતકળ
ગમે તે કારના વાતાવરણમાં રહીને પોતાની આત્મસપિ
ં ુ
ને સાચવી શકશે. પોતાના મનને ઈ રાિભ ખ
રાખી શકશે ને ઉ મ જીવનના આદશર્ તરફ વાભાિવક રીતે જ યાણ કરશ.ે પછી પોતાને પોતાનો સગ
ં જ

પરતો થઈ પડશે. પરં ુ એવી ૂ
િમકા તો ભાગ્યે જ ને કોઈકને ાપ્ત થશે. બીજા બધાએ તો પોતાની

સલામિત માટે, સ ં કારોની સરક્ષા તથા સ ુ ઢતા માટે, ે
રણા ને પથદશન
ર્ માટે, જ રી ાનની ાિપ્ત માટે,
અને એ રીતે સમ ત જીવનના આ લ
ૂ પિરવતન ે જ આધ્યાિત્મક ઘડતર માટે બહારના સત્સગનો
ર્ તમ ં
ે જ પડશે. એમને માટે એ આશીવાદ
આધાર લવો ર્ પ ઠરશ.ે

સાથસાથ ે એવો સત્સગ ે પ ન બની જાય એન ુ ં પણ ધ્યાન
ં જડ કે યાિં ક ન થાય અથવા તો ઘરડ
રાખ ુ ં પડશે. સત્સગ
ં મા કરવાને ખાતર કરવો અને એમાથી
ં જીવનને િવશ ુ કરીને આગળ વધવાની

શિક્ત ન મળવવી એ ુ ં ન હો ુ ં જોઈએ. એવી પિરિ થિત ં ં દખાય
યાત્યા ે છે . તમે નથી જોતા ં કે માણસો
િનયિમત કથાવાતાર્ ને વચનમા ં જાય છે , ગીતા-ભાગવત વાચ ે ં
ં ે છે , દવમિદર જાય છે , ભજન ગાય છે ,

પજાપાઠ કરે છે , તીથ માં ફરે છે ને સતસમાગમ
ં કરે છે તોપણ બાવાજીની ું
બડી વા જ રહ ે છે ? મતલબ

કે એમનો વભાવ નથી સધરતો . એમનામા ં રહલા
ે કામ, ોધ, મદ તથા મોહ નથી મટતા. પલી
ે બાવાજીની
ું
બડીની ે ે ક ુ જ રહ ે છે ને મ મય
પઠ ુ નથી બનતા. ં એ કરે છે એનો આત્મા એમના જીવનમા ં
સત્સગ
નથી ઊતરતો. એની અસરથી એ અિલપ્ત રહ ે છે . એક રીતે જોતા ં એ સત્સગ
ં ફૂ બની ગયા હોય છે .

સત્સગના ભાવથી એમના યાવહાિરક જીવનમા,ં એમની રીતભાત કે ટવોમા
ે ,ં એમના િવચારોમાં, એમના ં
કમ મા ં અને એમના યિક્તત્વમા ં કોઈ ન ધપા ુ
સધારો ુ
નથી થતો. એવો સધારો કરવાની તી ઈ છા કે

રણા પણ એમનામા ં નથી ં કરવો જોઈએ એટલા માટે એ કરે છે . એ સારી
ગટતી. સત્સગ િૃ કરી ર ા
ં નથી. પરં ુ એટલી જ
છે એમા ં શકા િૃ એમના જીવનિવકાસને માટે પયાપ્ત
ર્ નિહ થાય એ પણ એમણે

સમજી લવાન ુ ં છે . એથી આગળ વધીને ને િૃ ની મદદથી જીવનની િનમળ
ર્ , ઉ મ અને ઈ રપરાયણ
ર્ ં જીવન બનાવ ુ ં જોઈએ.
બનાવવાની સાધના પણ એમણે કરવી જોઈએ અને જીવનને સાચા અથમા

www.swargarohan.org
સાધના - 145 - ી યોગે ર

બહારનો સત્સગ ર્ થઈ શકશે. જીવનની િવશિુ


ં ત્યારે જ સાથક કોઈ એકાદ-બે િદવસ, મિહના કે વરસોનો
ે નથી. એ તો વરસોના પિર મ અને એકધારા પિર મનો પિરપાક છે . છતા ં પણ એ માટના
ખલ ે યત્નો
ામાિણકપણે ં કરશે તે વહલોમોડો
ારભ ે ં અવ ય મળવી
જીવનની ઉ મતાનો આનદ ે શકશે એમા ં સદહ
ં ે
નથી.

ં ૂ ર્ )
( સપણ

www.swargarohan.org
સાધના - 146 - ી યોગે ર

ABOUT THE AUTHOR

( ૧૫ ઓગ ટ ૧૯૨૧ - ૧૮ માચર્ ૧૯૮૪ )


ગજરાતની સાિહત્યરિસક અને અધ્યાત્મ ેમી જનતાને ી યોગે રજીનો પિરચય આપવાનો ન હોય. મા
શારદાના ચારુ ચરણે સો કરતાં પણ વ ુ ં અપણ
થો ર્ કરનાર મહાત્મા ુ
ી યોગે રજી વીસમી સદીના ગજરાતમા ં
ે સમથર્ સત
થઈ ગયલા ં અને સાિહત્યકાર હતા. સન્યાસ
ં કે િઢગત ચાલી આવતી ભગવા વ ોની ણાિલકાને

અનસયા ે
ર્ વગર તથા કોઈ દહધારી ગ ુ ની સહાયતા િવના કવળ
ે ં પર અ િતમ
મા જગદબા ા રાખી, અધ્યાત્મ
જગતના સવ ુ
મ િશખરો સર કરનાર યોગે રજી બ ુ ખી િતભા ધરાવનાર મહામાનવ હતા.

ઈ.સ. ૧૯૨૧ ની પદરમી ુ
ઓગ ટે અમદાવાદના ધોળકા તા કાના સરોડા ગામે સાધારણ ા ણ

પિરવારમાં જન્મ લનાર યોગે રજીએ મા નવ વષની ુ
ર્ કમળી વયે િપતાનુ ં છ ુ ય ુ ં હ .ુ ં એમને આગળ
ગમા
અ યાસ માટે ું
બઈની ે નોથકોટ
લડી ર્ ર્ ે
ઓફનજમા ુ ં ઈ નગરીના એમના
ં દાખલ કરવામાં આ યા હતા. મોહમયી બ
િનવાસ દરમ્યાન પ ૂવના
ર્ ુ
બળ આધ્યાિત્મક સ ં કારોના સપિરણામ ં
વ પે એમને મા જગદબાના દશનની
ર્
ં શોધીને ધ્યાન થ થવામાં કે
લગની લાગી. એકાત ૃ
કિતના ુ 'મા' ના દશન
ખોળે કલાકો સધી ર્ માટે િવરહા રુ
પોકારો પાડવામાં એમનો સમય યતીત થવા લાગ્યો. ં
યારે દશર્ન અને સિનિધની ં
ઝખના અિત બળ બની
ત્યારે એમણે અ યાસનો ત્યાગ કરી ઉ ચ સાધના માટે િહમાલય જવાનો િનણય
ર્ લીધો. એ સમયે એમની વય
મા વીસ વરસની હતી.
ુ ે
ઋિષ િનસિવત ુ
અને પરાણ િસ િહમાલયની પ ુ ય િમમા
ૂ ં બે દાયકાથી વ ુ િનવાસ કરી એમણે

એકાિતક સાધના ારા પરમાત્માની અન ુ િત
ૂ અને િસિ ે
ાિપ્ત કરી. િહમાલયવાસ દરમ્યાન એમને મળલા

અનકિવધ ુ
આધ્યાિત્મક અનભવો , િસ ં
અને સમથર્ સતોના દશન
ર્ -સમાગમ તથા શા ાધ્યયને પિરણામે ાપ્ત

થયલ ુ
ાન છતાં એમની ન તા, િનરિભમાનતા તથા સાદગી િજ ાસઓન ે થમ નજરે આકષતી
ર્ .

સત્ય અને અિહંસાના પજારી તથા ર્ પર અ ટૂ િવ ાસ ધરાવનાર મહાત્મા ગાધીજીન
ાથના ં ે આદશર્
માનનાર ી યોગે રજીમા ં દશ
ે ે ઠસોઠસ ભરલો
મ ે ે માટે કઈક
હતો. આધ્યાિત્મક માગ આગળ વધી દશ ં કરી

ટવાની તમની ે
મનીષા એમના અનકિવધ ે
સ નોમાં પખી શકાય છે . આજીવન ખાદીના વ ો ધારણ કરી

www.swargarohan.org
સાધના - 147 - ી યોગે ર


સસારમા ં જળકમળવ ્ રહનાર
ે આ િવરક્ત ુ ુ ે સાધનાકાળ દરમ્યાન અને એ પછી પોતાના
ચારી મહાપરષ
ં ે સાથે રા યા. સા -ુ સત
જનનીને હમશા ં -સન્યાસીઓમા
ં ં તઓ ૃ
ે મા ભક્ત મહાત્મા તરીકે િસ હતા.
યોગ, ભિક્ત અને ાન - ણય ુ
ે માગ કશળતાથી ે કડારનાર
કડી ં ે
ી યોગે રજીની આમજનતા માટની
ે અને શકવત ઉપલિ ધ તમના
સૌથી િવશષ ે ુ સાિહત્યસ નને ગણી શકાય. શાળાજીવન
ે િવપલ
વરદ હ તે થયલ

દરમ્યાન રોજનીશી લખવાની ટવથી ે તમની
શ થયલી ે સાિહત્યયા ા મશઃ િવકાસ પામી સોથીયે વ ુ ં
થોના
સ નનુ ં િનિમ બની. એમના બ ુ િસ સ નોમાં ુ
લસીદાસના ુ
રામચિરતમાનસનો સમ લોકી પ ાનવાદ ;

ગાધીજીની જન્મશતા દી િનિમ ે એમને ે મહાકા ય 'ગાધીગૌરવ
જિલ આપતા લખાયલ ં '; ભગવદ્ ગીતા,
ગોપીગીત, િશવમિહમ્ન તો , િવ ુ સહ નામ િવગરનો
ે ે ુ
સરળ સમ લોકી પ ાનવાદ ; અિગયારસો પ ૃ ઠોમા ં

િવ તરલી એમની સ ુ િસ ં ે'; રમણ મહિષના જીવન અને કાય પરનો બન
આત્મકથા ' કાશના પથ ુ
ે ન ં ;

તથા મહાભારત, રામાયણ, ભાગવત, ઉપિનષદ, સ ૂ , યોગસ ૂ ૃ
વા ભારતીય સ ં કિતન ુ ં િતિનિધત્વ કરતા

અનકિવધ ં પરની િટપ્પણીનો સમાવશ
થો ે કરી શકાય. તમની
ે િસ ુ
કલમે ગજરાતી સાિહત્યને િચંતનાત્મક
ે ,
લખો ે
રણાદાયી ુ બાળગીતો, અદ ત
પ ો, ભાવભરપરૂ ભજનો, કમનીય કિવતાઓ, મ રા ૂ ગ કા યો,
સાધકોના ોનુ ં સમાધાન કરતી આધ્યાિત્મક ં ુ ુ
ો રીઓ, સતપરષોના જીવનની ે
રણાદાયી વાતો, ઉમદા
ર્ ં હો, નવલકથાઓ તથા નવિલકાઓ પણ
વાતાસ દાન કરી છે . એમના સ નો િવશે ઉડીને ખે વળગે એવી

વાત એ છે કે એમણે કવળ લખવા ખાતર નથી લ યુ.ં એમની રચનાઓ કોરો ક પનાિવલાસ નથી પરં ુ એમના
અસાધારણ જીવનની અિભનવ અિભ યિક્ત છે . એમના વૈિવધ્યસભર અને માતબર સાિહત્ય દાનને હ ુ

ગજરાતના સાિહત્યકારોએ અને સાિહત્યરિસક ૂ ર્
જાએ યથાથર્ અને પણપણ ે િપછાણવાનો બાકી છે .

શુ ગજરાતી ે એમની ઓજ વી વાણીમાં થતા
ભાષામાં અ ખિલત રીતે વહતી ાન, યોગ અને ભિક્તના

રહ યોના ઉદઘાટનનુ ં પાન કરવાનુ ં સૌભાગ્ય ગજરાતના ુ શહરો
ખ ે ઉપરાત
ં અમિરકા
ે ે ે ,
, કનડા ે , દિક્ષણ
ગ્લન્ડ

આિ કા તથા ઝાિબયાના ે
િવિવધ શહરના ોતાઓને મ યુ ં હ .ુ ં ી યોગે રજી સવધમ
ર્ ર્ સમભાવમાં માનતા હતા
તથા નાત, જાત કે સ ં દાયના વાડાઓથી પર હતા. એથી જ એમને રામકૃ ણ િમશન, િથયોસોિફકલ સોસાયટી,
ં સન્ટર
સત્ય સાઈ ે ે
, ડીવાઈન લાઈફ સન્ટર ે ે ં તથા
િવગરમા ન, શીખ કે િ તી ધમના
ર્ ધમર્ થાનો કે
વામીનારાયણ સ ં દાયના મિદરોમા
ં ુ
ં એકસમાન આદરથી આમિં ત કરવામાં આવતા હતા. ગજરાત અને

ગજરાત બહારની કોલજો ુ તથા યિનવસ
ે , કલો ુ ુ
ટીમા ં એમણે પોતાના અનભવાત્મક ાનનો સાદ વહ યો હતો.
આ ે
િવ ભરમાં તમનો બહોળો સશક ુ
ં અનયાયી વગર્ છે .
ઈ.સ. ૧૯૮૪ ની ૧૮ માચ તેમણે ીમદ્ ભાગવત પર વચન કરતાં ુ દહનો
લ ે ે
ત્યાગ કય હતો. તમના

અનકિવધ ે
માનવતાવાદી સત્કાય અને તમના ઝળહળતા આધ્યાિત્મક વારસાને મા સવ રી સવ મ રીતે
ે પર swargarohan.org વબસાઈટ
દીપાવી ર ા છે . ઈન્ટરનટ ે તથા ુ રીતે
ળ ં રોડ િ થત
બાજીમાં દાતા
વગારોહણ
ર્ ં જીવન અને કાય ની યશગાથાને ગાઈ ર ું છે .
ધામ એમના મિહમાવત
*

www.swargarohan.org
સાધના - 148 - ી યોગે ર

ી યોગે રજીન ુ ં સાિહિત્યક દાન

આત્મકથા ં ે▪
કાશના પથ ં ે (સિક્ષપ્ત
કાશના પથ ં ) ▪ ूकाश पथ का याऽी ▪ Steps towards Eternity

અનવાદ ુ
રમણ મહિષની સખદ ં
સિનિધમા ં (In days of great peace) ▪ ભારતના આધ્યાિત્મક રહ યની
ખોજમાં (A search in secret India) ▪ િહમગીરીમાં યોગી (A hermit in the Himalayas)
ગ કા યો ં સરૂ ▪
અક્ષત ▪ અનત ં
લવાડી ▪ પિરમલ ▪ સનાતન સગીત ▪ Tunes unto the infinite
ગીતો િહમાલય અમારો ▪ રિ મ ▪ િબંદુ ▪ તપણ
ર્ ▪ ુ
િત
િચંતન સ ૂ ▪ ગીતાદશન
ર્ ▪ ગીતાનુ ં સગીત
ં ં ે ▪ ગીતા તત્વ િવચાર ▪ જીવન િવકાસના
▪ ગીતા સદશ
ૃ ▪ ઉપિનષદનો અમર વારસો ▪
સોપાન ▪ ઈશાવા યોપિનષદ ▪ ઉપિનષદનુ ં અ ત ે
મભિક્તની
ં (નારદ ભિક્તસ ૂ ) ▪
પગદડી ે ▪ યોગદશન
ીમદ્ ભાગવત ▪ ગોપી મ ં
ર્ ▪ પતજિલના યોગસ ૂ ો

(સિક્ષપ્ત સ ૂ ાથ)ર્
ભજનો આલાપ ▪ આરતી ▪ અિભપ્સા ▪ સાદ ▪ વગ ય સરૂ ▪ ુ
લસીદલ ં સગીત
▪ સાઈ ં
મહાકા યો રામાયણ દશન
ર્ ▪ ૃ ▪ કૃ ણ રકિમણી
ીરામ કથા ત ુ ં ગૌરવ ▪
▪ ગાધી

લખ ૃ
આરાધના ▪ આત્માની અ તવાણી ▪ િચંતામણી ▪ ધ્યાન સાધના ▪ Essence of Geeta ▪
ુ ાિપ્તનો પથ
ં ▪ ાથના ં
ર્ સાધના છે ▪ સાધના ▪ યોગિમમાસા
જીવનચિર ભગવાન રમણ મહિષ - જીવન અને કાયર્ ▪ મા સવ રી - એક પિરચય ▪

પ ાનવાદ ં
ચડીપાઠ ુ ર્
(દગાસપ્તશતીસાર ) ▪ રામચિરતમાનસ ▪ િશવપાવતી
ર્ સગ ું કાડ
ં ▪ સદર ં ▪ સરળ ગીતા
▪ િશવમિહમ્ન તો ▪ વૈરાગ્યશતક ▪ િવ ુ
સહ ે ં
નામ ▪ ઉપદશપચક ્ ▪ દસ ઉપિનષદ ▪ નારદ
ભિક્તસ ૂ ▪ ચપટપજિરકા
ર્ ં તો ં
▪ પાતજલ યોગદશન
ર્
વચનો ં
અમર જીવન ▪ પાતજલ યોગદશન
ર્ ▪ કમયોગ
ર્ ં
▪ આત્મસયમયોગ ુ ુ
▪ પરષો મયોગ

સગો ૂ ુ ં ▪ કળીમાથી
પસગધ ં ં
લ ▪ મહાભારતના મોતી ▪ પરબનાં પાણી ▪ સતસમાગમ ં ▪ સત
▪ સત્સગ ં
સૌરભ ▪ િદ ય અન ુ િતઓ
ૂ ▪ ે અને સાધના ▪ ौेय और साधना

વાસ તીથયા
ર્ ં
ા ▪ ઉ ર ભારતનાં તીથ ▪ સમદરન ે પલ
ે ે પાર
પ ો િહમાલયનાં પ ો
ો રી અધ્યાત્મનો અકર્ ▪ ધમનો
ર્ મમર્ ▪ ધમનો
ર્ સાક્ષાત્કાર ▪ ઈ ર દશન
ર્
નવલકથા ે ▪ કાદવ અને કમળ ▪ કાયાક પ ▪ પરભવની
આગ ▪ અિગ્નપરીક્ષા ▪ ગોપી મ ીત ▪ રક્ષા ▪
સમપણ
ર્ ▪ ૃ ▪ પિરિક્ષત ▪
િત ુ
ીત પરાની ▪ ે અને વાસના ▪ રસે રી ▪ ઉ રપથ ▪


યોગાનયોગ
વાતાઓ
ર્ રોશની
નાટક રામનુ ં દય

www.swargarohan.org

You might also like